SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કાથી જુદા પ્રકારનુ હોય છે. જેમકે-“સીના સૂકું હ્રદ્ઘાવસંઢિયા’'બાદર તેજસ્કાયિકાનુ ં શરીર સૂચિકલાપ-સોઈના ભારા-ગુચ્છા નામના સંસ્થાન વાળુ હોય છે. આ સિવાય લેશ્યાદ્વાર, સ્થિતિદ્વાર, અને ઉપપાત (ઉત્પત્તી) દ્વારમાં પણ ભિન્નતા છે જેમકે-“તિનિ સેવા” આ ખાદર તેજસ્કાયિકાને કૃષ્ણ, નીલ, અને કાપાત એ ત્રણજ લેશ્યાએ હાય છે. “દિરે સરળ ગમતોમુદુત્ત હોસેળ તિમ્નિ રારંયિાફ” તેએની સ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂતની હાય છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિ દિવસની હાય છે. પરંતુ પૃથ્વીકાયિક જીવાની સ્થિતિ તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેવળ એક અંતર્મુહૂતની જ કહેલી છે. પરંતુ અહિયાં ઉત્કૃષ્ટ અશમાં ભેદ છે. ‘ત્તિલિમનુચ્છેદિંતો વવાશે” ખાદર તેજસ્કાયિકેશના ઉપપાત-ઉત્પત્તી તિયચ અને મનુષ્ય ગતિથી મરીને આવેલા જીવામાંથીજ હાય છે. “શ્વેત તેં રેવ” લેશ્યા દ્વાર સ્થિતિદ્વારના કથન સિવાયનું બધાજદ્વારાનું કથન ખાદર પૃથ્વીકાયિકાનું જે પ્રમાણે કથન કર્યું છે, તેજ પ્રમાણેનુ સમજવુ' આવા દુસ્થા” એક ગિતમાં જવાવાળા એટલે કે તેએ મરીને કેવળ એક તિય ચગતિમાં જ્વા વાળા હોય છે. મનુષ્ય ગતિમાં જતા નથી. કેમકે—“સમ્મિ દિનેબ” ઇત્યાદિ આગમનુ પહેલાં કહ્યુ છે. તેથી એ આગમવચન પ્રમાણે તે કોઈપણ એક તિયંચ ગતિમાં જાય છે. તેથી તેઓને એકગતિક કહેલા છે. હ્રયાગતિક-તેઓને એ ગતિથી આવનારા એ માટે કહ્યા છે કે—તેઓ તિયÖચ અને મનુષ્ય આ છે ગતિમાંથી આવેલા જીવે માંથી ઉત્પન્ન થાય છે, પત્તા અસંવેગ્ના પન્નત્તા' પ્રત્યેક શરીરી. અસંખ્યાત કહ્યા છે. “સે સં થા” આ પ્રમાણે બાદર તેજસ્કાયિકોનું નિરૂપણ કર્યું છે આ ખાદર તેજસ્કાયિકાના કથનની સમાપ્તિ થતાં જ સામાન્ય પણાથી તેજસ્કાયિકાનું કથન સમાસ થયું. ાસૂ॰ ૧૬૫ વચન તેજસ્કાયિકાનું કથન કરીને હવે સૂત્રકાર વાયુકાયિકાનું નિરૂપણ કરે છે.--સે િ ૐ વાકાચા'' ઈત્યાદિ. ટીકા-સે જ સઁવાડાવા” હે ભગવન્ આ વાયુાયિકાનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે‘વાણીયા સુવિદ્યા પળત્તા” હે ગૌતમ વાયુકાયિક જીવો એ પ્રકારના કહ્યા છે. તું નદ” તે એ પ્રકારે આ પ્રમાણે છે. “જીતુમ વાગવાથા ય વાયર વાકાડ્યા ' સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક અહિયાં પણ સૂક્ષ્મ પણુ' અને ખાદર પણું સૂક્ષ્મ અને બાદર નામક ને અધીન છે, તેમ સમજવુ, તેમાં “દુદુમ વાઙવાયા નહા સુદુમ તેજવાયા'' સૂક્ષ્મ વાયુકાયિકાનું વર્ણન સૂક્ષ્મ તેજસ્કાયિકાના કથન પ્રમાણે જ છે. તેથી સૂક્ષ્મ તેજસ્ફાયિકાના શરીર દ્વારથી લઈ ને ચ્યવનદ્વાર સુધીનું જે પ્રમાણે કથન કર્યું' છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મ વાયુકાયિકાના તે બધાજ દ્વારાનું કથન સમજવું. પરંતુ સરી પડêનિયા” તેનું શરીર પતાકા-ધ્વજાના આકાર જેવું હોય છે. તે આ કથન સિવાય બાકીનું સઘળું કથન સૂક્ષ્મ પૃથ્વીકાય જીવેાના કથન પ્રમાણે છે. તેએ “જ્ઞા હુઆ” આ જીવા એક ગતિવાળા હાય છે, કેમકે સૂક્ષ્મ વાયુકાયિકા માંથી નીકળેલા જીવો કેવળ એક તિય ગતિમાં જ જીવાભિગમસૂત્ર ૫૭
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy