SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેને અર્થ એ છે કે–દેવ, વર્ણની અપેક્ષાથી હરિદ્રા-પીળા વર્ણવાળા, અને શુકલ વર્ણવાળા આહાર પુદગલોને ગ્રહણ કરે છે. અને ગંધની અપેક્ષાથી સુરભિ એટલે કે સુગંધ વાળા, રસની અપેક્ષાથી ખાટા અને મધુર રસ વાળા, સ્પર્શની અપેક્ષાએ મૃદુ, લઘુ સ્નિગ્ધ અને ઉષ્ણ પશવાળા આહાર પુદગલેને ગ્રહણ કરે છે. પછી તે દેવ તેમના પહેલાના વર્ણ, ગંધ, રસ અને સ્પશના ગુણોનું વિપરિણમન, પરિપીડન, પરિશાટન અને પરિવિધ્વંસન કરીને અર્થાત્ પહેલાના વર્ણ વિગેરેનો વિનાશ કરીને અન્ય વર્ણ, ગંધ રસ અને સ્પર્શના ગુણોને ઉત્પન્ન કરીને પિતાના શરીરના ક્ષેત્રમાં અવગાઢ-રહેલા પુદગલેને ઉત્પન્ન કરીને પોતાના શરીરના ક્ષેત્રમાં અવગાઢ–રહેલા પુદ્ગલને સર્વાત્મપણાથી એટલે કે સર્વપ્રકારથી આહાર કરે છે.. - ઉપપાતદ્વારમાં–તેઓને ઉપપાત-સિરિયમનુ” સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય તિયા ચોમાંથી અને ગર્ભજ મનુષ્ય માંથીજ થાય છે. બાકીના સ્થાનમાંથી થતું નથી. સ્થિતિદ્વારમાં “કરું gooો જારદત્તાણું” તેઓની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે અને “૩ારે તેણે નવમા ઉત્કૃષ્ટથી તેત્રીસ ૩૩ સાપપમની હોય છે સમવહત દ્વારમાં –“વિદા વિ મતિ” તેઓ મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત થઈને પણ મરે છે, અને સમવહત થયા વિના પણ મરે છે. “દઠ્ઠિા નો નેજા જર્જત” ઉદ્વર્તના દ્વારમાં એ દેવ, દેવપર્યાયથી ઉદવૃત્ત થઈને એટલે કે દેવપણામાંથી નીકળીને નરયિકોમાં જતા નથી, પરંતુ “સિરિયમges =ારંમવં” યથાસંભવ તિય"ચ : અને મનમાં જાય છે. “તો સેર છતિ” દેવ મરીને દેવમાં ઉતપન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–દેવ મરીને યથાસંભવ મનુષ્યો અને તિયામાં જ ઉત્પન્ન થાય છે નરયિક અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. ગત્યાગતિદ્વારમાં આ દે તુવર તુ ગાજરથા” દ્વિગતિક હોય છે, અને દ્વયાગતિક હોય છે. અર્થાત્ બે ગતિમાંથી આવે છે. અને બે ગતિમાં જાય છે. દેવ વીને તિર્યંચ અને મનુષ્યની પર્યાય માંજ જાય છે. અને તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીજ આ દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે. છે તેથી દ્વિગતિક અને પ્રયાગતિક કહ્યા છે. “દિરા ગાંધેજા નr' આ પ્રત્યેક દેવ અસંખ્યાત શરીરવાળા હોય છે. “ તું રેવા'' આ રીતે અહિં સુધી ભેદ પ્રભેદ સાથે નરૂપણ કર્યું છે. ““R & far” આ નિરૂપણું સમાપ્ત થતા પંચદ્રિય જીવોનું નિરૂપણ પુરૂં થાય છે. “કોરાટા તવા vir” આ રીતે દારિક ત્રસ જીવોનું કથન કરવામાં આવ્યું છેસૂઇ ૨૭ જીવાભિગમસૂત્ર ૧૦૭
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy