________________
વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—“નોરમા ! રદઘોવા 84gaોવવાદેવરિતા” હે ગૌતમ ! સૌથી ઓછા અનુત્તપિપાતિકદેવ પુરૂષે છે. “saકરમદાવપુરાના સંકજકુorr'' અનુત્તરપપાતિક દેવપુરૂ કરતાં ઉપરના રૈવેયક દેવપુરૂષ સંખ્યાતગણી વધારે છે. “R રેવ નવ માપ વધે તેવપુfણા હઝTorr” એજ પ્રમાણે મધ્યમ ગ્રેવેયકથી લઈને પશ્ચાનુપૂવીથી આનતક૯૫ સુધીના દેવપુરૂષ પછી પછીનાં સંખ્યાતગણા વધારે હોય છે. જેમકે–ઉપરિતન ગ્રેવેયકદેવપુરૂષો કરતાં મધ્યમ રૈવેયક દેવપુરૂષ સંખ્યાલગણા વધારે હોય છે. મધ્યમ શૈવેયક દેવપુરૂષો કરતાં અધિસ્તન રૈવેયક દેવપુરૂષે સંખ્યાતગણું વધારે છે. અધસ્તન શૈવેયક દેવપુરૂષ કરતાં અમ્યુનકલ્પના દેવપુરૂષ સંખ્યાતગણું વધારે છે. અશ્રુતક૯પના દેવપુરૂષ કરતાં આરણક૯પના દેવપુરૂષ સંખ્યાતગણું વધારે છે. આરણક૯૫ના દેવપુરૂષ કરતાં પ્રાણુતકલપના દેવપુરૂષે સંખ્યાલગણા વધારે છે. પ્રાણતકલ્પના દેવપુરૂષ કરતાં આનતકલ્પના દેવપુરૂષો સંખ્યાતગણું વધારે છે.
હવે અસંખ્યાત ગુણવાળા દેવનું કથન કરવામાં આવે છે--અરે સત્તમ ઉઢવી ઉચાપુરા માણેકનપુur” આનતક૯૫ના દેવપુરૂ કરતાં અધ:સપ્તમી તમતમા નામની પૃથ્વીમાં નરયિક નપુંસકે અસંખ્યાતગણુ બધારે છે “ઝટ્ટિા પુદી ફનપુત્રા માંછેઝTr” સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં છઠ્ઠી પૃથ્વીના નરયિક નપુંસકો અસં.
ખ્યાતગણું વધારે છે. “દક્ષરે દેવપુરના હકનr” છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં સહસ્ત્રારકલ્પના દેવપુરૂષે અસંખ્યાતગણું વધારે છે “મનુ જાજે તેવા અલકનગુપ” સહસ્ત્રારક૯પના દેવપુરૂષકરતાં મહાશુક ક૯૫ના દેવપુરૂષે અસંખ્યાતગણ વધારે છે “પંચમાઘ પુરી થgT
” મહાશુક કલ્પના દેવપુરૂષકરતાં પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાતગણું વધારે છે. “દંત જે સેવા અલંણે નગુણા” પાંચમી પૃથ્વીના નરયિક નપુંસકો કરતાં લાન્તક કલ્પના દેવપુરૂષે અસંખ્યાત ગણા વધારે છે. “વાથી પુત્રવીર યાકુલ સહન કુળ” લાન્તક કલ્પના દેવ પુરૂષે કરતાં ચેથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણું વધારે છે. “જૈમહોપ જ રેવપુરા અહંન્નકુળ” ચેથી પૃથ્વીના નરયિક નપુંસકો કરતાં બ્રહ્મલેક કલપના દેવપુરૂષે અસંખ્યાત ગણા વધારે છે. “તચાપ જુદી રૂપાઉસના અહણે ગુજ” બ્રહ્મલેક કલપના દેવપુર કરતાં ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુસકે અસંખ્યાતગણું વધારે છે. “માધેિ છે
પુનિતા અસરગજુ” ત્રીજી પૃથ્વીના નારક નપુંસકે કરતાં મહેન્દ્રકલપના દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. “સમાજે તેવપુરા અલગ્નનુ” માહેન્દ્રકલ્પના દેવપુરૂષો કરતાં સનસ્કુમાર ક૯૫ના દેવપુરૂષે અસંખ્યોતગણુ વધારે છે. “રોચ્ચાપ ગુઢવા જોરથ orgવા TT” સનસ્કુમાર કલ્પના દેવપુરૂષ કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નરયિક નપુંસક અસંખ્યાત ગણા વધારે છે. “લાને જે રેવહુતિ અર્વકનગુ” બીજી
જીવાભિગમસૂત્ર
- ૧૮૬