________________
આ બધા જલચર સંમૂછિમ પંચેન્દ્રિય તિયાનિક જીવેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના નામના પહેલા પદમાં સવિસ્તર આપેલ છે જે પ્રજ્ઞા પના સૂત્રને પાઠ સંસ્કૃત ટીકામાં આપે છે, તે તેમાંથી સમજી લેવું.
“જે ઘાવને આ પ્રકારના બીજા પણ જે જલચર જીવે છે, “તે સમાગો સુવિદા g=નરા' આ બધા મત્સ્ય વિગેરે જલચર સંક્ષેપથી બે પ્રકારના હોય છે. “સં ગદા' તે બે પ્રકારો આ પ્રમાણે છે.-- “જ્ઞત્તા જ બન્નત્તા ” એક પર્યાપ્તક અને બીજો અ૫યોસક.
હવે જલચર સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યાનિકે ના શરીર વિગેરે દ્વારોનું કથન કરવામાં આવે છે –“સેસિ i મરે ! નવાઈ વરૂ સરી પumar” હે ભગવન્ તે જલ ચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચેનિક જીવના કેટલા શરીરો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમા ! તો શરીર gunત્તા” હે ગૌતમ! જલચરોના ત્રણ શરીરો કહેલા છે “હું કદ જે આ પ્રમાણે છે. “મોrfઢ, તેવા #ામg” દારિક, તેજસ, અને કાર્પણ “રાજા” આ જલચર જીવોના શરીરેની અવગાહના “ગરજે અંગુર્જર પ્રસંગમા” જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની કહી છે. અને “૩ારે ગોચરર '' ઉત્કૃષ્ટથી એક હજાર જન પ્રમાણની હોય છે. “વરંag” તેઓ સેવા સંહનનવાળા હોય છે. “
દંદિ ' તેઓના શરીર હંડક સંસ્થાનવાળા હોય છે. “ચારિ વાવ” તેઓને ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે હોય છે. “Hvorગો ચત્તાકર' તેઓને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. “સેearો પંચ” તેઓને કૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, અને પદ્મ બે પાંચ પ્રકારની વેશ્યાઓ હોય છે.
હુંકા ઉત્ત” તેઓને પાંચ ઈદ્રિયો હોય છે. સ્પર્શન, રસના, ઘાણ (નાક) નેત્ર, અને શ્રોત્ર. (કાન) એ પાંચ જ ઈદ્રિયો હોય છે. “સુધારા સિનિ' આ જલચર સંમૂવિંછમ જીવોને વેદના, કષાય, અને મારણાનિક આ ત્રણ સમુદ્દઘાતે હોય છે. ‘સની અસરની” તેઓ સંસી હોતા નથી પણ અસંજ્ઞી હોય છે. અસંજ્ઞી હોવાના કારણે તેઓનું સંમૂરિમ પાણું છેકેમકે સંમૂરિછમ જીવેને મન હોતું નથી. “ janકા' તેઓ બધા નપુંસક દિવાળા જ હોય છે. તેઓ સ્ત્રીવેદવાળા અને પુરૂષ દિવાળા હોતા નથી. “qન્નત્તમ માન્ની પં' આ જલચર સંમૂછિમ જીવોને પાંચ પર્યાપ્તિયો અને પાંચ અપર્યાપ્તિ હોય છે. તેઓને મન પર્યાપ્તિને અભાવ હોય છે “રો રિટ્ટી’ આ જલચર સંમૂછિમ જીવ સમ્યગ્દષ્ટિ વાળા પણ હોય છે. અને મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે “aો રંણorr? તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ પ્રમાણે ના બે દશન હોય છે. “ ” મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ પ્રમાણેના બે જ્ઞાન તેમને હોય છે. રોગના તેમને મતિ અજ્ઞાન અને થતાજ્ઞાન એ રીતે બે અજ્ઞાન હોય છે. ‘સુવિશે નો' તેમને કાયયોગ અને વચનયોગ એ પ્રમાણેના બે પેગ હોય છે. વિ વવનો’ તેઓ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ પ્રમાણે ના બે ઉપ
જીવાભિગમસૂત્ર
૭૩