SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અવગાહનાદ્વારમાં—પ્રોપરૢળા નોળ ઋતુહાસંલે માન” તેના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળનાં અસંખ્યાતમાં ભાગની હાય છે, અને ઉત્કૃષ્ટથી STપુરુર્ત્ત'' ગબૂત પૃથકૃત્વની હાય છે. એટલે કે એક ગબૂતથી લઇને નવ ગગૃત સુધીની હોય છે. સ્થિતિદ્વારમાં તેઓની સ્થિતિ Řળ વ્રતો મુર્ત્ત'' જઘન્યથી એક અંતર્મુહૂત ની હાય છે, અને રોમેન પુવારી” ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેાટીની હોય છે. “શૈલેવુ ટાળેલુ નદી ઉત્ત્તવા” આ રીતે શરીર, શીરાવગાહના અને સ્થિતિ આ દ્વારાના કથન શિવાય બધા જ દ્વારાનું કથન અહિયાં જે રીતે ગાઁજ ઉ૨:પરિસર્પના પ્રકરણમાં કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ-આ ગČજ ભુજપરિસપેર્યાંના સબંધમાં સમજી લેવુ' ઉર:પરિસર્યાં કરતાં આ ભુજપરિસના ઉદ્દનાદ્વારના કથનમાં જે જુદાઈ છે, તે આ પ્રમાણેની છે. નવર ફોર્બ્સ પુવૅ ગતિ” ભુજપરિો જ્યારે પોતાની પર્યાય છોડે છે, અને જ્યારે નારકામાં જાય છે, તા તેએ ખીજી જે શર્કરા પૃથ્વી છે, ત્યાંના નારકામાં જાય છે, તેથી આગળ જતા નથી. ઉર:પરિસ` તે પાંચમી પૃથ્વી સુધી જાય છે. આ રીતે આ બન્નેના કથનમાં કેવળ નરકગતિમાં જવાની ખખતમાં જુદા પણુ` કહેલ છે. બાકીનું તમામ કથન ઉર:પરિસના કથન પ્રમાણે જ છે, આ રીતે “સેતેં મુખ્યત્ સા વળત્ત' આ કથન સુધીનું આ પ્રકરણ ભુજપરિસના ભેદ પ્રભાદે સહિત કહેલ છે. “સેત્ત થયરા” આ પ્રમાણે સ્થલચર જીવાના ભેદો અને પ્રભેદો સહિતનું તેમના સંબધનુ આ પ્રકરણ સમાપ્ત થયું. શાસ્॰ ૨૪ા ગર્ભવ્યુત્ક્રાન્તિક ખેચર જીવોં કા નિરૂપણ ગČજ જલચરા અને સ્થલચરાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગજ ખેચરોનુ નિરૂપણ કરે છે.—આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે “સે દિ તં વચર'' ઇત્યાદિ. ટીકા-ને વિજ તં સ્વચા'' હે ભગવન્ ગČજ ખેચરાના શું લક્ષણા છે ? અને તેના ભેદો કેટલા કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં સમૂર્ચ્છિમ ખેચર જીવાના અતિદેશથી પ્રભુ કહે છે કે-“શ્ર્વથા ચરવિદા વળત્તા” હે ગૌતમ! ખેચરજીવા ચાર પ્રકારના કહેલા છે.--“તું નદા” જેમકે-“ચમ્મરઘી સદેવ મેટ્રો' ચર્મ પક્ષી વિ. પહેલાં સંભૂ િમ ખેંચરાના ચાર પ્રકાર અને તેના ભેદો પ્રગટ કર્યા છે, એજ પ્રમાણે ગભ જ ખેચરાના પણ ચાર પ્રકારના ભેદ્દા હાય છે તેમ સમજવું. આ ગજ ખેચર જ્ગ્યાના શરીર વિગેરે દ્વારાનુ વન, ગર્ભજ જલચર જીવાના જીવાભિગમસૂત્ર ૯૪
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy