SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ િ વેરિરિરિવલ્લીબિચjar” હે ભગવન બે ઈદ્રિય વાળા તિર્યો નિક નપુંસકે કેટલા પ્રકારના હોય છે? “મા!” હે ગૌતમ! વૈવિનિરિકaોળિયmyતા અવિહાં પuત્તા” બે ઈદ્રિય વાળા તિર્યથોનિક નપુંસકે અનેક પ્રકારના કહ્યા છે. જેમકે –“પુાિમિ નાવ સમુદ્ર” ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેવામાં આવ્યા પ્રમાણે આ સંબંધમાં તમામ કથન અહિયાં સમજી લેવું. “સે તે નિરિવિણકોળિા” આ પ્રમાણે બે ઈદ્રિય વાળા તિર્યોનિક નપુંસકના સંબંધનું કથન સમાપ્ત થયું. gવે તે િરિ ચરિયા વિ” બે ઈદ્રિય વાળા તિર્લગેનિક નપુંસકોના કથન પ્રમાણે જ ત્રણ ઈદ્રિયો વાળ તિર્યગ્રોનિક નપુંસકો અને ચાર ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુસકેનું નિરૂપણ સમજી લેવું. * હવે પાંચ ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકનું નિરૂપણ કરવામાં આવે છે– બરે િ વિિરતરિવહનોળિયાપુતા” હે ભગવન પાંચ ઈદ્રિયો વાળા તિર્યગેનિક નપુસકે કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “નોરમા હે ગૌતમ! “સિદ્ધિવિનોળિયાનુસા તિથિgણા પાંચ ઈન્દ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસક ત્રણ પ્રકારના કહ્યા છે. “સં Har” તે આ પ્રમાણ છે.-“, થરા , દયા,” જલચર નપુંસક સ્થલચર નપુંસક અને ખેચર નપુંસક, “ તે ગઢયા” હે ભગવન જલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસક કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમ” ! હે ગૌતમ ! “રેર પુલુમેરો બાલાસ્ટિયરિનો માળિયો” આ સંબંધમાં આસાલિક નામના ભેદને ડિને એજ પહેલાં કહેલ પહેલી પ્રતિપત્તિમાં કહેલા સઘળા ભેદે અહિયાં કહેવા જોઈએ. અહિયાં એવું સમજવું જોઈએ. એકેન્દ્રિય પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરકીય વાળા બે ઈદ્રિ-પુલા, કૃમિ, કુક્ષિકમિ વિગેરે ત્રીન્દ્રિય–પયિક, હિણિક, કુન્યુ, પિપીલિકા (કીડી) વગેરે ચતુરિંદ્રિયઆશ્વિક, પત્રિક, માખી, મચ્છર, વિગેરે પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જલચર, સ્થલચર, ખેચર આ બધાના ભેદો અને પ્રભેદો પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં અને તદનુસાર આજ જીવાભિગમની પહેલી પ્રતિપત્તિમાં વિસ્તાર પૂર્વક કહેવામાં આવેલ છે. આ તમામ ભેદ પ્રભેદે અહિયાં પણ કહેવા જોઈએ. આમાં ભેદ કેવળ એટલેજ છે કે ત્યાં ઉર પરિસર્પને ભેદોમાં આસાલિક એ એક સર્ષને ભેદ કહેલ છે, તે ભેદ અહિયાં કહેવાનું નથી. કેમકે –તે ચક્રવતી' વિગેરેના સ્કન્ધાવાર–સૈન્યના પડાવ વિગેરેમાં કયાંક કયાંક સંમૂચ્છિત હોય છે. અને અંતર્મુહૂર્ત કાલ માત્ર તેનું આયુષ્ય હોય છે. તેથી અહિયાં તેની વિવક્ષા કરવામાં આવી નથી, “રે ૪ પંચરિત્ર - સિવિતifથg arr” આ પ્રમાણે આ બધા પાંચ ઈદ્રિયો વાળા તિયોનિક નપુંસકોના ભેદોનું નિરૂપણ કર્યું છે. હવે મનુષ્ય નપુંસકાનું નિરૂપણ કરવામાં આવે છે.–“રે જિં તે મજુરસનjam' હે ભગવન મનષ્ય નપુંસક કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે – “નોરમા !” હે ગૌતમ ! “નપુરૂnjar સિવિઠ્ઠr gumત્તા” મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારના કહ્યાં છે. “” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “રામમૂવિના” કર્મભૂમિના મનુષ્ય નપુંસક “ અ મિr” અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસક “સંત જીવાભિગમસૂત્ર ૧૬૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy