________________
IF ;
શ્રીયેાગકૌસ્તુભ
[ચેથી
મૂકી શકે છે, તે ખીજા પ્રકારના મજ્જાતંતુઓની ક્રિયા ફસાં, રક્તશય અને પાશયઉપર એની મેળે થાય છે. જે માતંતુએ ર આપણા સંકલ્પની સત્તા છે તેમનામાં રહેલા વિદ્યુતે આખ; કાચ કે શ્વાસંદારા બહારકાઢી સંકલ્પાનુસાર બીજા પ્રાણીમાં તેને પ્રવેશ કરાવી શકાય છે, કિવા તેવડે ખીજા મનુષ્યાદિમાં રહેલા શુભાશુભ તત્ત્વનું આકર્ષણ કરી શકાય છે. આવી રીતે વિદ્યુતને-પ્રાણકક્ષાને-પ્રવેશ કરાવવાની તથા સારાંનરમાં તત્ત્વાનું ગ્રહણુ કરવાની વિદ્યાને પ્રાવિનિમય કહેવામાં આવે છે.
* *
શબ્દથી આમપાસના વાયુમાં તરંગ ઉત્પન્ન થાય છે એ વાત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એવા તરંગા સ્થુલશરીરનો અંતરના તથા અહારના વાયુમાં થાય છે. એ પ્રમાણે વારંવાર તરંગો થવાથી વાયુંનું ઘર્ષણ ચામ છે. એ ધર્ષણ લીધે પશુ વિદ્યુત ઉત્પન્ન થાય છે. યાવિધિ મંત્રજપથી પૂર્વોક્ત તે વાયુનું ધર્ષણ થઈ વિદ્યુત્ ઉપજે છે, તેને વિદ્યુત સ્થૂશરીરને અંતરના અમુક અમુક મજ્જાતંતુમેનું પાછુ કરે છે, અને તેદ્રારા યાગાબાસીને ચ્છિન્ન ક્ષની સિદ્ધિ થઈ આવે છે. પ્રાણાયામ કરવાથી પણ ત્રિદ્યુતની ઉત્પત્તિદ્વારા મજ્જાતંતુઓનું પોષણ થાય છે, અને નાખવ વૃદ્ધિ પ.મે છે. આ લેખમાં તે વિદ્યુત્તા પ્રાણકલાના નામથી કિવા પ્રાણતત્ત્વના નામથી વ્યવહાર કરાશે.
જમ લેહચુંબકમાંથી-અયકાત ણિમાંથી-લેને આકર્ષણ કરનારા પ્રવાહ સૌ બહાર વહન કર્યાં કરે છે, તેમ પ્રત્યેક પ્રાણપદાર્થમાંથી તપેતાની પ્રાણકક્ષાના પ્રવાહ નિરંતર પોતાની આસપાસ વહન કર્યા કરે છે. આમ ાત્રાથી દ્વેખીતુંજ છે કે પ્રત્યેક પ્રાણિપદાર્થ પેાતપાવાની સમીપમાં રહેનાર પ્રાણિપદાર્થની સાથે પોતપોતાની પ્રાણુકક્ષાના ખેલના પ્રમાણમાં તાતાના ગુણના અદલાબદલે કર્યો કરે છે. પ્રબલ શુભપ્રભુલાવાળા સજનના સહવાસથી દ્ધમાં સુધા અને દુષ્ટપ્રાણુ લાવાળા દુર્જનના સંદાથી મુદ્ધિમાં બગાડ