________________
૩૪-ગુમડાંવગેરે માટે કાળાસિંદૂરિયે મલમ
( ભાગ્યોદય'માંથી) સિંદૂર ચોખ્ખું શેર એક, મીડું તેલ શેર એક, મીણ પીળું તેલા ૨, કપૂર તેલા ૨, એ ચારે વસ્તુમાંથી સિંદૂર લોઢાની કઢાઈમાં નાખી ખૂબ ઘુંટવું. પછી તેમાં તેલ નાખી ચૂલા ઉપર મૂકવું; અને તે નીચે અગ્નિની ધીમી આંચ આપવી તથા એક જેસ આવે એટલે તાપ કાઢી નાખીને પંખાવતી પવન નાખો. ઉભરો બેસી ગયા પછી થોડું ઠંડું પાણી લઈને તેમાં બે-ચાર ટીપાં ઉકાળેલું સિંદૂર નાખી જેવું કે મલમ કઠણ અને કાળો થયો છે કે નહિ; ન થયો હોય તે એકાદ જેસ બીજે - પ.બરાબર થયા પછી મીણ જૂદું ગરમ કરીને તે મીણમાં તુરતજ કપૂર વાટીને નાખવું. તે બન્ને એક થયા પછી સિંદૂરની અંદર તે નાખવું; અને થોડી વારે તે ઉતારી નાખવું. આ મલમ કાળો પલાસ્તર થયા, પછી તેને ઠંડો પડવા દે. આ મલમની પટી કાનબલાઇ, ગુમડા, બદ, નાસુર, ચાંદી, ગરમીના ફોલ્લા અને બીજા ગમે તેવા જખમ થયા, હોય તો તેની ઉપર મારવાથી આરામ થાય છે. ૩૫–શિવાજી ન હતા તે સુન્નત હેત સબકી
| (કવિરાજ ભૂષણકૃત શિવાબાવની'માંથી) બારિધિ કે કુંભજ ઘન બનકે દાવાનલ, તરુણ તિમિર દૂકે કિરણ સમાજ હૈ; કંસકે કયા કામધેન કે કટકાલ, કેટલકે કાલિકા બિહંગમકે બાજ હૈ. ભૂખન ભનત જગજાલિમ સચીપતિ, પત્નશકે કુલકે પ્રબલ પક્ષિરાજ હૌ; રાવણકે રામ સહસ્ત્રબાહુકે પરસરામ,દિલીપતિદિગજકે સિંહ સિવરાજહે. છૂટત કમાનનકે તીર ગોલી બાનનકે, મુસકિલ હેત મુરચાન દૂકી ટમે; તાહીં સમ શિવરાજ હુકમ હલા કિ દાવા બાંધ પરહેલા બીરભટ જેટમે. ભૂખન ભગત તેરી હિમ્મત કૉલેગિન,કિંમત છતાં લગ હૈ જાકે ભટ બેટમે; તાવ મૂછન કંગૂરમે પાવકે દ,ધાવી દે છે, અરિમૂખ દે પરું કોકમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com