SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ નાવ સુનયા તિ અડ્યા પરિત્તા અસંÌના વત્ત્તત્તા' ચાવતું આ ખાદર અપ્કાયિક જીવ દ્વિગતિક—એ ગતિવાળા એટલે કે એ ગતિમાં જવાવાળા અને ‘ચત્તિ' ત્રણ ગતિમાંથી આવવાવાળા હૈાય છે. આ પ્રત્યેક શરીરી અસખ્યાત છે, ભાદર અપ્કાયિક પણામાંથી મરીને જીવ તિય ચ અને મનુષ્ચામાંજ ઉત્પન્ન થાય છે. તેથી તેમને દ્વિગતિક' એ ગતિવાળા કહેલા છે. તથા તિખેંચ, મનુષ્ય, અને દેવ આ ત્રણ ગતિમાંથી આવીને જીવ ખાદર અપ્લાયિક પણાથી ઉત્પન્ન થાય છે, તેથી તેને ત્યાગતિક' ત્રણ ગતિથી આવવા વાળા કહેલા છે. આ રીતે હે શ્રમણ આયુષ્મન્ ! આ ખાદર અપ્લાયિકાના સંબંધમાં કથન કર્યું છે. સે સ માણાદ્ય' આ પ્રમાણેના આ ખાદર અપ્લાયિકાના સંબંધનુ કથન જાણવું. સૂ॰ ૧૩ા પ્રત્યેક વનસ્પતિકાય જીવોં કે શરીરાદિદ્દારો કા નિરૂપણ અલ્કાયિકાનું કથન કરીને હવે સૂત્રકાર વનસ્પતિકાયિકાનું કથન કરે છે-ત્તે ત્તિ સં વળÆજાય” ઈત્યાદિ. ટીકા--હરિતકાય તૃણ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વિગેરેનુ નામ વનસ્પતિ છે. આ વનસ્પતીજ જે જીવા ના શરીર રૂપે હાય છે, તેનું નામ વનસ્પતિકાય છે. આ વનસ્પતિકાય જ વનસ્પતિકાયિક કહેવાય છે. આ વનસ્પતિકાયિક જીવા કેટલા પ્રકારના ભેદ-પ્રભેદ વાળા હાય છે ? આ પ્રમાણેના પ્રશ્ન ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર પ્રભુને પૂછવાથી તેના ઉત્તરમાં ભગવાન મહાવીર પ્રભુ કહે છે—વળક્ષાડ્યા, 'ત્રુવિદા નળસા’– હે ગૌતમ વનસ્પતિકાયિક જીવા બે પ્રકારના કહેવામાં આવેલા છે. તેં હા તે બે પ્રારા આ પ્રમાણે સમજવા-“દુમયળસાથી ય, વાયવળત્તાથા ચ” સૂક્ષ્મવનસ્પતિકાયિક અને માદરવનસ્પતિકાયિક જે વનસ્પતિ કાયિક જીવાને સૂક્ષ્મ નામ કર્માંના ઉદય હાય છે. તેઓ સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય છે. અને જે વનસ્પતિકાયિક જીવને આદર નામ કર્મના ઉદય થાય છે, તેઓ ખાદર વનસ્પતિક,યિક કહેવાય છે. આ સૂક્ષ્મ પણુ, અપપણુઅને બાદર ગુ-સ્થૂલપણું આર અને કપિત્થ-કેાંઠાની જેમ અપેક્ષા વાળું હાતુ નથી. પરંતુ સૂક્ષ્મત્વ અને બાદરત્વ નામકમને આધીન છે. “સે દિ તે સુન્નુમવળ(વાચા” હે ભગવન્ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવેાના કેટલા પ્રકારના ભેદો કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નુહુમવળલાયા દુવિજ્ઞા વળત્તા'' સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ એ પ્રકારના કહેલા છે. “તું નહ” તે આ પ્રમાણે છે. વ્રુષ્ણસગા ય અવગ્નતના ચ'' પર્યાપ્તક અને અપર્યાપ્તક“તદેવ” આ સૂક્ષ્મવનસ્પતિક જીવના જીવાભિગમસૂત્ર ૪૮
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy