________________
18
શુભસંગ્રહ-ભાગ ૧ લા
ગુંદર કે કોઈ જાતના ર્ગની માટી નાખવી નહિ જોઇએ. શુદ્ધ કળાને ચુને-ભુકા થઈ ગયેÀા તદ્દન નકામેા માટીની પણ કિ`મતને! નહિ એવે। સકૂંત ભૂકા નહિ પણ–તાજો ભીજવી ચેાપડવે જોઇએ. ૪૯–એક પ્રકારના રંગની અનુપયાગિતા
(લેખક:-મેાહનલાલ માણેકલાલ ઝવેરી. ગુજરાતી” તા. ૨૩-૧૧-૨૪)
ડીસ્ટેમ્પર નામના એક પ્રકારને ર્ગ આવે છે. આમાં મોટે ભાગે યુના હાય છે અને ચીકાશવાળી ચીજ બદલ ઘણે ભાગે કૈસીન” (સૂકું દૂધ) મેળવેલુ હાય છે. આ દૂધને ગુણુ એવા છે કે, ચુના જેવી ચીજસાથે પાણી મેળવતાં તેમાં એ એગળીને ચીકાશ આપે. ટંકણખારમાં પણ ક્રેસીન” એગળી જાય છે. નકલી હાથીદાંત એનાજ બને છે અને છત્રીના ડાંડા, કૅાલર, ખટનેા, પાસા વગેરે હજા। ચીજો એમાંથી બનાવે છે. એ સેલ્યુલેાઈડની માફક સળગી ઉઠતા નથી. ગુજરાતમાં દૂધમાંથી.માખણ કાઢી લીધા પછી જે “સેપરેટ” ખેંચે છે તેને ફાડીને કેસીન જૂદું પાડી સૂકાવી વિલાયત ચઢાવાય છે અને ખાકી પાણી રહી જાય તેમાંથી લેટીક ઍસિડ અને અથવા ચામડાં કેળવનારને આપવામાં આવે અથવા ચુને મેળવીને કેલશ્યમ લેકટેટ ખનાવી ડૉક્ટરી દવામાં વપરાય. આ કેસીન સૂકાયું એટલે પાણીમાં તે ગમે તેટલે। વખત ઉકાળવાથી પણ આગળતું નથી, પણ ટંકણખાર (સેંકડે છ ભાગ) નાખવાથી ઓગળે છે અને ચીકણું લાહી જેવુ થાય છે. ચુના સાથે પણ એ એગળી જાય છે. આ સિદ્ધાંત ઉપરથી ચુને તાજે લઈ તેમાં કેસીન મેળવીને અને મનપસંદ ખુલ્લા રંગ મેળવીને તેમાં હવા ન જઈ શકે તેવા એરટાઈટ ડબા પેક કરી મૂકે છે; જે વાપરતી વખતે માત્ર પાણી મેળવીને લગાડી દેવાય. ચુને ચેાપડવાને બદલે ડીસ્ટેમ્પર વાપરીએ તા સારૂં' એમ કેટલાકનુ' માનવુ છે; પણ એ માત્ર શૈાભાનીજ દૃષ્ટિએ. સુના ઉખડી જાય અને ડીસ્ટેમ્પર ખડે નહિ, કપડે ધસાય નહિ, ક્રૂનીંચરને લાગે નહિ, ધાવાઈ ન જાય, એ એના ગુણ બતાવવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com