Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિ મે જોયા આ સૂત્રે જોતા પહેલી જ નજરે મહારાજશ્રીને સંસ્કૃત, અર્ધ માગધી, હિન્દી તથા ગુજરાતી ભાષાઓ ઉપરને અસાધારણ કાબુ જણાઈ આવે છે એક પણ ભાષા મહારાજશ્રીથી અજાણ નથી, આપણે જાણીએ છીએ કે એ સૂત્ર ઉચ્ચ અને પ્રથમ કોટિના છે તેની વસ્તુ ગભીર, વ્યાપક અને જીવનને તલસ્પર્શી છે આટલા ગહન અને સર્વગ્રાહ્ય સૂત્રોનું ભાષાન્તર પૂ ઘાસીલા રજી મહારાજ જેવા ઉચ્ચ કોટિના મુનિરાજને હાથે થાય છે તે આપણું અહોભાગ્ય છે, યત્રવાદ અને ભૌતિકવાદના આ જમાનામાં જ્યારે ધર્મભાવના ઓસરની જાય છે એવે વખતે આવા તત્વજ્ઞાન આધ્યાત્મિકતાથી ભરેલા સૂનું સરળ ભાષામાં ભાષાંતર દરેક જીજ્ઞાસુ, મુમુક્ષુ અને સાધકને માર્ગદર્શક થઈ પડે તેમ છે જૈન અને જનેતર વિદ્વાન અને સાધારણ માણસ, સાધુ અને શ્રાવક દરેકને સમજણ પડે તેવી સ્પષ્ટ, સરળ અને શુદ્ધ ભાષામાં સૂત્રે લખવામાં આવ્યા છે મહારાજશ્રીને જ્યારે જોઈએ ત્યારે તેમના આ કાર્યમાં સંકળાયેલા જોઈએ છીએ એ ઉપરથી, મુનિશ્રીના પરિશ્રમ અને ધગશની કલ્પના કરી શકાય છે તેમનું જીવન સૂત્રેમાં વણાઈ ગયુ છે
મુનિશ્રીના આ અસાધારણ કાર્યમાં પિતાના શિષ્યોને તથા પડિતોને સહકાર મળ્યો છે મને આશા છે કે જે દરેક મુમુક્ષુ આ પુસ્તકને પિતાના ઘરમા વસાવશે અને પોતાના જીવનને સાચા સુખને માર્ગે વાળશે તે મહારાજશ્રીએ ઉઠાવેલ શ્રમ સંપૂર્ણપણે સફળ થશે . ]
. રસિકલાલ કસ્તુરચદ ગાધી
એમ એ એલ એલ બી
ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટ (સૌરાષ્ટ્ર)
મુબઈ અને ઘાટકોપરમાં મળેલી સભાએ ભિનાસર કોન્ફરન્સ તથા
સાધુસ મેલનમા મોકલાવેલ ઠરાવ ** હાલ જે વખતે શ્રી શ્વેતાબર સ્થાનકવાસી જૈનસ ઘ માટે આગમ-- સંશોધન અને સ્વતંત્ર ટીકાવાળા શાસ્ત્રોદ્ધારની અતિ આવશ્યકતા છે એને જે મહાનુભાએ આ વાત દીર્ઘદ્રષ્ટિથી પહેલી પિતાના મગજમા લઈ તે પાર પાડવા મહેનત લઈ રહ્યા છે તેવા મુનિ મહારાજ પડિતરત્ન શ્રી ઘાસી લાલજી મહારાજ કે જેઓને સાદડી અધિવેશનમાં સર્વાનુમતે સાહિત્ય મંત્રી છે તેઓશ્રીની દેખરેખ નીચે આભા શ્વે સ્થા જેન શાસ્ત્રો ધાર સમિતિ જે એક મોટી વગવાળી કમિટી છે તેની મારફતે કામ થઈ રહ્યું છે જેને