SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ કાળી મટિવાળા વિગેરે ક્ષેત્રો જ્ઞદા નનવળાપ” પ્રજ્ઞાપનાસૂત્રમાં આ લક્ષ્ણ ખાદર પૃથ્વી કાયિકાના ભેદો જે રીતે કહ્યા છે જેમકે—નાવ તે સમાસો દુવિદ્યા વળત્તા તં નન્નાપઞત્તના ય અપાત્તના ચ” યાવત્ તે સક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી ખે પ્રકારના છે, આ સૂત્રપાઠ સુધી જે રીતે વર્ણવ્યા છે. એજ પ્રમાણે તે બધાં ભેદે અહિયાં પણ સૂત્રરૂપે કહેવા જોઈ એ. તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ આ નીચે પ્રમાણે છે.-TM મટ્ટિચા' દૂષ્ટિ કથન ટીકાથી સમજી લેવું, આ સૂત્રોની ટીકા પ્રજ્ઞાપનાસૂત્રમાંથીજ સમજી લેવી. આ કથનનું તાત્પર્ય એજ છે કે-લક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા કૃષ્ણ, ૧ નીલ, ૨ લોહિત (લાલ)૩, હારિદ્ર (પીળા)૪, શુકલ (સફેદ)પ, પાંડુ ૬, અને પનકમૃત્તિકા ૭ ના ભેદથી સાત પ્રકારના થાય છે. અને ખરખાદરપૃથ્વીકાયિક જીવે અનેક પ્રકારના છે, તે શરા વાલુકા વિગેરે સૂર્યકાન્ત મણિ સુધી સૂત્રમાં કહ્યા છે. તે પણ તે સિવાય આ રીતે ખીજા પણ ખરખાદરપૃથ્વીકાયિકા છે, તે મધા સંક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારના હોય છે. તે બધા ભેદોનુ કથન પ્રજ્ઞાપનાસૂત્રમાં સૂત્રકારૂં કહેલ છે તેથી જ મેટ્રો યથા પ્રજ્ઞાપનચામ્' આ પ્રમાણે અહિયાં સૂત્રકાર કહેલ છે. તેથી તે તમામ ભેદો જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવા. બાદર પૃથ્વીકાયિકોં કે અવગાહ આદિ ધારોં કા નિરૂપણ હવે સૂત્રકાર ખાદર પૃથ્વીકાયિક છવાની અવગાહના આદિ આ બધાના વિવેચનરૂપ બાકીના બાવીસ દ્વારાનુ કથન કરે છે. આ સબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ છે કે—તેત્તિ નું મંતે ! ઝીયાળ ક્ લોરા પન્ના” હું ભગવન તે ક્ક્ષણ અને ખર માદર પૃથ્વીકાયિક વાના કેટલા શરીરો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“નોયમા ! તો સીરા પળત્તા” હે ગૌતમ ! તે ક્ષ્ણ અને ખર ખાદરપૃથ્વી કાયિકાના ત્રણ પ્રકારના શરીર હોય છે. તું ન” જેમકે-“ોટિ” સેથ, મન' ઔદ્યારિક તૈજસ અને કાણુ શરીર ‘તું ચેવ સળં” તથા સૂક્ષ્મપૃથ્વીકાયકાની અવગાડુના વિગેરે સંજ્ઞા દ્વાર સુધીના છ દ્વારાનું વર્ણન જે રીતે કરેલ છે એજ પ્રમાણે તે અવગાહના વિગેરે સઘળું કથન માદરપૃથ્વી કાયિકાનું પણ સમજવું, હવે સાતમાં લેશ્યાદ્વારનુ કથન કરવામાં આવે છે -નવર ચારિ છેલ્લાશો” પરંતુ વિશેષ કેવળ એટલુ જ છે કે-માદરપૃથ્વીકાયક જીવાને ચાર લેશ્યાઓ એટલે કે~~~ કૃષ્ણ, લેશ્યા ૧, નીલ લેશ્યા ૨, કપાત લેશ્યા ૩, અને તેને લેશ્યા ૪. આ ચાર લેફ્યાએ હોય છે. તે અહિયા તેજો લેશ્યા કેવી રીતે થાય છે ? આ રીતની શકા કરવી નહી. કેમકે બ્યન્તર વિગેરે દેવા તથા ઈશાનદેવ લેાક સુધીના દેવ, ભવન, વિમાન વગેરેમાં-અતિમૂછ વશાત્ ચવીને પોતાનાજ રત્નકુંડલ વિગેરેમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. જેવી લેશ્યામાં જીવ મરે છે, એવી લેશ્યા વાળામાં તે ઉપન્ન થાય છે. નસ્સે મર્ તહેણે સવવન' આ પ્રમાણે સિદ્ધાંતકારનું કથન છે. રત્નકુડલ વિગેરે પૃથ્વીરૂપ છે. તેથી કાંઈક કાલસુધી અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યાવાળા પણ હોય છે. આ રીતે ખાદર પૃથ્વીકાયિકાને ચારલેશ્યા હાય છે, તેમ કહેવામાં આવ્યુ છે. અવસેલું નન્હા સુદુમપુઢાડ્યા' આ લેફ્યા સંબંધી કથન સિવાયનું ખાકીનું ઈન્દ્રિય સમુદ્ઘાતથી લઇને ઉપયાગના કથન સુધીના સત્તર ૧૭ દ્વારાનુ` કથન સૂક્ષ્મ પૃથ્વી કાયિકૈાની જેમ છે તેમ સમજવું અઢારમ્' આહારદ્વાર છે. જેમકેદારો નાવ નિયમાં જીવાભિગમસૂત્ર ૪૩
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy