________________
જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી ૪૯ ઓગણ પચાસ રાતદિવસની હોય છે. “ ” અવગાહના ઈદ્રિય. અને સ્થિતિદ્વારના કથન સિવાય બાકીના જે શરીર સંહનન વિગેરે દ્વારો છે. તે બધા બે ઇંદ્રિયવાળા ના કથન પ્રમાણે જ છે. આ તે ઈન્દ્રિય જીવે “ટુચા ફુગાવા” દ્વિગતિક અને જાગતિક હોય છે. કેમ કે–તેઓ આ પર્યાયમાંથી જ્યારે નીકળે છે, તે તિર્યંચગતિ અને મનુષ્યગતિ આ બેજ ગતિમાંથી આવેલ જીવ જ ઉત્પન્ન થાય છે તેથી તેમને પ્રયાગતિક કહેલો છે.
રિત્તા અaણે ના પત્તા” આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે આ પ્રમાણે તેને ઈદ્રિય જીવનું કથન કરીને હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરે છે. તેd તે ”િ આ રીતે તેઈન્દ્રિય જીનું આ નિરૂપણ કર્યું છે. - હવે ચૌદ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે કિ & વરિશ'' હે ભગવન ચૌઇદ્રિય જીવોનું શું લક્ષણ છે ? અને તેને કેટલા ભેદે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! “૨૩વિદ્યા અને વિરાં વળા ” ચૌઇન્દ્રિય છે અનેક પ્રકારના કહ્યા છે.–“રંગદા” તે આ પ્રમાણે છે. “અંધા, જુત્તિથા. નાવ નોમટા ”, અધિકા, પત્રિકા યાવત્ ગમય કડા અહિયાં યાવદથી પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયમાં કહેલેપાઠ સમજી લે કે જે પાઠ સંસ્કૃત ટકામાં આપવામાં આવેલ છે. અલ્પિકા, પત્રિકા, મક્ષિકા (માખી) મશક-મચ્છર વિગેરે ગોમેય કીટ સુધીના છે કે જે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા છે, તે બધા ચૌદ્રિય જી છે. તેમાં કેટલાક નામો ઘણાજ સ્પષ્ટ છે. અને કેટલાક નામે દેશ-વિદેશ થી સમજી લેવા. તથા આ પ્રમાણેના બીજા પણ જે જીવે છે, તે બધાજ ચૌઇન્દ્રિય જીવે છે. બધા ચૌઈન્દ્રિય જીવે –“મારો સુવિઠ્ઠ પvnત્તા” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. “સ દા” તે આ પ્રમાણે સમજવા “પન્નત્તના , મન્નત્તના ' પર્યાપ્તક અને અપર્યાપ્તક “ર્તિ it મને ગાવા જ સરીર guત્તા” હે ભગવન આ ચૌઈદ્રિય અને કેટલા શરીરો હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! તેઓને “તમાં સત્તા ઘરના?’ ત્રણ શરીરે હોય છે. “તેં જેવ” તે ત્રણ પ્રકાર–ઔદારિક શરીર, તેજસ અને કામણ એ પ્રમાણેના છે. અવગાહના દ્વારમાં તેના શરીરની અવગાહના જઘન્ય થી તે આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ચાર કોસ પ્રમાણની છે
રિયા ચારિ” તેઓની ઈદ્રિ પશન રસના, ઘાણ અને ચક્ષુ આ પ્રમાણે ચાર હોય છે. તે જ કારણથી તેઓનું નામ ચૌઈદ્રિય જીવ એ પ્રમાણેનું છે. | દર્શન દ્વારમાં–તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણેના બે દશને હોય છે. સ્થિતિઢારમાં “ર્ષિ પુરા જાસ” તેઓની સ્થિતિ જ ઘન્યથી એક અંતમહ.
ની હોય છે અને ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ છમાસની હોય છે. “સેવં ગદા સેરિયા નાવ સંe govar” આ પ્રમાણે શરીર, અવગાહના' ઈદ્રિય, દર્શન સ્થિતિ આકારે ના કથન સિવાય બીજા જે સંસ્થાન વિગેરે દ્વારો છે, તે બધા પ્રત્યેક શરીરી પિયત ઈદ્રિય જેના પ્રકરણમાં જે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે, એ જ પ્રમાણે આ ચૌઈદ્રિયોના પ્રકરણમાં પણ પ્રતિપાદન કરી લેવું. આ પ્રત્યેક શરીરી જી અસંખ્યાત હોય છે.
હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરતાં કહે છે કે –“સે નં ર ?” આ પ્રમાણે આ ચૌઈદ્રિય જીવોનું નિરૂપણ કર્યું છે. સૂ૦ ૧૯
જીવાભિગમસૂત્રા
૬૪