SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે – “જોઇનr! સવોવાળો દાર રિવિવારથી હે ગૌતમ! સૌથી ઓછી ખેચર તિર્યનિકસ્ત્રિ છે, તેના કરતાં પઢfજવજોજિથી વણેલુurr” સ્થલચર તિર્યનિક સ્ત્રિ સંખ્યાત ગણિ છે. કેમ કે– ખેચર સ્ત્રિ કરતાં સ્થલચરત્રિ સ્વભાવથી જ વધારે પ્રમાણમાં હોય છે. “સ્ટયતિ#િafથી ગુurrો?” સ્થલચર ત્રિના કરતાં જલચર તિર્યનિક સ્ત્રિ સંખ્યાતગણી વધારે છે. કેમકે -લવણ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીને સદ્ભાવ મેટા પ્રમાણમાં હોય છે. બીજા બધા સમુદ્રો કરતાં સ્વયંભૂરમણ સમુદ્ર ઘણવિસ્તાર વાળે છે. તેથી સ્થલચર ક્ઝિકરતાં જલચરસ્ત્રિયે. સંખ્યાતગણી વધારે છે. પરા વે બીજા પ્રકારનાં જે અલ્પ બહ પાડ્યું છે. તેને પ્રગટ કરતાં સત્રકાર કહે છે કે – "एयासि णं भंते ! मणुस्सित्थीणं कम्मभूमियाणं अकम्मभूमियाणं अंतरदीवियाण य कयरा कयराहिंतो! અcq ઘા, વઘુયા વા, તુઢા વા, વિસાદિયા વા,” હે ભગવન જે આ કર્મભૂમીની મનુષ્ય સ્ત્રિય, અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિ, તથા અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિ છે, તેઓમાં કઈ શ્ચિયે, કઈ સ્ત્રિ કરતાં અ૫–ઓછી છે ? કઈ સ્ત્રિ કઈ સ્વિયે કરતાં વધારે છે ? કઈ સ્વિયે કઈ સ્ત્રિ ની બરાબર છે. અને કઈ સ્ત્રિયે કઈ સ્ત્રિયો કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે– “જો મા ! નવરોણાગો વ્રતરીવામગ્નમૂનિમણુરિસરણીવાળો” હે ગૌતમ કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ આત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકમંભુમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિ છે. કેમકે અંતરદ્વીપ ક્ષેત્ર બહઅ૫-નામ નાનું છે. તેથી તેમાં રહેવાવાળી સ્ત્રિયે પણ ઘણી અલપ છે. “દેવગુત્તર અવશ્વભૂમિમgત્તિથીગો રો વિ તરસ્યા કgrr” અંતરદ્વીપમાં રહેલ મનુષ્ય સ્જિ કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરૂની જે મનુષ્યસ્ત્રિયા છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતર દ્વીપ ની સ્ત્રિ કરતાં સંખ્યાત ગણી વધારે છે. “રિવારમવારમભૂમિળમકુરિસરથી રો વિ તુરા--હણે ગુજ” બન્ને ક્ષેત્રો સરખા પ્રમાણ વાળ હોવાથી હરિવર્ષ અને રમ્યકવર્ષ આ બને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિ પરસ્પર સમાન છે.–પરંતુ દેવકુરૂ અને ઉત્તરકુરૂ ની મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. કેમકે – દેવકુફ અને ઉત્તરકુરૂ કરતાં હરિવર્ષ અને રમકવર્ષ ક્ષેત્ર અત્યંત વિસ્તાર વાળું છે. સ્વસ્થાનમાં જે બનેમાં સમાન પણું પ્રગટ કર્યું છે, તે ક્ષેત્રના સમાનપણ ને લઈને કહેવામાં આવેલ છે. “મવયgrouTવાગwભૂમિમgરિસરથી રો વિ તુલ્હાસંણેHTTraો હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની જે મનુષ્ય સ્ત્રિ છે, તેઓ પરસ્પરમાં તુલ્ય એટલે કે સમાન પ્રમાણવાળી છે. પરતું હરિવર્ષ અને રમ્ય વર્ષ ની સ્ત્રિની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. જો કે હરિવર્ષ અને રમ્યકવર્ષ ક્ષેત્રોની અપેક્ષા થી હમવત ક્ષેત્ર અને ઐરણ્યવત ક્ષેત્ર આ બન્ને ક્ષેત્ર વિસ્તારમાં ઓછા છે. પરંતુ અહિયાં રહેવાવાળી સ્ત્રિયોની સ્થિતિ અલ્પ હોય છે. તેથી એવી સ્ત્રિયો ત્યાં વધારે હોય છે “ મ જવાસમભૂમિ મજુત્તિથીગો રો વિ તુજારો વડનગુના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર જીવાભિગમસૂત્ર ૧૩૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy