SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નારક-તિર્યંચ ઔર મનુષ્યયોનિક તીન પ્રકાર કે નપુંસકો કા નિરૂપણ પુરૂષાધિકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નપુસકાધિકારનું કથન કરે છે –“સે પિં તે જવું ” ઈત્યાદિ. ટેકાર્થ—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- “ કિ તું બgar” હે ભગવદ્ નપુંસકે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--કુંવર તિવા guwar” હે ગૌતમ નપુંસકે ત્રણ પ્રકારના હોય છે. “તે ના” તે આ પ્રમાણે છે. “નેચનgar, તિરિક્વોચિપુરા, મજુળિયurg ar” નૈરયિક નપુંસક, તિર્યનિક નપુંસક અને મનુષ્ય નિક નપુંસક. “રે ઉર્જ સં થgam” હે ભગવન નૈરયિક નપુંસકે કેટલા પ્રકારના હોય છે ? “બેદરથjર સત્તા ” હે ગૌતમ ! નરયિક નપુંસકી સાત પ્રકારના હોય છે. તે કા' તે સાત પ્રકારે આ પ્રમાણે છે. રથgમાપુનેદનપુરા સ માપુરીને જ્ઞાન શહેરામપુત્રવીરાયપુર” રન પ્રભા પૃથ્વીના નૈરયિક નપુ સક, શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસક અહિયાં યાવત્પદથી વાલકા પ્રભા, પંક પ્રભા, ધૂમપ્રભા, અને તમ પ્રભા આ પૃથ્વીના નરયિક નપુસકે ગ્રહણ કરાયા છે “સે રચનjar” આ પ્રમાણે નારકીય નપુંસકનું નિરૂપણ છે. હવે તિર્યગેનિક નપુસકેનું નિરૂપણ કરવામાં આવે છે. “રે ઉf તિરાવનોજિman” ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે–હે ભગવન તિર્યનિક નપુંસક કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--જોવા ! હે ગૌતમ ! “સિવિનોળિયાપુ” તિર્યંગ્યાનિક નપુંસક “પંચાયદા પuત્તા” પાંચ પ્રકારના હોય છે. “a s€” તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે.- “રિરિવિવાળિય પુરા, રેવંતિવિવાળિયનjar” એક ઈન્દ્રિય વાળા તિર્યોનિક નપુંસક, બેઈન્દ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસક અને ટૂંતિવિરોfથujના ત્રણ ઈદ્રિયો વાળાં તિર્યનિક નપુંસક “ટ્રિતિકિવોચિપjar” ચાર ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસક અને “વિનિરિવહનોકિયપુર” પાંચ ઈન્દ્રિય વાળા તિર્ય ચાનિક નપુંસક આમાં જે એક ઈન્દ્રિય વાળા તિર્થંનિક નપુંસક છે. તેના સંબંધમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે – “રે જ તે નિરિરિરિક્વોનિયનgar” હે ભગવન્! એક ઈન્દ્રિય વાળા તિર્યાનિક નપુંસક છે. તે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “વિરતિજિનોકિય બાપુના પંચવિદા gOા હે ગૌતમ! એક ઈદ્રિય વાળા તિર્વેગેનિક નપુંસકે પાંચ પ્રકારના હોય છે. “તં કદા” તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે-“ઢવીવાદથufiવિનિરિવોળિય : gar” પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્થંનિક નપુંસક “આ૩૦ ૪૦ વષ૦ વરસન્ જાફવિચતિરિવાળિયપુર” અપકાયિક એકેન્દ્રિય તિર્યનિક નપુ સક, સૈજસાયિક એકેન્દ્રિય તિનિક નક નપુંસક અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિય તિર્યગેનિક નપુંસક, આ પાંચ સ્થાવર કાયિક નપુંસક છે. “તે સે નિયતિરિવહનોના પુનr” આ પ્રમાણે આ એકેન્દ્રિય તિર્યંચેનિકનપુંસકનું નિરૂપણ છે ૬ન, બાકીયક અરે જીવાભિગમસૂત્ર ૧૬૧
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy