________________
૩૦–ધમ રૂપી પ્યાલા—કાણ કેાના શત્રુ છે!
(સ્વામી રામતીર્થં-ગ્રંથ ચેાથા ઉપરથી )
આ પ્રતીત થતું હિંદુપણું, મુસલમાનપણું અને સાપણું, એ તે જૂદા જૂદા પ્યાલાના જેવુ છે, કે જે પ્યાલાવડે પવિત્ર વિશ્વપ્રેમરૂપી દૂધ પીવરાવવાના પ્રયત્ન વખતેાવખત થયા કરે છે. xx_x એવા પ્યાલા તે આગલા વખતના પણ અનેક આપણી આગળ પદ્મા છે; પરંતુ આપણે તે દૂધજ જોઇએ, જેનાથી હૃદયની જ્વાળા શાંત થાય એવું પીણુંજ અમને તે જલદી જલદી આપે !
X
×
X
X
અમારે તે અકબરદિલીની(હૃદયની વિશાળતાની જ જરૂરત છે. પછી તે ગમે તે પ્યાલામાં ભરીને પાએ! ચાહે તે! તે પ્યાલા નવા હાય કે જૂના, ચીતરેલા હાય કે સાદા અને સેનાને! હાય કે માટીના ! ખાલી ખાલાનીજ ઉપાસના કરવાથી તેા વિરેાધજ વધે છે. આ બધા પ્યાલા (સંપ્રદાય અને મતમતાંતરેા) તે! કેવળ મૂર્તિ એજ છે, જે સાચા મત પુરુષ એ બધી મૂર્તિ એમાંથી અમૂર્તસ્વરૂપ આત્મામાં પહેાંચી ગયા, તેને ધન્ય છે ! મિથ્યા નામરૂપમાંથી સત્યસ્વરૂપમાં પહેાંચી જવાતાંજ-સ્વાત્માન`દની પ્રાપ્તિ થતાંજ એ પ્યાલા એના
**
હાથમાંથી છૂટી ગયા, છુટી ગયા, ભાગી પડચો !
અમે તે। ધર્મગ્રંથમાંથી અંદરનું મગજ (તત્ત્વ) લઇએ છીએ અને શબ્દરૂપી હાડકાંને કૂતરાંની તરફ ફેંકી એ ીએ. કાઇ પણ ધર્મ કે સંપ્રદાયની સાથે તમને વિધિ હોય તે તેને કાપવાનું અર્થાત ખંડન કરવાનુ` કા` ન કરેા. સીધે માગ એજ છે કે, તમે તેમના હૃદય કરતાં તમારા હૃદયને વધારે વિશાળ-મહાન-અકબર બનાવે. તમારી પ્રેમભક્તિને એના પ્રેમ કરતાં વધારી દે; તમારી માનવપ્રીતિને એની પ્રીતિ કરતાં વિશેષ વિસ્તૃત કરેા; તમારા સાહસને ઉચ્ચતર બનાવા અને સત્યસ્વરૂપ (પરમેશ્વર) ઉપરના તમારા વિશ્વાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com