________________
જ ઉત્પન્ન થાય છે. “નવ સં મેલુ પરિસે’ પરંતુ સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થવાને નિષેધ છે. અર્થાત સંમૂછિએમાં નારક ઉત્પન્ન થતા નથી.
છે ઉદ્વર્તન-વનદ્વાર સમાપ્ત !! ગત્યાગતિકાર–“સુમા ફુગાનgar” તિર્યંચ અને મનુષ્યોમાં જ નારક જીવોની ઉત્પત્તી થાય છે તેથી તેઓ દ્વિગતિક-બે ગતિવાળા કહેવાય છે તથા આ નારક જ તિર્યંચ અને મનુષ્યમાંથી જ આવીને જન્મ ધારણ કરે છે તેથી તેઓ દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા કહેવાય છે. “ifeત્તા અiar guત્તા સમUTષણો” હે શ્રમણ ! આયુષ્યન્ ! પ્રત્યેક શરીર અસંખ્યાત કહેલા છે.
હવે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે “નેa” આ રીતે આ નારકના સંબંધમાં શરીર વિગેરે દ્વારના સંબંધમાં વિવેચન કર્યું છે. સૂઇ ૨૦ ||
સમૂર્છાિમ જલચરાદિ તિર્યક પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ નારકનું વર્ણન કરીને હવે સૂત્રકાર પંચેનિદ્રય તિર્યંચોના સંબંધમાં કથન કરે છે છે.-રે જિં તે ઉચિયિતિરિયasોપિયા” ઈત્યાદિ
ટીકાથ–બરે જ તે વરિતરિકaઝોળા" હે ભગવન પંચેન્દ્રિય તિર્યનું શું લક્ષણ છે.? અને તેના કેટલા ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –
ચંતિજિનોના સુવિદા guત્તા” હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જવ બે પ્રકારના કહેલા . છે “તે દા” તે બે પ્રકારે આ પ્રમાણે છે-“કુરિઝમચિંત્િરતિરિજનોના , જમવતિ ચિંદ્રિતિ#િgોળિયા ” સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યય પેનિક અને ગર્ભવ્યુત્કાન્તિક પંચેન્દ્રિય તિર્યાનિક. માતા પિતાના સંયોગ વિનાજ જે પ્રાણિની ઉત્પત્તી થાય છે, તે સંમૂચ્છિમ કહેવાય છે આ સંમૂચ્છિમથી જે જીવ ઉત્પન્ન થાય છે. તેઓ સંમૂર્ણિમ કહેવાય છે. એવા સંમૂરિષ્ઠમ જે પંચેન્દ્રિય તિય ચ નિકે છે. તેઓ સંમૂર્ણિમપંચેન્દ્રિયતિયંગ્યાનિક છે. તથા માતાપિતાના સંયેગથી જેમની ઉત્પત્તિ થાય છે, તેઓ ગર્ભવ્યુત્કાન્તિક કહેવાય છે જેઓ ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિયય નિક જીવે છે, તેઓ ગર્ભવ્યક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક કહેવાય છે.
જે દિ સં સંકુરિઝમifવિનિરિવાજોrળા” હે ભગવન સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યનિક જીવ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“HEરિઝમધરાત્તિજનોના ઉત્તરવહ guત્તા” હે ગૌતમ ! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ નિકજીવ ત્રણ પ્રકારના કહયા છે. “R ન’ તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે“ગઢવા, થ , દવા” જલચર, થલચર, અને ખેચર, જે જીવો પાણીમાં ચાલે છે. તેઓ જલચર કહેવાય છે. જેમ કે-માછલા વિગેરે સ્થલમાં એટલે કે જમીન પર જે જ ચાલે છે. તેઓ સ્થલચર કહેવાય છે જેમ કે -ગાય, ભેંસ વિગેરે, તથા આકાશમાં જે છો ચાલે છે. તેઓ ખેચર જીવો કહેવાય છે. જેમ કે–કબૂતર વિગેરે પક્ષી.
ૌતમસ્વામી પૂછે છે કે –“R fઉં તં ” હે ભગવન જલચર જી નાં શું લક્ષણે છે ? અને તેના ભેદે કેટલા કહેલા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “પંચવટા guળતા” હે ગૌતમ ! જલયર જીવે પાંચ પ્રકારના કહ્યા છે, “ Tદા' તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે. “મરછા, છમ, મારા, જાદા સુંદુમાર '
જીવાભિગમસૂત્ર
૭૧