SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ "गोयमा ! जम्मणं पडुच्च देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागऊणगं સોળ ઉત્તરિન વિમા” હે ગૌતમ ! અકર્મભૂમિજ મનુષ્ય સિયાની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્યથી દેશ ઉન-કંઈક ઓછી એક પલ્યોપમની કહેલ છે. પલ્યોપમમાં દેશનપણું તે આઠમા ભાગ આદિથી ન્યૂન થાય ત્યારે પણ આવી જાય છે. પરંતુ એવું ન્યૂન પણું અહિયાં વિવક્ષિત થયેલ નથી. એજ વાત ને પ્રગટ કરવા માટે કહે છે કે-“pfzરમણ માંગરૂમા ” તે ન્યૂન પાણું અહિંયાં પલ્યોપમના અસંખ્યાત મા ભાગરૂપ સમજવું. આ કથન હેમવત અને હૈરણ્યવત ક્ષેત્રની અપેક્ષાથી સમજવું. કેમકે–અહિયાં એટલા પ્રમાણની જ જઘન્ય સ્થિતિને સંભવ છે. “પુજારેvi તિરિન સ્ટિવનારું, તથા અકર્મ ભૂમિક મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ ૫૫મની કહી છે. આ સ્થિતિ દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું હi g” સંહરણકર્મભૂમિની સ્ત્રીને હરીને અકર્મભૂમિમાં લઈ જવાની – અપેક્ષાથી અકર્મભૂમિ જ મનુષ્ય શ્વિની ભવસ્થિતિ “ જmi સંતોમુહુર” જઘન્યથી તે એક અંતમુહૂર્તની છે, અને બyજોસેor" ઉત્કૃષ્ટથી રજા ઉદયશોરી” દેશના પૂર્વકેટિની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કર્મભૂમિ જ સ્ત્રી પણ જ્યારે અકર્મભૂમિમાં હરણ કરીને લાવવામાં આવે છે. ત્યારે આ અકર્મભૂમિક ક્ષેત્રના સંબંધમાં અકર્મભૂમિક રૂપથી વ્યવહાર થવા લાગે છે. લેક વ્યવહારમાં પણ એવું જ જોવામાં આવે છે કે-જ્યારે કઈ મનુષ્ય મગધવિગેરે દેશમાંથી સૌરાષ્ટ્રમાં જઈને રહેવા લાગે છે. તે લે કે તેને સૌરાષ્ટ્રને નાગરિક કહેવા લાગે છે. કર્મભૂમિમાંથી હરણ કરીને અકર્મભૂમિમાં લાવવામાં આવેલ કોઈ કઈ સ્ત્રી તો એક અંતમુહૂર્ત સુધી જ જીવતી રહે છે. તે પછી તે ત્યાંથી કર્મભૂમિમાં લઈ આવવામાં આવે છે. પછી તે ત્યાંથી ફરીથી પાછી હરણ કરીને લઈ આવવામાં આવે છે. તે એક કોટિપૂર્વની આયુષ્યવાળી તે પણ એક કટિપૂર્વ સુધી ત્યાં જીવતી રહે છે. આરીતે જઘન્યથી અકર્મભૂમિક સ્ત્રીની આયુ સંહરણની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી દેશના એક કટિપૂર્વની કહેવામાં આવી છે. તેમ સમજવું. શંકા–ભરત અને ઐરાવત ક્ષેત્ર પણ કર્મભૂમિમાં છે. અહિંયાં જ્યારે એકાન્ત સુષમા વિગેરે કાઈ હોય છે, ત્યારે ત્રણ પલ્યોપમ સુધી સંહરણ પણ થઈ શકે છે -તે પછી સંહરણની અપેક્ષાએ દેશનપૂર્વકેટિની સ્થિતિ તેઓની કેવી રીતે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે–એવી લાંબી સ્થિતિ કર્મભૂમિકાળ એટલા પ્રમાણને હોય છે. તેથી અહિયાં કહેવામાં આવી છે, “મવા પ્રાઇવર નામ પડ્યું હૈમવત, એરણ્યવત અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિની ભવસ્થિતિ જન્મની અપેક્ષાથી નઇ રેલૂ ઝિવમં વિમરણ અન્ના માળ ક” જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ઓછી એક પલ્યોપમની છે. અને જ “કોણેvi સ્ટિોરમ” ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમની તે. “રંદાળ ઘપુત્ર નgumi jતોમુત્ત કથાસે રેડૂUT પુરાવી, સંહરણની અપેક્ષાથી તેમની ભાવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકેટિની છે. “grવારમવાર કાશ્મભૂમિમgઉત્તરથી મને ! વરૂણં શરું કરું gurr” હે ભગવન ! જીવાભિગમસૂત્ર ૧૧૯
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy