________________
પ્રભા ]
નુબંધનરૂપણ
અંગીકાર કરવાં પ્રેમાં ગૌરવ છે, ચેતન છે.
ત્યાં સજાતીય ઘાં ચેતનને ક્રાઇ પણ પ્રકારના વાસ્તવ વિશેષવિના માટે બધાં શરીામાં એકજ
૧૧.
નિર્વિકલ્પસર ધિની પ્રાપ્તિદ્વારા સ્વસ્વરૂપમાં ચિત્તની સ્થિરતા થયે ત્રણ પ્રકારનાં દુ:ની ઐકાંતિક ( નિશ્ચય ) અને આત્યંતિક ( ફરીથી ન ઉત્પન્ન થાય તે ) નિવૃત્તિ તથા પરમાનંદની નિયપ્રાપ્તિ એ આ ગ્રંથનું પ્રયાન ( કુલ છે. આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિવિક એ ત્રણ પ્રકારનાં દુઃખ કિવા તાપ કહેવાય છે. આત્માની સાથે સંબંધ રાખનાર સ્કૂલ તથા સૂક્ષ્મશરીરને થતાં દુઃખા જેવા । વરદ તથા દુધાદિ એ આધ્યાત્મિકદુ:ખ કહેવાય છે. પાતાના શરીરથી ભિન્ન તે દ્રષ્ટિએ પડે એવાં ભૂતાથી-સિંહ, વ્યાઘ્ર, સર્પ તે ચૌરાદિથી—જે પીડા થાય તે આધિભૌતિકદુ:ખ કહેવાય છે. પાતાના શરીરથી ભિન્ન ને દષ્ટિએ ન પડે એવાં પ્રાણીઓથી−યક્ષ, રાક્ષસ, ગ્રહ ને પ્રેતાદિકથી જે પીડા થાય તે આધિદૈવિકદુ:ખ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં દુ:ખાની નિશ્ર્ચયપૂર્વક આત્યંતિકનિવૃત્તિ આયુર્વેદ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર તથા મંત્રશાસ્ત્રરૂપ લૌકિક ઉપાયથી થતી નથી. વળી બધાં દુ:ખો પ્રાણીઓને બધા લૌકિક ઉપાયા કરવાનું સામર્થ્ય હાય ઍવા નિયમ નથી, તે જેને સામર્થ્ય હૈ,ય તેનું દુઃખ પણ અવશ્ય એ લૌકિ ઉપાયથી મટશે એવા નિયમ નથી, અને કદાય એક વેત્રા લોકિક `પાયથી તે દુ:ખતી નિવૃત્તિ થઇ તા તે દુ:ખ કરીને નહિજ ઉત્પ થાય એમ કહી શકાય નહિં. એવી રીતે લૌકિક ઉપાયથી ત્ર પ્રકારનાં દુ:ખાની ઐકાંતિક તથા આત્યંતિકનિવૃત્તિ થતી નથી, તે જ્યાંસુધી શરીર રહે ત્યાંસુધી ત્રણ પ્રકારનાં દુ:ખની આત્યંતિકનિવૃત્તિ થવી સંભવતી પણ નથી. તે શરીર પુણ્યપાપનું ફૂલ છે. તે પુણ્યપાપની નિવૃત્તિ થયા વિના શરીરની નિવૃત્તિ થાય નહિ, પ્રેમકે વર્તમાન શરીર પ્રારÜકર્મની સમાપ્તિએ દૂર થયા. છતાં પણુ પુણ્યપાપ ખીજું શરીર ઉત્પન્ન થશે, માટે પુણ્યપાપતી