________________
શ્રીયાગકૌસ્તુભ
અર્ધવૃક્ષાસન એ આ આસનનેા અવાંતરભેદ છે. અંતે પગા ઢીંચણથી વાળ માથું ભૂમિથી ટેકાવી દ્યે મસ્તકે રહેવું તે અર્ધવૃક્ષાસન કહેવાય છે.
-૧૦૨
વામ ઊરુના મૂત્રમાં જમણા પગને રાખીને ઊભા રહેવું તે મતાંતરનું વૃક્ષાસન કહેવાય છે.
[ દી
૨૪ ચક્રાસન
એ હાથની આંગળીઓથી એ પગનાં અ ગળાંએ પકડીને સૂવું તે ચક્રાસન કહેવાય છે. આ આસનનું અન્ય નામ વર્તુલાસન પણ છે.
એ હાથ ને એ પગ તમે પણ કેટલાક ચક્રાસન કહે છે.
ભૂમિપર રાખી ઊંધી કમાન કરવી
૨૫ તાડાસન
એ હાથ ઊંચા કરીને પંન્ન તાડાસન ( તાલાસન ) કહેવાય છે. અધૃતાડાસન થાય છે. ખેશીને પણ રાખવાથી પણ તાડાસન થાય છે. આસનથી અલ વધે છે.
પહેાળા રાખીને ઊભા રહેવું તે એક એક હાથ ઊઁચા રાખવાથી હાથની ઉપર પ્રમાણે સ્થિતિ હાથેામાં તથ ઉદરમાં આ
૨૬ વામચતુર્થાંશપાદાસન
ડાબા પગની પિંડી ખાય તેવી રીતે જમણા પગને ના સરાવીને બેસવું તે વામચતુર્થાંશપાદાસન કહેવાય છે.
દક્ષિણચતુર્થાંશપાદાસન એ ઉપરના આસનના અન્યભેદ છે. જમણા પગની પિંડી દખાય એવી રીતે ડાબા પગના ના -ભરાવીને બેસવું તે દક્ષિણચતુર્થાંશપાદાસન કહેવાય છે. .