SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષવેદ કી બન્યસ્થિતિ કા નિરૂપણ “pfસસ મરે ! વામજ વર મારું વંધ િgorg” ઈત્યાદિ. “પુત્તિર્ણ i રે ! તાજમ' હે ભગવન પુરૂષવેદ કર્મની “વફર્થ જાઢ” કેટલા કાળની “ વંદ ઘar” બંધ સ્થિતિ કહી છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે- “ોથમા ! કvળે ગટ્ટ સંવછરાફ” હે ગૌતમ! પુરૂષ વેદકર્મની બંધ સ્થિતિ જઘન્યથી આઠ વર્ષની છે. કેમકે તેનાથી ઓછા પુરૂષ વેદના બંધ વાળા અધ્યવસાયના અભાવથી તેને ઓછી જઘન્ય સ્થિતિને સંભવ હોતું નથી. અને “કોલેf aતાવમોકલી' ઉત્કૃષ્ટથી ૧૦ દસ સાગરોપમ કટિ કોટિની કહી છે. અહિયાં સ્થિતિ બે પ્રકારની હોય છે. (૧) કર્મરૂપથી અવસ્થિત રહેવું. અને (૨) અનુભવ એગ્ય થવું. આ સ્થિતિ કર્મ રૂપથી અવસ્થાને રહેવા રૂપ કહેલ છે. તથા અનુભવ હેવાને ગ્ય રૂપ વાળી જે કર્મસ્થિતિ હોય છે. તે અબાધા કાળથી હીન હોય છે. અર્થાત્ જે કઈ કર્મ ઉદયમાં આવે છે, તે પિતાના અબાધા કાળથી હીન આવે છે. અખાધા કાળને હિસાબ આ પ્રમાણે કહેલ છે.–“વારતા ગણાદા” જે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સાગરોપમ કેટી કેટીની હોય છે, એટલાજ સે વર્ષની ત્યાં અબાધા પડે છે. આ હિસાબથી અહિયાં પુરૂષવેદ કર્મમાં અબાધા કાળ ૧૦૦૦ દસ સે વર્ષનિ હોય છે. અર્થાત્ ૧ એક હજાર વર્ષનો હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિના રૂપમાં જ્યારે આ પુરૂષ વેદ કર્મ બદ્ધ થાય છે. તે આ દસ વર્ષ સુધી જીવને પોતાને વિપાકેદય દેખાડતા નથી. કેમકે એટલા કાળમાં દલિક નિષેકનો અભાવ હોય છે. જ્યાં સુધી આને અબાધાકાળ સમાપ્ત થતું નથી. ત્યાં સુધી કર્મ વિપાકના ઉદયમાં આવવું. એનું જ નામ કર્મ નિષેક અર્થાત્ કર્મ દલિકેની રચના છે. તેથી જ કહ્યું છે કે“મવાદળિયાં જમરૂં, સ્મરે” અબાધા કાળથી ન્યૂન કર્મસ્થિતિ કર્મ નિષેક છે. “ g વે i અંતે ! જિં જે પuv” હે ભગવન્! પુરૂષદ કેવા પ્રકારના સ્વરૂપ વાળ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ! ગૌતમ સ્વામીને કહે છે કે –“ચમા ! વળ નાગાસ્ટરમાણે ” હે ગૌતમ! જે પ્રમાણે વનના દવાગ્નિની જ્વાલાનું સ્વરૂપ હોય છે, તે પ્રારંભમાં તીવ્ર દાહ વાળ હોય છે, એ જ પ્રમાણે પુરૂષ વેદ પણ પ્રારંભમાં તીવ્ર હોય છે. અને પછી જલદી શાન્ત થઈ જાય છે. “ સં કુરિવા” આ પ્રમાણે આ ભેદ પ્રભેદને લઈને પુરૂષોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પુરૂષ પ્રકરણ સમાપ્ત સૂ૦ ૧૨ાા જીવાભિગમસૂત્ર ૧૬૦
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy