Book Title: Shubh Sangraha Part 01
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/035269/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3204 शुभसंग्रह-भाग पहेलो (ખાસ ઉપયાગી ૯૬ લેખા ) -^K>< સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ અને મુંબઇ ર મૂલ્ય ચાર આના એક રૂપીયાની પાંચ પ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ •eGभाग पहेलो ખાસ ઉપયોગી ૮૬ લેખો * * * * * * * * * * ** * - -- . . ^,^^^/ આવૃત્તિ ચેથી, પ્રત પ૩૦૦, કુલ પ્રત ૨૧૬૦૦,સં. ૧૯૮૪ सस्तुं साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશકઃ ભિક્ષુ અખંડાનંદ અમદાવાદ અને મુંબઈ-૨ મૂલ્ય વા, પાંચ પ્રતને ૧) - ~~~~ * ~ vn Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વાંચનારને સૂચના આ પુસ્તકમાંની જે જે હકીકતો તમને વ્યાજબી લાગે તે તે મુજબ વર્તવા કાળજી રાખશે, તો તેથી તમને લાભ જ થશે. આવાં પુસ્તકો વાંચ્યા પછી ઘરનાં તેમજ બહારનાં અન્ય સજજનેને તે વાંચવા આપશે, કે વાંચી સંભળાવશે; એટલી તમે લોકસેવા બજાવી–એમ સમજશે. આ “શુભસંગ્રહ”ના બીજા ભાગો પણ આવા ને આવા ખાસ ઉપયોગી લેખોથી ભરપૂર હોઈ તે દરેકનું કદ ૬ x ૧૦, તથા પાકાં પૂઠાં સાથે તેનું મૂલ્ય નીચે મુજબ છે – શુભસંગ્રહ-ભાગ બીજે–પૃષ્ઠ ૫૯૨ મૂલ્ય રા શુભસંગ્રહ-ભાગ ત્રીજે-, ૪૩૨ ... ૧૫ શુભસંગ્રહ-ભાગ ચેાથે-છપાય છે. તે ૧૯૮૫ના શિયાળામાં નીકળશે. શુભસંગ્રહ-વધુ ભાગો-દરે વર્ષે એકાદ નીકળશે. અમદાવાદ-સસ્તું સાહિત્ય મુદ્રણાલયમાં ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પહેલી આવૃત્તિ વખતે આ ગ્રંથની ચારેક હજાર પ્રત વિવિધ ગ્રંથમાળાનાં ગ્રાહકોને ૧૯૮૨ ના અધિક ચૈત્રના અધિક અંકતરીકે અપાઈ હતી. ઉપરાંત બીજી તેટલી પ્રત એક ઉદાર સજજન-કે જેમણે પિતાનાં નામઠામ આપવાની ના કહી હતી તેમના ખર્ચથી અન્ય સજજનેને પણ વિનામૂલ્ય અપાઈ હતી. એ ઉપરાંત ત્રણ હજાર પ્રત બીજી આવૃત્તિરૂપે ભેગાભેગી નીકળેલી, તે પણ તુરતમાં ખપી ગઈ. પુષ્કળ માગણી થવાથી ત્રીજી આવૃત્તિ પાંચ હજાર પ્રતરૂપે છપાઈ હતી. અને તે પણ ખપી જવાથી આ ચોથી આવૃત્તિ છપાઈ છે. આ પુસ્તકદ્વારા રજુ થયેલા ટુંકા, પરંતુ હિતાવહ લેખેની સાથે, તે તે લેખકોનાં નામ તેમજ જે માસિક, વર્તમાનપત્રો વગેરે ઉપરથી તે લેવાયેલાં, તેઓનાં પણ નામ બનતાંસુધી અપાયાં છે જ. આ સ્થળે તે તે તમામ લેખક તેમજ તેના સંપાદક અને પ્રકાશક મહાશોને સપ્રેમ આભાર માનીએ છીએ. આષાઢ-૧૯૮૪ ભિક્ષુ અખંડાનંદ शुद्धिपत्र પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૩ . ૧૦ ... વિદ્યાથીની .. .... વિદ્યાર્થીની ૯ ... ૧૬ . આભ આભા ૧૨૯ ... ૨૪ .... તૂટયાં ... .. ખૂટયાં ૧૫૫ .. ૨૪ ... પ્રાથના ... ... પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ग्रंथवांचनना फायदा यस्यास्ति सद्ग्रन्थविमर्शभाग्यं किं तस्य शुष्कैश्चपलाविनोदैः। અર્થાત–જેના ભાગ્યમાં સારા સારા ગ્રંથે વાંચવાવિચારવાના હોય તેના આગળ ચંચળ લક્ષ્મીના શુષ્ક વિનેદ શી ગણત્રીમાં છે? મહાત્મા ગાંધીજી લખે છે કે:-“પુસ્તકમાં હું ગુંથાયલો રહી શકતો તેથી મને બે માસ વધારે જેલ મળત તેપણ કાયર નહિ થાત; એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારે કરી શકવાથી હું ઉલટ વધારે સુખચેનામાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે; તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. ૪૪ એક પછી બીજું, એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર વિચાર પણ કરી શકશો.” સ્વ. પઢિયાર લખે છે કે “બંધુઓ ! સારાં પુસ્તક એટલે શું એ તમે જાણે છે ? સારાં પુસ્તકની કિંમત તમે સમજે છે? ભાઈ! હજી આપણે એ નથી સમજતા. જે સમજતા હોઈએ તે આપણું હાલત આવી ન હોય. મને તો લાગે છે કે, જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શેભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્રને લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સૂર્ય છે અને આપણા ઘરમાં આવી શકે એ તેને પ્રકાશ તે પુસ્તકે છે; જ્ઞાન એ સેનાની ખાણ છે, અને પુસ્તકે તે તેમાંથી બનાવેલા આપણને બંધબેસતા થાય તેવા દાગીના છે; જ્ઞાન એ મોટામાં મેરી કિંમતી નટે છે, અને પુસ્તકે તે આપણું રોજના ઉપયોગમાં આવી શકે એવા ચલણી સિક્કાઓ છે; જ્ઞાન વાયું છે, અને પુસ્તકો તે એ વાયુને ખેંચી લાવી ઠંડક આપનાર પંખાઓ છે. જ્ઞાન એ અગ્નિ છે અને પુસ્તકે તે એ અગ્નિથી પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે અને પુસ્તકે તે આપણને રહેવાલાયક મકાન છે; જ્ઞાન તે અનાજને ભંડાર છે, અને પુસ્તકે તે રોટલા છે; જ્ઞાનતે મેધ છે, અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે; અને જ્ઞાન તે સર્વશક્તિમાને પરમા મા છે, અને પુસ્તકો તે એનો રસ્તો દેખાડનાર પૂજનીય દેવો છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ उत्तम जीवनचरित्रोनो महिमा (અનેક અનુભવીએના ઉદ્ગાર) જીવનચરિત્ર એ એક પ્રકારનું દર્પણુ છે. જેમ અરીસામાં મનુષ્ય પોતાની મુખાકૃતિમાં ખાંપણ જુએ છે, ત્યારે તે ખાંપણુને કાઢી નાખવા અને ક્રાંતિમાં વધારા કરવામાટે પ્રયત્ન કરે છે; તેમ ચરિત્રરૂપી આરસીથી પેાતાના સ્વભાવમાં વળગેલાં ભૂષણુદૂષણુ-ગુણુદોષ તેના જોવામાં આવે છે અને તેમ થતાં દૂષણુના ક્ષય અને ભૂષણમાં વૃદ્ધિ કરવાને તે જાગ્રત થાય છે. વળી જે કામ ઉપદેશ અથવા ખેાધ કરવાથી નથી બનતું, તે કામ જીવનચરિત્ર સહેલાઇથી પાર પાડી શકે છે. અતિ શ્રમ લઈ વિદ્યા સા, દેશાટન કરેા, સ્વદેશહિતેચ્છુ થા, પ્રેમશૈા` દાખવા, એવા એવા ઉપદેશા મુખે અથા પુસ્તકારા કરવાથી જેવી અને જેટલી અસર થાય છે, તેના કરતાં એવા ગુણાથી અંકિત થઇ પ્રખ્યાતિમાં આવેલા મહાપુરુષાનાં ચિરત્ર વાંચી સમજવાથી અધિક અસર થાય છે. વાંચનારના સ્મરણસ્થાનમાં તેની આબાદ ઉ`ડી છાપ પડે છે અને પછી તે તેને અનુસરીને ઉત્તેજિત થઈને બહુ!ર પડે છે. '' "6 "" 66 ઉત્તમ ચિત્રા તેના વાચકને બતાવી આપે છે કે, એક સામાન્ય મનુષ્ય પશુ પેહાનું જીવન કેટલી હદસુધી ઉત્તમ બનાવી શકે તથા કેવાં ઉચ્ચ કાર્ય કરી શકે અને જગતમાં કેટલી બધી સારી અસરી ફેલાવી શકે.” ચરિત્રાના વાચનથી માપ. ચૈતન્ય સતેજ થાય છે, આપણી આશામાં જીવન આવે છે; આપણામાં નવું કાવત, હિંમત અને શ્રદ્દા આવે છે. આપણે આપણા ઉપર તેમજ બીજા ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, આપણામાં મહત્ત્વાકાંક્ષા જાગે છે, આપણે રૂડાં કાર્યામાં જોડાઇએ છીએ અને મોટાનાં કામેામાં તેમની સાથે હિસ્સેદાર થવાને ઉશ્કેરાઇએ છીએ. આ પ્રમાણે જીવનચરિત્રાના સહવાસમાં રહેવું, જીવવું અને તેમાંના દાખલાઓ જોઇને સ્ફૂર્તિમાન થવુ, એ તે તે ઉત્તમ આત્મામાના સમાગમમાં આવવા બરાબર અને ઉત્તમ મડળમાં સહવામ કરવા બરાબર છે. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગરમ ક્રમાંક વિષય પૃષ્ઠ | કમાંક વિષય પૃષાંક ૧ એ હિંદુઓ! તમે સાંભળો! ૧ | વહેલી પડાવે પાકે. . ૨૬ ૨ તમારાં બાળકો માટે ઉત્તમ | ૧૯ ચા-કોફીને વધુ ચિતાર ૩૨ શિક્ષણ ... ... ... ૨ ૨૦ ગામઠીવનસ્પતિઓનીહા ૩૪ ૩ સાગર ઓળંગવાનો સેતુ ૩ | ૨૧ હા એ શું ખોરાક છે? ૩૫ ૪ વટાળવાના ખ્રિસ્તીઓના | ૨૨ હા અને કૉફી ... ૩૫ પ્રયત્નો ... ... ... ૫ | ૨૩ ઠંડી કુલફી મલાઈ ! ૫ નવેલો અને કાલ્પનિક ગરમાગરમ હા કહી ! ૩૬ કથાઓ ... ... ... ૭ | ૨૪ “સેકેરીન” દેશનિકાલ! ૩૭ ૬ હસવું એટલે શું ? . ૮ | ૨૫ તમાકુના ભકતને ભયની ૭ જંજીરને ઝણકારે ! ... ૯ ચેતવણી ... ... ૩૮ ૮ ઉજળા જીવનની સાધના ૧૧ર૬ લક્ષ્મીને વાસ... ... ૪૩ ૯ પુરુષોને બે બેલ .. ૧૧ | ૨૭ દીકરીને પણ દીકરા ૧૦ મુડીવાદ અથવા મહેલા- 10 જેવીજ ગણે. ૪૪ તની ફીલસુફી... ... ૧૩ ર૮ ભાગ્યવિધાત્રી ... ... ૪૫ ૧૧ જીવજંતુઓની પ્રજા... ૧૩ ૨૯ ઘરેણાં પહેરાવી બા૧૨ ખેતીની ઉપજ અને કસ | ળકોનાં ખૂન કરા! ૪૬ ઘટવાનું કારણ .. ૧૪ ૩૦ ધર્મરૂપી પ્યાલા-કણું ૧૩ ચાલવાની આવશ્યકતા ૧૯ કોને છે ! ... ૪૮ ૧૪ હાળી શામાટે? ... ૨૦ ૩૧ સ્વપત્ની-વ્યભિચાર • ૪૯ ૧૫ આ તે મોટરગાડી કે ૩૨ ધૂમ્રપાન કરવાના ફાયદા! ૫૩ મેતગાડી ! ... ... ૨૨ ૩૩ બીડીના શોકીને સાવધાન ૫૪ ૧૬ નવું જગત ... ... ૨૪ ૩૪ ગુમડાં વગેરે માટે કાળો ૧૭ બાળલગ્ન ને ભારે લગ્નખર્ચ ૨૫ સિંદૂરિયે મલમ ' .. પપ ૧૮ ચાહ કરી ને કેકે, ૩૫ શિવાજી ન હતા તૌ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ oooo ક્રમાંક વિષય પૃષક કમાંક વિષય પૃષ્ઠક સુનત હેત સબકી ૫૫ | લેણુ ફેશન ... ... ૮૫ ૩૬ જુવાની માણવાની રીત ૫૭ : ૫૧ દેશી પેઇનકીલર ... ૮૬ ૩૭ શિવાજી–મુક્તિના યુગને પર વિછીના કેટલાક ઉપાય ૮૭ પિતા :- . ... ૫૮ ૫૩ ગુગળના ધૂપને મહિમા ૮૮ ૭ ૩૮ સાહિત્ય એટલે શું ? ૬૦ ૫૪ રાઈમીઠાની મહત્તા ... ૯૦ 2૩૯ પતિસ્તોત્ર •• ... ૬૧ ૫૫ કચકડાની વસ્તુઓ વાપ૦ ૪૦ નવવધૂને ૧૧ ઉપદેશ. ૬૨ રવામાં પાપ છે. ... ૯૬ ૪૧ સ્ત્રીને દરજજો અને | પ૬ લાકડાં બાળવાથી થતા માતાનો મહિમા ... ૬૭ | ફાયદા ... .. .... ૯૭ ૪૨ પરદેશી ખાંડ એટલે બ્ર- | પ૭ ગૌચર કે ગૌચરણ. ૧૦૧ છતાને ભંડાર ! • ૬૯ ૫૮ લાખાજુવાન સ્ત્રીઓનાંખૂન ૧૦૫ ૪૩ મૃત્યુનો મહિમા અથવા | ૫૯ બહેને! આ વાત ન મોહોકાણ ... ૭ર ૦િ ભૂલશો... ... ... ૧૦૬ ૪૪ શીતળાની રસીથી થતાં ૬૦ સ્ત્રીઓને સૂચના ... ૧૦૭ મરણો ... ... ... ૭૭ Y૬૧ મેખલા-પ્રયોગ .. ૧૦૮ ૪૫ રબરના રમકડાંથી લાગુ કર સત્યભામા અને દ્રૌપદી ૧૦૯ પડતું ઝેર ... ... ૭૯ ૨૩ સતીમાહાસ્ય ... ૧૧૧ ૪૬ આરોગ્યવિષેનાં છૂટક ૬૪ દૂધની ભૂકીની બનાવટ ૧૧૩ સ્મરણો... ... ... 9૯ | ૬૫ શક્તિની દવા ખાઈને ૪૭ ક્રોધથી માતાના ધાવણમાં | મરનારાઓ!... • ૧૧૪ ઉપજતું ઝેર ••• .. ૮૧ | ૬૬ દાદરને સહજ-મફત ૪૮ અને અને તેની વપરાશ | ઈલાજ ... • ૧૧૬ ના લાભ ... ... ૮૨ | ૬૭ મહાત્મા કબીર અને ૪૯ એક પ્રકારના રંગની અને ૦િ પાપીને પસ્તાવો ... ૧૧૭ નુપયોગિતા ... ... ૮૪ | ૬૮ મહર્ષિના અમર આત્માને ૫૦ સતે ચેપડવાની છવ- 0 વંદન છે ! ... ... ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ કમાંક વિષય પૃષ્ઠક | કમાંક વિષય પૃષાંક 6 ૬૯ સ્વામી વિવેકાનંદને એક ૮૩ જ્ઞાનચારિત્ર્યને વધાર મહામંત્ર .. .૧૧૯ | O નારાં વચનામૃત . ૧૫૬ ૭૦ મૃત્યુલોકનું અમૃત છાશ ૧૨૦ | ૮૪ આંખની સંભાળ-કેવી ૭ી કિંમત અંગ્રેજીની કે | | રીતે વાંચવું? ... ૧૬૩ શાની ગણાય? . ૧૨૩ | ૮૫ નિર્જનતાને આરે... ૧૬૪ - ૭૨ “આગળ ધસો” માંથી | ૮૬ પ્રાતઃકાળની શાંતિ સેનેરી વચને ... ૧૨૩ | ૭ રોજ વહેલા ઉઠે ... ૧૬૫ ૭૩ ક્યા જર્મન ભારત કા ૮૭ સ્ત્રી જાતિના હદયને જરૂર ઉપનિવેશ થા? ... ૧૨૪ '૦ સમજજે, નહિ તે મોટા c૪ જરા નેપોલિયન તરફ | ગુન્હેગાર થશો. ... ૧૬૮ પણ જોશો?... .. ૧૨૪ | ૮૮ પાણી સ્વચ્છ કરવાના ૦ ૭૫ શરવીર પતિને મહા ૦ કેટલાક ઉપાય . ૧૭૧ સતીની ભેટ.. • ૧૨૫ ૮૯ રામનવમી રામજયંતિને ૭૬ એક કેળવણીકારને અ- ઉત્સવ... ... ... ૧૭૩. ભિલાષ ... • ૧૨૮ | ૯૦ ભારતીય સેવકે અને ૭૭ જીવતાજાગતા જોગીઓ ૧૨૯ આગેવાને! . ૧૭૫ ૭૮ સૌરાષ્ટ્રને સપૂત ... ૧૩૨ | ૯૧ શિવાજી કી પ્રતિજ્ઞા. ૧૭૬ ૭૯ કેટલીક ઘરાળુ બાબ- | ૯૨ હર હર મહાદેવ • ૧૭૭ તેનું જ્ઞાન ... ... ૧૩૪ ૯૩ આનંદસાગર બ્રહ્મની | ૮૦ કેટલીક ઘરધતુ દવાઓ ૧૩૬ { આરાધના! • • ૧૭૯ ૮૧ તુલસીમાહાસ્ય--ધર્મ ૯૪ સૌ છે એનું એ. ... ૧૮૦ અને આરોગ્ય ... ૧૪૮ | ૯૫ ગ્રહદેવીઓનું મંગળગીત ૧૮૧ ૮૨ જુવાનને પડકાર , ૧૫૪ ૯૬ કહાં હૈ વીર શેર શિવરાજ ૧૮૨ 0 0 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ tv - , * પરેડ, issues, aો. ૨. IS limit in III, દ. 1, **ill ; * ||" 4 IN * शुभसंग्रह-भाग १लो ૧–ઓ હિંદઓ! તમે સાંભળે. (મહાત્મા ગાંધીજીના ભાષણમાંથી–“સૌરાષ્ટ્રમાં તા. ૯-૮-૨૫) આપણી મનહર ધરતી ઉપર વસતી તમામ જાત અને કોમ વચ્ચે બંધુતા, એને હું હિંદુમુસ્લીમ એકતા કહું છું. એ બંધુતા આપણે હાથે બંધાવી શું અશક્ય છે ? એ કાર્યક્રમ શું અનિષ્ટ છે? પણ મેં તે એ વાતમાં હાથ ધોઈ નાખ્યા છે. મેં તે જાહેરાત કરી દીધી છે કે, આ દર્દની દવા કરનાર વૈદ્યતરીકે હું નાપાસ પડ્યો છું. હિંદુ અને ગર મુસલમાન કોઈ પણ મારી ઔષધિ સ્વીકારવાને તૈયાર નથી; એટલે આ વિષયનું નામમાત્ર લઈ હું ચૂપ થઈ જાઉં છું. હું એટલું જ કહેવા માગું છું કે, જે આપણું આ ભૂમિનો ઉદ્ધાર કરવાની આપણી ઇચ્છા હોય તો આપણે બન્નેએ એક થયેજ છૂટકો છે; અને આપણે લલાટે જે એવું જ લખાયું હોય કે, આપણે એકબીજાનાં લોહી વહેવડાવ્યાસિવાય ભેટવાનાજ નથી, તે તે હું કહું છું કે, એ લડાઈ કાલ થતી હોય તો આજે થાવ અને જલદી થાવ. જે આપણે એકબીજાનાં માથાંજ કાપવાં છે તે ચાલો, એ કામ મરદાનગીને શોભે તે પ્રમાણે આપણે કરીએ તે તો એકબીજાને માટે ખેટાં આંસુ પાડવાનાં છેડી દઇએ, એકબીજાની સહાનુભૂતિ માગવાનું છોડી દઈએ. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ૧ લે અને અસ્પૃશ્યતાના શાપમાંથી હિંદુનો છૂટકારે કરો એ શું અનંતકાળ ચાલે એ અગર તે અશક્ય કાર્યક્રમ છે ? હિંદુના એ સુંદર વદન ઉપર જ્યાં સુધી અસ્પૃશ્યતાનું કલંક ચોંટયું છે, ત્યાંસુધી સ્વરાજપ્રાપ્તિ એ છેક જ અશક્ય વસ્તુ છે, એમ હું દાંડી પીટીને કહું છું. કદાચ ડાઉનીંગ સ્ટ્રીટથી સ્વરાજની ભેટનું પાર્સલ હિંદુસ્તાનમાં આવી પહોંચે, પણ જ્યાં સુધી આ શાપનું નિવારણ નથી થયું, ત્યાં સુધી એ ભેટ એ ઝેર છે. અસ્પૃશ્યતાનિવારણના પછીનાં પગલાં શાં છે ? એ સનાતની હિંદુઓ ! તમારાજ એક સનાતની હિંદુના મોઢાના આ શબ્દો સાંભળો. અસ્પૃશ્યની સાથે ખાવાપીવાને વહેવાર રાખવાનું હું નથી કહેતો. અસ્પૃશ્યોની સાથે બેટાબેટીને વહેવાર કરવાનું હું નથી કહેતે; પણ એટલું જ કહું છું કે, તમારી સેવા એ ઉઠાવે તો તમે પણ એને તમારી નજીક રાખે. એને તમારાથી અસ્પૃશ્ય ન રાખે. ધર્મને નામે વર્ષો થયાં આપણે એને બેડીમાં રાખ્યા છે અને આપણી એ સેવા ઉઠાવે છે. સેવા કરનારને એ અધિકાર છે કે, એને આપણે આપણાથી અસ્પૃશ્ય ન બનાવીએ. કલકત્તાના એ હિંદુઓ ! તમે સાંભળો ! હિંદુધર્મ આજે તળાઈ રહ્યો છે અને તમે અસ્પૃશ્યોને ઉદ્ધાર નહિ કરે તે એનું છાબડું બેસી જવાનું છે. ૨–તમારાં બાળકો માટે ઉત્તમ શિક્ષણ જાપાનમાં નિશાળે ભણતા પ્રત્યેક બાળક સાથે નીચલા ભાવની વાતચીત શિક્ષક અને વિદ્યાથીઓ વચ્ચે એકાદ વખત પણ થાય છેજ. શિક્ષકઃ-તું આવડો મટે શાથી થયો ? વિદ્યાથી -ખેરાક ખાવાથી. શિક્ષકએ ખેરાક ક્યાંથી ઉત્પન્ન થયો? વિદ્યાર્થી -આપણું દેશ-જાપાનની જમીનમાંથી. શિક્ષક-વાર,. ત્યારે તે તારું શરીર જાપાનની જ ભૂમિમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સાગર એળંગવાને સેતુ ઉત્પન્ન થયું છે અને એનાથીજ એનું પાલનપોષણ થાય છે. માતાપિતાવડે એ પેદા થયું છે તે પણ એ માતાપિતાની શક્તિ પણ જાપાનની બહારની તો નથી જેને ? વિદ્યાથી -નાજી. શિક્ષક ત્યારે તો જાપાનને–આપણું માતૃભૂમિને પૂરેપૂરો અધિકાર છે કે જ્યારે યોગ્ય લાગે ત્યારે તારું શરીર એના ઉપયોગને માટે લઈ લે ! વિદ્યાર્થી-જી હા, એ વખતે મારું કોઈ પણ બહાનું ચાલેજ નહિ. એટલીજ વાતચીતથી માતૃભૂમિ માટે પ્રાણસમર્પણ કરવાને ભાવ જાપાનીસ વિદ્યાથીની નસેનસમાં પ્રવેશ કરી જાય છે. ખરેખર ધન્ય છે એ નાનાં નાનાં બાળકોને કે જેમની બુદ્ધિમાં બચપણથી જ આવી મહત્ત્વની વાત ઠસાવવામાં આવે છે, ઠસી જાય છે અને આચરણમાં ઉતારવા માંડે છે! આપણા દેશમાં તે એક બાજુ વિદ્વાન પંડિતજી અને બીજી બાજુ આલિમ ફાજિલ મોલવી સાહેબ, શતાબ્દીઓ વીતી ગઈ તે પણ એટલું વ્યાવહારિક સત્ય નથી સમજ્યા કે આપણે હિંદુ અને મુસલમાન એકજ માતા(ભારત)નાં સંતાન છીએ અને એકજ માતાનું દૂધ (અન્ન) પીએ છીએ એટલા માટે સગા ભાઈએ જ છીએ, ૩–સાગર ઓળંગવાનો સેતુ (“નવયુગ”-શ્રી વસવાણુના લેખમાંથી) હિંદુસ્તાને ઘણુએ ગાઢ નિદ્રા લીધી છે; પણ આજે તે જાગે છે. એની આંખ જ્યારે ચેતનથી વિકસશે, એનું હૃદય જ્યારે આત્મજ્ઞાનથી ઝળહળશે ને એને જ્યારે સ્વરૂપનું આત્મભાન આવશે, ત્યારે સ્વરાજ એની હથેળીમાં હશે. આજે એની જાગૃતિમાં ઉણપ રહી છે; આજે હજી ગ્રામ્ય પ્રવેશ અધુરો રહ્યો છે. ગામેગામ રાષ્ટ્રને સંદેશ ફરી વળવો જોઈએ; ગામેગામ કુમારનાં સભ્યોએ રાવટીઓ નાખવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ vvvv શુભસંગ્રહ-ભાગ ૧ લા જોઈએ. એ કુમારની સેના બેલે તે પહેલાં વિચાર કરે. ભૂતકાળમાં હિંદની કયી દશા હતી અને આજે એની શી દશા થઈ છે, એ બધું ડેરા ઠકનારાઓએ જાણી લેવું જોઈએ. આજની અર્ધગતિનું મૂળકારણે તેમણે શોધવું જોઈએ. “સ્વદેશી'થી આપણી આઝાદીની લડતને કેવો ને કેટલો વેગ મળી શકે છે, એ દરેકે સમજી લેવાનું છે. સામ્રાજ્યવાદની છાતીમાં પ્રજાઓને ચૂસીને એકઠું કરેલું લોહી ધબકે છે. આપણે એક વખત આર્થિક શોષણને અટકાવી શકીએ તો સામ્રાજ્યવાદ આપણી આગળ પાંગળો થઈ પડે. નાના ગૃહઉદ્યોગના વિકાસમાં જનતાનો ઉદય છે ને એ વિકાસ હિંદુસ્તાનને બ્રિટિશ સામ્રાજ્યવાદનાં જડબામાંથી છોડાવે છે. આત્મજ્ઞાન આવશે ત્યારે શ્રદ્ધા જન્મશે. આજે હિંદમાં તે ભયની ધ્રુજારી ચાલી રહી છે. એક અધિકારી પણ ગામડીઆઓને થથરાવે છે; એક પોલીસ પણ ગામડીઆઓને થથરાવે છે; એક પિોલીસ પણ પટેલને દબડાવે છે અને માંડ માંડ જીવન ખેંચતા ખેડુતને ત્રાસથી પોતાની મજારીમાંથી ભાગ આપવો પડે છે. આજે એકે એક ખાતામાં લાંચની ભ્રષ્ટતા પેઠી છે. લોકોમાં હિંમત નથી કે તેઓ લાંચરૂશ્વત આપવાની ના ભણું શકે. જોકે તે પોલીસને-અધિકારીઓને સર્વશક્તિમાન લેખે છે; અને આ બીકને લીધે તેઓ દીનને મારે છે. યુવકોએ તે વીરતાને સંદેશ આપવાને છે ને ભીરુતાને ભગાડવાની છે. શ્રી રામચંદ્રજી કહે છે કે, જનની ને જન્મભૂમિ તે સ્વર્ગથીએ ગરવાં છે. ઋષિસંતાનને જન્મ દેનારી હિંદની પુણ્યભૂમિ શું જગદગુરુ નહિ બની શકે ? હિંદમાં શ્રદ્ધા મૂકે, એના ભાવિમાં વિશ્વાસ રાખો. જેટલી શ્રદ્ધા હશે તેટલી વીરતા હશે. જે જ્ઞાનમાં પારકાની નિષ્કાળજી છે, તે જ્ઞાનમાં ભીતિની ભીંતે છે ને તેથી તમારા અંતરમાં પ્રેમ રાખજે, ધિકકાર રાખજે મા ! વીર હનુમાનને હિંદ તો અભણ લેખે છે. તેણે પુસ્તકો નથી વાંચ્યાં, પણ એનામાં જ્ઞાનપ્રકાશ હત ને શ્રદ્ધાત હતી. એણે સાગર ઓળંગે, ત્યારે એનામાં ભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વટાળવાના ખ્રિસ્તીઓના પ્રયત્ન નહાતા. એણે તાશ્રદ્ધાના ચેતનબળથી સેતુ બાંધ્યા, પત્થરે પત્થરે એણે રામનામની આસ્થા ઉતારી અને રામલક્ષ્મણની એલડીએલકામાં લશ્કર દેર્યું, ત્યારે આ સાગરને આપણે કાં ન એળંગીએ ? કાં હનુમાનની શ્રદ્ધાથી સેતુ ન બાંધીએ ? અને ખાંધીશું ત્યારે સ્વરાજ આપણું છે. ૪–વટાળવાના ખ્રિસ્તીઓના પ્રયત્ના (દૈનિક “હિંદુસ્થાન”માંથી ) વરતેજથી ભાઈ મૂળચંદ પારેખ નીચે પ્રમાણે લખી જણાવે છેઃહિ ંદુસ્થાનની વસ્તીનેા લગભગ પાંચમેા ભાગ એટલે છ કરોડ મનુષ્યા અસ્પૃશ્ય ગણાય છે. આમાંનેા માટેા ભાગ દક્ષિણ હિંદુસ્થાનમાં છે. ઉચ્ચ જ્ઞાતિના બધુ તેમનેા સ્પર્શ કરતા નથી, સ્પ કરવામાં પાપ માને છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ દૃશ્ય અસહ્ય લાગવાથી તેઓશ્રીએ અયોદ્ધારનું કામ હાથ ધર્યું. આ કાને સનાતનીઓએ વખાડી કાઢયું તેથી તેઓ પૂ॰ ગાંધીજીની વિરુદ્ધ વન કરવા લાગ્યા. પરિણામે ખ્રિસ્તી મીશનરીએ, જે હિંદુધર્મ પાળતા અંત્યજોને ખ્રિસ્તી બનાવવાનું કામ કરતા હતા તે પગભર થયા. ખ્રિસ્તી મીશનરીઓના પ્રયત્ના મીશનરીઓએ ક્રાઈસ્ટના નામે છ કરાડ અસ્પૃસ્યાની ઉન્નતિ કરવાનું જાહેર કરી તે કામ આજે ધણાં વ થયાં હાથ ધર્યું છે. પૈસાની મદદ તેમને ચૂરેાપ-અમેરિકામાંથી થાકબંધ મળે છે; કારણ કે પેાતાના ધમમાં એક પણ માણસની વૃદ્ધિ થાય તેમાં પુણ્ય મનાય છે, તેથી આ પુણ્યના કામમાં પૂરતી મદદ વિલાયતની સરકાર તથા ત્યાંની પ્રજા કરે છે. બે દિવસ પહેલાંજ નવસારીના મીશન ખાતાને અમેરિકાથી પાંચ હજાર ડૉલર(લગભગ સાળ હાર રૂપિયા)ના કૈંક આ કાર્યના પ્રચામાટે મળ્યાનું સાંભળ્યું છે. મદ્રાસ ઇલાકામાં એક મીશનરી સંસ્થા છે, કે જેમાં ૧,૨૦,૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ * - - - - - - શુભસંગ્રહ-ભાગ ૧ લે ખ્રિસ્તી થઈ ગયેલા અસ્પૃશ્યો છે. આ સંસ્થા તરફથી ૧૦૦૦ પ્રાથમિક શાળાઓ, તેર આશ્રમો, બે હાઈસ્કૂલો અને એક કૅલેજ ચલાવવામાં આવે છે; એકંદર ૨૪૦૦૦ ખ્રિસ્તી થયેલા અસ્પૃશ્યોને કેળવણી આપે છે. દર વર્ષે ૧૨૦૦૦ નવા અસ્પૃશ્યોને ખ્રિસ્તી બનાવે છે. આ સંસ્થામાં મોટે ભાગે બધા ખ્રિસ્તી થઈ ગયેલા અસ્પૃશ્યોજ કામ કરે છે. તેમાં ૮૦ અસ્પૃશ્ય ખ્રિસ્તી પાદરીઓ છે, જે બીજા અસ્પૃશ્યોને વટાળવાનું કામ કરે છે. ઉપરની હકીકત તે માત્ર મદ્રાસ ઇલાકાની એકજ સંસ્થાની છે. આવી રીતે બીજી પણ અનેક સંસ્થાઓ મુંબઈ ઈલાકામાં, બંગાળામાં, પંજાબમાં વગેરે સ્થળે કામ કરતી હશે. સનાતનીઓએ ચેતવાની જરૂર છે. આવી રીતે એક જ પ્રાંતમાં દર વર્ષે આપણા ૧૨૦૦૦ હિંદુભાઈએ-એકજ પિતાના પુત્ર–આપણાજ વર્તનથી ખ્રિસ્તી થઈ જાય છે! હિંદુસ્થાન આખામાં તે લાખોની સંખ્યાને વટલાવતા હશે; ત્યારે હજુ પણ શું સનાતનીઓ અસ્પૃશ્યોનો વિરોધ કરી આ હલકી ગણાતી કોમની ઉન્નતિને માટે કાંઈ પ્રયત્ન નહિ કરે ? શાળા અને આશ્રમની જરૂર અસ્પૃશ્યોના ઉદ્ધારમાટે આપણી દિલસોજી ન હોવાથી અને આપણે તેમને હડધૂત કરતા હોવાથી તેઓ મીશનરીઓની નિશાળો અને આશ્રમમાં દાખલ થઈ ખ્રિસ્તી થઈ જાય છે. આપણે આપણું રામ અને કૃષ્ણને ભજનાર ભાઈઓને બીજા ધર્મમાં વટલાતા અટકાવવા હેય તે સનાતનીઓ તેમજ દરેક ચુસ્ત હિંદુની ફરજ છે કે, તેઓએ અંત્યજશાળા તથા આશ્રમો સ્થાપવા અને તેવી સંસ્થાઓ હોય તેને પૂરતી મદદ આપવી કે જેથી તે સંસ્થામાં અસ્પૃશ્યો કેળવણું લઈ ખ્રિસ્તી નિશાળો અને આશ્રમમાં જતા અટકે અને હિંદુ ધર્મ પાળી શકે. સ્વધર્મરક્ષા અને સ્વરાજ્ય સનાતનીઓના અંત્યજ પ્રત્યેના વિરુદ્ધ વર્તનને લીધે હિંદુધર્મની રક્ષા થવાને બદલે ધર્મને ક્ષય થતું જાય છે. આ અંત્યજ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જેલ અને કટ કામ છોડી નેવેલે અને કાલ્પનિક કથાઓ ૭ હિંદુધર્મ છોડી ખ્રિસ્તી કે મુસલમાનધમ થઈ જાય છે, તે પછી આપણે સાથે તેઓ છૂટથી હળી મળી શકે છે. સારી કેળવણુ પામેલા આવા વટલેલા અંત્યજ ભાઈએ તો આપણી ઉપર અમલદાર પણ થઈ આવે છે અને શેઠાઈ ભોગવે છે, જે આપણે મૂંગે મોઢે સહન કરીએ છીએ. હિંદુ ધર્મ છોડવાની ફરજ આપણે તેને આપણું પિતાના વર્તનથી જ પાડીએ છીએ. આડકતરી રીતે આપણે આપણા પિતાના ધર્મને ક્ષય કરીએ છીએ. આપણે સ્વરાજની વાત કરીએ છીએ, પરંતુ આ મીશનરીએ અંત્યજની સેવા કરી તેને પિતાના કરી તેઓને એવી રીતે તૈયાર કરે છે અને સરકાર પાસે કહેવરાવે છે કે, અમારે સરકારનું રાજ્ય જોઈએ છીએ, હિંદુઓનું રાજ્ય અમારે નથી જોઈતું. આને સાક્ષાત દાખલો પ્રિન્સની હિંદુસ્તાનની મુલાકાત વખતે જ્યારે તેમની મુલાકાતને બધાએ બહિષ્કાર કર્યો હતો ત્યારે મીશનરીઓએ અસ્પૃશ્યોની એક કોન્ફરન્સ દિલ્હીમાં તે સમયે બેલાવી, જ્યાં ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) અસ્પૃશ્યોને એકઠા કર્યો અને પ્રિન્સને ઉપર મુજબ સંદેશ અપાવ્યો. આવી રીતે આપણું ધર્મનું છેદન ઉઘાડી રીતે થયા કરે છે; આપણે સવેળા ચેતવાની જરૂર છે. અંત્યજોના સ્પર્શ માટે વાંધો હોયજ નહિ, છતાં કોઈને વાંધે હોય તો તેઓ પણ અત્યંજોદ્ધારના કામમાં તન, મન અને ધનની મદદ કરી શકે છે, પછી સ્નાન કરી દેહશુદ્ધિ કરી શકે છે. અંત્યજવિરુદ્ધની ચળવળથી નક્કી હિંદુધર્મને ક્ષય થતો જાય છે અને થતો જશે. તે થતું અટકાવવું તે દરેકે દરેક હિંદુની ફરજ છે. ૫–નોવેલો અને કાલ્પનિક કથાઓ (લેખક-મણિલાલ ચુનીલાલ ભટ્ટ; “ગુજરાતી” તા. ૨૧-૫-૨૬) હાલમાં નેવેલો અને કાલ્પનિક કથાઓનું વાચન અધિક પ્રમાણ માં નજરે પડે છે અને તે વિશેષ પ્રમાણમાં છોકરાઓ અને યુવાનોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ८ શુભસ ગ્રહ-ભાગ ૧ લા જોવામાં આવે છે. કેટલાક ગ્રંથકર્તૃત્વપદાભિલાષી તેમજ અન્ય જને વેલા અને કલ્પિત વાર્તાએ બહાર પાડે છે; અને તેને મેટા સમુદાય મદન અને શ્રીવિષયક વસ્તુથી ભરેલા હેાય છે. એવા વાચનથી કેટલાક અવિચારી યુવાના અને છેકરાએ પેાતાનું શ્રેય નહિ સમજી અનીતિના ગમાં ઉતરી પડી શારીરિક તથા માનસિક શક્તિની અને ધનની ખરાબી કરે છે. સુશિક્ષિત પુરુષ અને સ્ત્રીઓએ પાતાનાં છેાકરાંઓને એવા વાચનથી દૂર રાખવાં જોઇએ. યુવાનેએ પણ સમજવું જોઇએ કે, એવા વાચનથી આપણાં મન અને નીતિ ઉપર ખરાબ અસર થાય છે, માટે ઉત્તમ પુસ્તકાનુ` વાચન રાખેા, કે જેથી તમે ઐહિક તેમજ પારલૌકિક શ્રેય સાધી શકશે. ઇતિ શમ્. ૬–હસવું એટલે શું ? ( “પ્રજામિત્ર અને પારસી” ઉપરથી ) હસતા ચહેરા કાને પસંદ પડતેા નથી? દરેક જણ અળિયલ અને કુંજરા ચહેરાને બદલે હસતા અને આનંદી ચહેશ જોવા માગે છે. જેઓ આનંદી તંદુરસ્તી ધરાવે છે, તે સદા હસ હસ કરે છે. બિમારા અને પેાતાની તખિયત બગડી જતી હેાવાને વહેમ રાખ નારાજ ખુદાની કિ ંમતી બક્ષીસરૂપ હસવાથી અને આનંદી સ્વભાવથી દૂર રહે છે. હસતાં રહેવાથી અનેક લાભા થાય છે. એક પ્રખ્યાત જન તખીખ કહે છે કે, હસવાથી શરીરમાંનુ લેાહી ગરમ રહે છે, હસવાથી આપણી નાડ ખરાખર નિયમિત ચાલે છે, હસવાથી આપણા ખરડાના કાંઠે મજબૂત બને છે . અને હસવાથી તનમાં તાજી હિંમત આવે છે. હસવું જીવનશક્તિમાં વધારા કરે છે. ખુશાલી અને આનંદી સ્વભાવ ચેતનશક્તિ વધારે છે. હસવું અને હસમુખા સ્વભાવ શરીર અને આત્માને મજબૂત અને તંદુરસ્ત રાખે છે. હસવુ એ જીદગીમાટે ખાસ જરૂરી છે: ત’દુરસ્તી અને સુખના આધારજ હસવું છે. શવું એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જ‘જીરને ઝણકારે એક પ્રકારની શક્તિ વધારનારા ઈલાજ છે. એક તબીબ તે। આગળ વધીને કહે છે કે, ખારાક કરતાં પણ હસવું વધારે ઉપયાગી છે. ૭–જંજીરને ઝણકારે ! ( ‘‘ગાંડીવ’' તા. ૧૩-૧૨-૨૫ માંથી. લેખક-વિનાયક સાવરકર) ( વિનાયક સાવરકરઅને ગણેશ સાવરકરનાં નામ કાણે નથી સાંભળ્યાં ? ગણેરાપત્ની સ્વ. ચરોાદાબાઇને પેાતાના હૃદયદેવના સારા જીવનમાટે વિયેગ થયા હતા. પોતાની ગેાદમાં ઉછરેલા એક દિયર માલ પણ સરકારની જજરામાં જકડાયા હતા; પણ પ્રેમઘેલી ભાભીને કાજે ધનધેાર આકાશમાં એક તારલી ચમકતા હતા. બેરીસ્ટર થઇને ખીજો દિયર વિનાયક વિલા યતથી આવશે અને જીવનમાં ઉલ્લાસની કઈક રેખાએ આકરો, એવી તેને આશા હતી; પરંતુ ૧૯૧૦ ના માર્ચમાં છવ્વીસ વરસની નાજુક ઉંમરે વિ. નાયક પણ વિલાયતમાં ગિરફતાર થયા. પેાતાની પરહેજીના સમાચાર વિનાયકે ભાભીને મરાઠી કાવ્યરૂપે મેકલ્યા. તે કાવ્ય આ—) વૈશાખને! ચંદ્ર આકાશમાં મીઠું મીઠું હસી રહ્યો છે. સફેદ ચંદ્રિકા Éમારતાપર આભ પ્રસારી રહી છે. જાઇ ફૂલની જે વેલડીને “ખાલે” જાતે જળ સિંચેલાં, તે પેાતાનાં નાનકડાં ફૂલેના મધમધાટથી મહેકી રહી હતી. બધાં સગાંવહાલાં ઘેર આવ્યાં હતાં. મારૂં ઘર જાણે ગોકળા બની રહ્યું હતું. એ નવજવાનેાનું દેશધેલાપણું, પવિત્રતા અને આત્મત્યાગની પ્રતિભા જોઇ કીર્તિસુંદરી પણ થનથન નાચી રહી હતી. જુવાનીના નવલાહીઆળા પ્રાણ હૃદયપુષ્પને પ્રકટાવી રહ્યા હતા— તેની સુવાસ વહાવી રહ્યા હતા. ગામના લેાકેા જેને ધ શાળા કહેતા, તે એ ધામ દિવ્ય ફૂલવેલોથી બગીચા જેવું બની રહ્યું હતું. એ વેળા મારી વહાલી ભાભી ! તારા પ્રેમને રસે રસાળતાથી ઉભરાતું ભાજન તું બનાવતી હતી. વાતેાને હિંચકે હિંચતા અમે ચાંદરણામાં ભાજન કરી રહ્યા હતા. કદી કદી શ્રીરામચંદ્રના વનવાસનું પુરાણ ઉકેલાતું ખીજીજ પળે ઇટાલિ દેશની સ્વત ંત્રતાને ઇતિહાસ કાઈ ઉપાડતું-વીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શુભસંગ્રહ-ભાગ ૧ લા તાનાજીનાં અદ્ભુત શૌય ગીત લલકારાતાં, અથવા તે ચિતાડગઢ કે પૂનાના નિવારવાડાને મહિમા ગવાતા ! એ વેળા મારી માતૃભૂમિ ગુલામીની એડીએમાં જકડાયલી, દુશ્મનેાના તીરથી છિન્નભિન્ન થયેલી મારી અનાથ હિ'મૈયા પણ સાંભરતી; અને તેના દુઃખથી હૈયામાં ચિરાડા પડતાં તેની મુક્તિને કાજે મારા ભાઇને હું ઉપદેશ દેતા. પ્યારી ભાભી ! એ રમ્ય સમય, એ સગાંઓને મીઠડા સહવાસ, એ ચંદ્રપ્રકાશ, એ નવનવી કથાએ, એ સ્મરણીય રાતા, દેશમાતાને મુક્ત કરવાના દિવ્ય ઉલ્લાસ અને તેને પૂર્ણ કરવાને કરેલી ઉગ્ર પ્રતિનાઓ-સાંભરે છે? સાંભરે છે, મારી ભાભી ! સાંભરે છે, ભાભી ! એ વેળા યુવકસધ પેકારા, અમે “બાજી પ્રભુ” થશું. યુવતીએ સગ મસ્તક ડાલાવી કહેતી-અમે ચિતોડની વીરાંગનાઓ બનીશુ ! એ વ્રત, માડી ! અધવૃત્તિથી નહેાતાં લેવાયાં ! એ દિવ્ય જવાળામાં પ્રજળવાનુ સતીવ્રત, અમે જાણી-સમજીને સ્વીકારેલું. દેવિ ! પ્રિયજને સાથે કરેલી એ પ્રતિજ્ઞાએ સભારેા અને ભાળા ! પૂરાં આઠ વરસ વીતે ન વીતે ત્યાં તે મારા ઉદ્દેશ કેટલેા સફળ થયા છે! એ વેળાએ કહાને, હરખે હૈયું શે ન ઉભરાય ? જુઓ, જીએ ! કન્યાકુમારીથી માંડીને હિમાલયના ગૌરવેજન્નત મસ્તક સુધી હાહાકાર પ્રવર્તી રહ્યો છે. રઘુવીરનાં ચરણામાં ભકતાની ભીડ જામે છે–મીજી બાજુ યજ્ઞકુંડમાં પણ હેાળી પ્રકટી રહી છે. એ યજ્ઞ કરવાની દીક્ષા લેનારાઓની પરીક્ષાને, કસેાટીને અવસર આવે છે– અને રઘુવીર પ્રભુ પૂછે છેઃ—“સમસ્ત સસારના મંગળ કાજે, આ અત્રિમાં કાણુ પેાતાની આહુતિ આપશે ?” ભાભી ! એ દિવ્ય નિમ ંત્રણ મળતાં મે` ગના કરી–“તૈયાર છે મારૂં કુળ, તૈયાર છે મારૂં સાચ્ કુટુંબ !” ને એ ખેલે ખાલે જાણે મેં ઈશ્વરી સન્માન મેળવ્યાં. ધને કાજે દેહ ન્યાછાવર કરવાનાં અમારાં વેણુ હતાં ! વ્ય નહેાતાં ભાભી ! તે વ્યથઈ નહાતાં ! અપાર યાતનાઓ વેઠતાંએ મારૂં ધૈર્યાં નહિ ખૂટે-મારા યેાગ નહિ તૂટે ! એ વેળા પ્રિયજનેાની સેાડમાં કરેલી પ્રતિજ્ઞાએ આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પુરુષને બે બેલ પૂર્ણપણે સત્ય નિવડી છે. મારી માડીની જંજીરો તોડવા કાજે પ્રકટેલી યજ્ઞવાળમાં, મારા સ્વાર્થને-મને પિતાને હેમી દઈને હું કૃતાર્થ થયો છું.” ૮-ઉજળા જીવનની સાધના (“ક્ષત્રિય” માગશર–૧૯૮૨ ના મુખપૃષ્ઠપરથી ઉતારે) ઉન્નત પ્રજાજીવનના આદર્શ પ્રત્યેની દોડમાં આગળ વધવું છે કે પાછળ પાછળ ઘસડાઈ જવું છે ? એ પ્રશ્ન આપણ નવજુવાનોના જીવનમાં ગુંથાઈ ગયેલો હોવો જોઈએ. વિકસિત અને પ્રભાવશાળી પ્રજાજીવનનાં સેનેરી સ્વપ્ન સાચાં કરવા માટે સાચો વિકાસ પામેલું વ્યક્તિ જીવન અને જેસદાર સંધબળ જોઇશે; જીવનને નીચે ને નીચે ઘસડી જનાર પ્રચલિત વ્યક્તિહીન અને સામાજિક જીવનની સંકુચિત ભાવનાઓને છેલ્લી સલામ કરવી પડશે. સંધ-સાંકળની શક્તિ તેમાં રહેલી વ્યક્તિ-કડીઓના બળથી અંકાય છે. આપણા સંધની એકે એક વ્યક્તિ જેમદાર અને પ્રેરણા પામેલી હોવી જોઈએ. આમ હશે તો જ આપણું સંઘજીવન અને પ્રજાજીવન ઉજળું બની શકશે. આપણુ પાસે ભવ્ય ભૂતકાળ છે, સુંદર ભાવિનાં સોનેરી સ્વપ્ન છે, પ્રેરણા છે-અને એ સૌથી વધારે મહત્ત્વનું આપણું નસમાં જેસથી વહેતું યૌવનનું ઉકળતું લોહી છે ! ઉજળા પ્રજાજીવનની સાધના માટે કાળા માથાના માનવીને બીજા કયાં સાધને જોઈએ? ૯-પુરુષને બે બોલ (સ્વામી વિવેકાનંદના સદુપદેશેમાંથી) જે સ્ત્રી જાતિ તમારા સુખદુઃખની ભાગિયણ છે અને સદાકાળને માટે પોતાનું સર્વસ્વ તમને અર્પણ કરી રહી છે, તેમને શિક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લે આપવા તથા ઉન્નત બનાવવાને માટે તમે શું પ્રયત્ન કરે છે ?” “જે દેશમાં, જે પ્રજામાં નારીપૂજા નથી, તે દેશ, પ્રજા કોઈ કાળે મહાન કે ઉન્નત થઈ શકે નહિ. નારીરૂપી શક્તિ-મૂર્તિની અવગણના કરવાથી જ આજે તમારું અધઃપતન થયું છે.” “અત્યારે પણ આ દેશની કન્યાઓમાં અને સ્ત્રીઓમાં જેવું સઃવર્તન, સેવાભાવ, સ્નેહ, દયા, સંતોષ તથા પતિભક્તિ જોવામાં આવે છે, તેવું પૃથ્વીના બીજા કોઈ ભાગમાં મેં જોયું નથી.” “એકમાત્ર ભારતવર્ષની કન્યાઓને જોવાથી આંખો ઠરે છે. તેમનામાં લજજા-વિનય આદિ સગુણો હજી પણ જેવા ને તેવાજ રહી શક્યા છે. આવાં સરસ સાધનો હોવા છતાં તમે સ્ત્રી જતિની ઉન્નતિ કરી શકતા નથી !” મહામાયાની સાક્ષાત્ પ્રતિમા જેવી સ્ત્રી જાતિને તમે ઉદ્ધાર નહિ કરો અને દેવતુલ્ય ગરીબ વર્ગને જાગ્રત નહિ કરે, ત્યાં સુધી તમારા દેશને ઉદ્ધાર નથી.” તેઓમાં જ્ઞાનને પ્રકાશજ ફેલાવવાનું કાર્ય તમારે કરવાનું છે. યોગ્ય શિક્ષણ મળે તો તમારા દેશની સ્ત્રીઓ હજી પણ “આદર્શ સ્ત્રીઓ બની શકે તેમ છે.” જે જે આદર્શ નારીઓ થઈ ગઈ છે, તે સર્વ પવિત્ર સન્નારીએનાં જીવનચરિત્ર કન્યાઓની નજર આગળ તરતાં રાખવાં જોઈએ.” ડાજ સમયમાં એક અભુત નવું ભારત અપૂર્વ મહિમાવાન બનીને જગતને આશ્ચર્યચકિત કરતું આવિર્ભાવ પામશે. મારી દૃઢ ધારણા છે કે, એવો સુંદર ફેરફાર થવા લાગ્યો છે અને એ શુભ દિવસ થોડા જ સમયમાં તેજસ્વી ઉદયકિરણથી ચળકી રહેશે !” (“બંકિમ નિબંધમાળામાંથી) સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દેવી મૂર્તિઓ છે.” “ શાળાઓમાં ભણ્યાવિના પણ જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે.” “ કથા અને હરિકીર્તન એ પૂર્વકાળે જ્ઞાનપ્રાપ્તિને એકમુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જીવજંતુઓની પ્રમા ઉપાય હતા. “ પ્રાચીન સન્નારી કથાકારાના મુખથી પુરાણ તથા ઇતિહાસની વાતા સાંભળતી અને તેથી કરીને પુરાણ-તિહાસમાં જ્ઞાનને જે ઉત્તમ ભંડાર છુપાયલેા છે, તે તેમની પાસે ખુલ્લેા થઇ જતા. ' અત્યારના આપણા સુશિક્ષિત ગણાતા યુવકા કરતાં પણ અનેક વિષયે। પૂર્વકાળની સન્નારીએ બહુ સારી રીતે સમજી શકતી હતી. ” 66 .. ૧૩ ૧૦–મુડીવાદ અથવા મહેલાતની ફિલસુરી ( “ ક્ષત્રિય ”ના માગશર-૧૯૮૨ ના અંકમાંથી ) વિલાસી રાજવટની કે કાઈ મદાંધનિકની વૈભવવાસના પેાષવા ઉભા થયેલા પેલા રાજમહાલયા નિહાળેા ! ત્યાં શું છે ? વૈભવ, વિલાસ, કપટ, ક્રૂરતા—અરે પાપ અને વષયવાસના–માનવજીવનમાં પશુતા લાવતાર સર્વાં સાધના ત્યાં છે! એ વૈભવે! ગરીબેાના જીવનલેાહીથી ખરડમલા અને એ વિલાસા નિરાધારનાં આંસુથી તરળ છે. એ મહેલાતાને ઉભી કરતાં કેટલાય ગરીબ મજુરાનાં લેાહી વહ્યાં હશે ! ઘણાંય દૂધમલ બાળકા માતાની સભાળવિના સૂના પ્રખર તાપમાં તરફડી રહ્યાં હશે ?-અને તેમાં સૌથીય વધારે ક્રૂર અને ભયંકર ઘટના તે। એ હશે કે, કેટલીયે મરણેાનાં શીલ વેચાયાં હશે ! ! રાજ્યમહાલયાની ખાદ્ય સુંદરતા અને ભવ્યતાના એછાડ નીચે મલિનતા અને કરુણ ઇતિહાસની કેટકેટલી કહાણીએ છુપાઈ હશે ? X × * X × શું આ મહેલાતેા પવિત્રતા, સ્નેહ અને દયાનાં મદિરાન હાવાં જોઇએ? ૧૧–જીવજંતુઓની પ્રજા ( “ગાંડીવ’” તા. ૧૩-૧૨-૨૫ ના અંકમાંથી. લેખક-વિશ્વામિત્ર ) આપણે તેા સમાજની સ્થિતિવિષે વિચાર કરવાની શક્તિનુંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શુભસ`ગ્રહ-ભાગ ૧ લા દેવાળું કાઢયું છે. જો આજે હિ ંદમાં કેાઈ મુસ્તફા કમાલપાશા જેવે પ્રચંડ નેતા હાત તેા તેણે લેાખડી કાયદા ધડીને કૂતરા-બિલાડાની પેઠે પરણીને જીવજંતુ જેવી પ્રજા વધારતા હિંદુઓને અટકાવ્યા હાત! ગાંધીજીએ એક-બે વાર હિંદુસ્થાનની વધી ગયેલી વસ્તી સામે પેાકાર ઉઠાવી પ્રજાને બ્રહ્મચ પાળીને વસ્તી અટકાવવાની સલાહ આપી છે; પણ એ સલાહ કુદરતી નથી. જુવાનીના પ્રવાહને ગમે તેટલે ાકશા, તેાપણ તે રાકાવાનેા નથી. હાલમાં તે કાઇ બનાવટી ઉપાયથી પણ પ્રજોત્પત્તિ રાકવાની જરૂર છે. આપણે પ્રજાને જીવનશક્તિ આપનારા સુધારા પણ કરી શકતા નથી, કેમકે આપણી પાછળ કાયદાનું ખળ નથી. ધારે। કે, આજે સરકાર ખાળલગ્ન અને વૃદ્ઘલગ્ન અટકાવનારે તથા પુનર્લગ્નની છૂટ આપનારા કાયદેા ધડે, નાતજાતનાં બંધા કાયદાની સત્તાથી તેાડી નાખે અને પુનર્લગ્નકરનાર અથવા આંતતિ લગ્ન કરનારને નાતબહાર મૂકનારને સખ્ત સજ્જ કરવા તૈયાર થાય તા હિંદુઓના ક્યા દેવતા પાક મૂકીને રડવાના છે? દેશ અને કાળ પ્રમાણે સમાજમાં પરિવર્તન થવુંજ જોઇએ; કારણકે પરિવર્તન એજ જીવનનું ચિહ્ન છે. પાણી પણ ખાખેાચીઆમાં સ્થિર થવાથી ગંદું થઇ જાય છે, તે હિંદુસમાજે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ૧૨-ખેતીની ઉપજ અને કસ ઘટવાનું કારણ જ્ઞાપાલન અને ઢેર ઉછેરવાનું ભૂલ્યા ! (રા. રા. દુલેરાય છેાટાલાલ અંજારિયા, તત્રી ‘ખેતીવાડીવિજ્ઞાન) રાજા એ ગૌબ્રાહ્મણપ્રતિપાળ કહેવાય છે. ક્રાણુાચાય જેવા મહાન સમય વિદ્વાન ગુરુએ તેમને વિદ્યાદાન, હથીઆર વાપરવાનું જ્ઞાન અને ક્ષત્રિયધમ શીખવેલેા, ત્યારે ક્ષત્રિયપુત્રના કાનમાં એક મહામંત્ર મૂકેલા છે કે “તમેા ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરજો, પણ ભક્ષણ કરતા ના. જો આ મંત્ર ચૂકશે। તેા રાજ્યતેજવિનાના નિસ્પ્રેક્ષાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ખેતીની ઉપજ અને કસ ઘટાડવાનું કારણ ૧૫ દુઃખી-થશે, રેવન્યુ ઉપજ ઘટી જશે, ખેડુત ગરીબ બનશે, પ્રજા નિર્ધાન, નિર્બળ, અલ્પાયુષી અને દુરાચારી થશે.” આ ઉત્તમ ગુરુમંત્ર ચૂક્યા ત્યારથી જ આપણા દેશની જમીન દિનપ્રતિદિન કસવગરની થતી ચાલી; અનાજ, ઘાસ, કપાસ હલકી જાતનાં થયાં; ઉપજ ઘટતી ચાલી, વ્યાપારમાં પણ મંદી આવી અને શારીરિક તેમજ માનસિક નિર્બળતા આવી. રાજાએ પિતાની ફરજ ચૂક્યા એટલે “યથા રાજ તથા પ્રજાએ કહેવત અનુસાર પ્રજા પણ હિંસક અને અધર્મને રસ્તે ચાલનારી સ્વાર્થપરાયણ થઈ, એટલે કોઈ પણ કાર્યમાં તેની ફતેહ થતી નથી. વડીલોની મેળવેલી પ્રતિષ્ઠા પણ ખોઈ. અરે ! વિચાર કરે ! આપણાં એનાં એજ ખેતરો અને વાડીઓ છે, એ ને એજ કામ કરનારા છીએ, છતાં પ્રથમની માફક ધાયું અનાજ ઉત્પન્ન કેમ થતું નથી ? આ સવાલના જવાબરૂપે આ લેખ લખાય છે. જ્યારે મારી ઉંમર દશબાર વર્ષની હતી અને જામનગરમાં હતો, ત્યારે પિતા, કાકા અને મામા સાથે ગામડામાં ફરતો તે સમયમાં દરેક ઘેર સંખ્યાબંધ ગાયો પળાતી; જેથી દૂધ, ઘી, માખણ, દહીં અને છાશની છોળ ઉડતી. ખળીમાં જતા ત્યાં ખેડુતોને બાજરી, જુવાર, કઠોળ અને કપાસનાં કાલાંના ડુંગર જેવડા ઢગલા થતા અને રાજભાગને ગંજ બબ્બે ચચ્ચાર ગાઉના અંતરથી દેખાતે. રજપૂત, ચારણ, કાઠી, ગરાસીઆએ પાણીદાર, તેજદાર ઉત્તમ ઓલાદના વાલીઘેડા રાખી ઓલાદ વધારતા અને પાળતા. કોઈ પાસે માણકી, અબલખ, કયાડી, રોજકી, ગધેલી તો કોઈ પાસે લાખણ વગેરે જાત ને નામનાં ઘડાડીએ પાનામાં ખાંખારતાં બાંધ્યાં રહેતાં. તે વખતે ઘોડાગાડી કે મોટરમાં ફરવાનું જવલ્લેજ હતું. કેઈ પણ સ્થળે બહારગામ જવું હોય તે ઘોડા પર સ્વાર થઈને જવાનો રિવાજ હતો, એટલે ઘરનાં નાનાં મોટાં દરેક ઘોડેસ્વારી જાણતાં. અત્યારે તે મોટું દિવાનપદ ભોગવતા અથવા તો મારી પાયરી ધરાવતા ઍફીસરને ઘોડેસ્વારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAA^^^^^^^^^^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^^ શુભસંગ્રહ ભાગ ૧ લે આવડતી નથી, જે શોચનીય છે. કહે છે કે, આ સુધારાના જમાનામાં આપણાં સ્ત્રીપુરુષો કેળવણુ પામેલાં, અંગ્રેજી વાતચીત કરે તેવાં થયાં છે અને આગળનાં સ્ત્રી પુરુષો કરતાં ઘણું લાયક છે; પરંતુ આ સુધારા સાથે જે તેમના વડીલના ઉત્તમ ગુણોથી ભૂષિત થએલાં હોત તો તેઓ વધારે સુખી થાત. અત્યારે તે ખરે પ્રેમ કે સગાઈને સ્નેહ રહ્યો નથી. બધું જર્મનસીવર જેવું કૃત્રિમ થયું છે; બધું ઉપરથી જ, અંતઃકરણનું કંઈજ નહિ! આમ દિનપ્રતિદિન સુધરતા ગયા તેમ અસલનું ભૂલતા ચાલ્યા. પરિણામ એ આવ્યું કે, ગૌપાલન ગયું, ખેતી કસવગરની થઈ અને કમ ઉપજ આવતી ગઈ. ઢેર નબળાં પડયાં, રાજ્યની ઉપજ અને વ્યાપાર ઘટયો. આ બધું ગૌપાલન અને ઢેરઉછેરનું–દેશની નવી દલિત ઉત્પન્ન કરવામાં સહાયકારક કામ તરફ દુર્લક્ષ રાખ્યું, તેથી થયું છે. રાજાએ કુંવરીના લગ્નપ્રસંગે દાયજામાં હજારે ગાયો આપતા, બ્રાહ્મણે પણ પિતાની દીકરી પરણે ત્યારે ગાય આપતા, કેઈ રાજ કે બ્રાહ્મણ વૈષ્ણવમાં મરણ થાય ત્યારે અંતકાળ વખતે બ્રાહ્મણોને તથા દેવમંદિરમાં ગાયનાં દાન અપાતાં. આ બધું દેશની ખેતીને આબાદ રાખવા માટે હતું. ઢેરઉછેરને ધંધા કરનાર ભરવાડ, રબારી, આયર, કાઠી, ચારણ, મતવાગવલી, સિંધી વગેરે સંખ્યાબંધ ગાય પાળતા. રાજાઓ ચરવામાટે મોટા વિસ્તારની જમીન પડી મૂકતા અને તેમાં ખેતી કરાવતા નહિ. કોઈ પણ જાતને પૂછડાવે કે સિંધરેટી વગેરે કરવેરે અને પાનચરાઈ કે વનચરાઈ લેતા નહતા. ઢેર મરી જાય તેની ભામને ઈજા નહોતા. હવે તે મરેલાં ઢોરનાં ચામડાં પણ વેચી તેની ઉપજ લે છે, જેથી પરિણામ એ આવ્યું છે કે, ભામના ઇજારદારે ઢોરને ઝેર ખવરાવી મરણ નીપજાવે છે, જેથી ઝાઝાં ચામડાં મળી શકે ! હવે કૂતરાં-બકરાં પાળવાનો રિવાજ દાખલ થતા જાય છે, ત્યાં ગાય બાંધે કેણ! કૂતરાંબકરાંની લીંડીપીશાબ ઉપાડવામાં અભડાય નહિ, પણ ગાયનું છાણ-ગૌમૂત્ર જે પવિત્ર છે, તે ગંદકી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ખેતીની ઉપજ અને કસ ઘટવાનું કારણ ૧૭ મચ્છરનો ઉપદ્રવ કરનારું ગણાય છે! તંદુરસ્તી ટકાવી, દીર્ધાયુષ્ય કરનારૂં સ્વચ્છ દૂધ ઘરની ગાય આપતી; તેને બદલે તંદુરસ્તી બગાડનાર, ભૂખ ઓછી કરનાર ચાહ વગેરે લેવા માંડયું એટલે પછી પ્રજા નબળી થવા લાગી અને અનેક પ્રકારના રોગના ભોગ થયા અને થાય છે; જેથી આપણું સ્ત્રીપુરુષો નાલાયક ઠર્યા. તેમને પિતાનાં પુત્રપુત્રીઓ ઉછેરતાં આવડતું નથી–નબળાં રાખે છે, માટે જેનાં છોકરાં સારાં તંદુરસ્ત હોય તેમને ઈનામ આપવાં. એ બહાને ઉત્તેજન આપવા ખાતર હાલ “બેબી વીક' ગોઠવાયાં છે. આથી આપણને ખાત્રી થાય છે કે, આપણી માતાઓ બાળઉછેર માટે નાલાયક છે. ઘરમાં ગાય હેય નહિ. એટલે બજારનું પાણીવાળું અને ભેળસેળવાળું દૂધ પીએ છે અને વાપરે છે. જેની અંદર અનેક જંતુઓ હોય છે, તેવા દૂધથી શીતળા, ઓરી, અછબડા, દ્વેગ, નીમેનીઆ, ઇન્ફલુએન્ઝા આદિ અનેક રોગ લાગુ પડે છે અને મરણની સંખ્યા વધતી જાય છે, તેનું કારણ ઘરની ગાયનું દૂધ નહિ તેજ છે. અત્યારે આપણે શારીરિક અને માનસિક બળ ખોયું, આત્મબળ તે છેજ નહિ; એટલે પછી કૂતરાં-કાગડાની માફક અલ્પ આયુષ્ય ભોગવી નાની ઉંમરમાં સ્ત્રીપુરુષો મરવા લાગ્યાં છે. કુછંદી વર્તણુંક પણ આનું એક કારણ છે. આ પ્રમાણે ગાયનું પાલન ભૂલી જઈ તેના તરફ બેદરકાર રહેવાથી આપણે આપણી જમીનને કસ ખોયો, ઉપજ ખોઈ, મજબૂત બળદ ખોયા, જમીન ખેડનાર અને કામ કરનારે પિતાનું શરીરબળ ખયું અને નિર્ધન કંગાલ બન્યા. ગાયને શણગારવી, તેની સેવા-પૂજા કરવી વગેરે પૂજનવિધિ અને મૂત્ર, છાણ વગેરે પવિત્ર ગણ્યું છે, તે પણ તેની ઉત્તમતા માટે છે; કેમકે દેશની ખેતી કરનારા બળદને તે જન્મ આપે છે. ગાયો પાળવાનું ઓછું કર્યું તે તે ઠીક, પણ ગૌ બ્રાહાણપ્રતિપાળ બ્રાહ્મણ વૈષ્ણવોએ ગમાંસ ભક્ષણ કરવા માંડયાનું સાંભળ્યું છે. પછી કહે-જમીન કસ કેમ ન ચારે? વરસાદ કેમ વરસે ? એક વરસાદની તાણે સૂકવણું કેમ શુ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શુભસંગ્રહ-ભાગ ૧ લા ન પડે ? અનીતિ-અધને રસ્તે ચાલી કુશળતા ચાહવી એ અનેજ કેમ !! ઉપર મુજબનાં અનિષ્ટ પરિણામે આવ્યાં છે અને આવશે, માટે ગૌપાલન અને ઢારઉછેરનું કામ તાત્કાલિક હાથ ધરવા અમારી નમ્ર વિનતિ છે. લેાકેા પાંજરાપાળમાં ખેડાં અશક્ત ઢાર મૂકે છે, તે ખરાખર છે. મહાજન દયાળુ છે તેા પાળીપાષી સારવાર કરાવે છે, પણ દરેક માણસે પોતાનાં ઢારને જીવે ત્યાંસુધી પાતેજ પાળવું, એ તેની ક્રૂરજ છે. મહાજન ઉપર આવે! ખાજો નાખવા તે દેશની વસ્તીપર બેજો નાખવા બરાબર છે. મુંબઇમાં દૂધ વેચવાના ધંધા કરનારા દૂધની ઉપજ લઇ પૈસા કમાવા માટે ખર્ચો કરી સારી ગાયભેંસ લાવે છે. દૂધ આપે ત્યાંસુધી રાખી પછી પાણીના મૂલે વેચી નાખે છે, પણ સારા માણસને-પાળી શકે તેને આપતા નથી અને વાંદરા વગેરે કતલખાનામાં પૈસા કમાવા આંધળા બને છે. જેમની જીંદગી પરમાત્મા પણ ટુંકી કરી નાખે છે, ત્યારે પાપનું ફળ મળ્યું એમ મનમાં સમજે છે. જ્યારથી ઢાર ઉછેરવાનું કામ ભૂલાયુ છે, ત્યારથી નીચે પ્રમાણે ખેતીને ધક્કો લાગ્યા છેઃ— (૧) છાણિયુ· ખાતર નહિ મળવાથી જમીન તરાતી નથી. (ર) ઢાર કતલખાને જઇ તેમજ મેાતથી મરે છે તેમનાં હાડકાં-ચામડાં પરદેશ ચઢે છે; એટલે જમીનમાં ખાતરતરીકે તેને ઉપયાગ થતા નથી, જેથી જમીનની ઉત્પાદક શક્તિ ઓછી થઇ છે અને અનાજ તથા કઠાળનાં કષ્ણુસલાં નાનાં અને આછાં પુષ્ટિકારક તત્ત્વવાળાં ખન્યાં છે, (૩) ગાયા ચરવાની જગ્યાએ ગૌચર નહિ રહેવાથી ખેાદાયાં કરતી અને તે પર છાણુપીશાખનું ખાતર પડવાથી પુષ્ટિકારક માટુ શ્વાસ થતું તે થતું નથી, એટલે ઢાર નબળાં પડવાં છે. (૪) બળદ કમતાકાતવાળા નાના કદના થયા, એટલે ખેતર ખેડાતાં નથી. આમ ખેતરની ઉથલપાથલ સારી નહિ થવાથી પેદાશ પણ ઓછી થઇ છે. (૫) બજારમાં અને ટાળામાં આંકેલા સાંઢ ક્રૂરતા, જેનાં વારાં સારાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ ચાલવાની આવશ્યક્તા થતાં. તેવા સાંઢ હવે ટોળામાં રાખવામાં આવતા નથી. (૬) ગાયો ઉછેરવાનો ધંધો કરનારને પૈસા ધીરીને સારી ગાયો અને ઉત્તમ ઓલાદના સાંઢરાખવા ગોઠવણ કરી આપવી. (૭) ચરવાની જગ્યાએ જાનવરના આરામ માટે છૂટાં છૂટાં ઝાડ વવરાવવાં; જેથી જમીન તેમજ હવા ઠંડી રહે છે અને ઘાસ લાંબા વખત સુધી સૂકાતું નથી. (૮) ગાયોનાં ટોળાંમાં નાની ઉંમરના ખુંટ નહિ રાખવા. (૯) ઢોરની ઉછેર કરવાવાળાનાં મંડળો સ્થાપી તેના અમુક નિયમો ઘડી તે માટે જોઇતી મુડી આપવા બંદોબસ્ત કરવો. (૧૦) દરેક ઘર દીઠ એક ગાય પાળવી અને ચરવા માટે દરેક ગામે ગૌચરની ઇલાયદી જમીન રાજ્યના ધણીએ મુકરર કરવી. ખેડવાણ હેય તે ખેડુતો પાસેથી મૂકાવીને પણ રાખવી જોઈએ. આ પ્રમાણે બંદોબસ્ત થાય તે ગૌપાલન અને ઢેરઉછેરનું કામ આગળ ચાલશે અને દેશની દરેક રીતે આબાદી થશે; માટે આ મારી નમ્ર અરજ ધ્યાનમાં લઈ ગૌપાલન કરવા તરફ લક્ષ દરાશે તે આ લેખ લખવાને મારો હેતુ સચવાશે. પરમ કૃપાળુ પરમાત્મા રાજા, ગરાશીઆ સર્વને દેશની ખેતી આબાદ કરવા અને ઢોર પાળી ઉછેરવાનું કામ હાથ ધરવા સુબુદ્ધિ આપે. ૧૩–ચાલવાની આવશ્યકતા જે માણસ દરરોજ થોડું ઘણું ચાલવાનું રાખે છે તેને અપ નથી થતો અને તેના શરીરમાં વધારાની ચરબી પણ રહી શકતી નથી. ચાલવાના જેવી બીજી કઇ કસરત નથી. એક અમેરિકન ડોકટરે “મેડિકલ રિવ્યુ ઓફ રિવ્યુઝ” માં લખ્યું છે કે, દરેક માણસે પરિસ્થિતિ અનુસાર રોજ ૩ થી ૧૦ માઈલ સુધી ચાલવું જોઈએ. ૧લી મેલ”માં એક રોગીને કિસ પ્રસિદ્ધ થયો છે. તે હમેશાં માં રહેતો હતો, રોજ દવાઓ ખાતો હતો. કોઈ દવાથી તેને ફાયદો ન થવાથી તે જીવનથી કંટાળી ગયા હતા. એક ડોક્ટરની સલાહથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શુભ ગ્રહ-ભાગ ૧ લે તેણે થોડું થોડું ચાલવાનું શરૂ કર્યું અને થોડાજ મહિનામાં તે પૂર્ણ રીતે સાજે તાજો થઈ ગયો ! જે માણસ જ ચાલી ન શકે, તેણે અઠવાડીઆમાં એક વાર તે જરૂર ૧૦–૧૫ માઈલ ચાલવું જોઈએ. અઠવાડીઆમાં એક દિવસ ૧૦-૧૫ માઈલ ચાલવું, બીજા જ દિવસે માટે પૂરતું છે. દિવસે ભોજન કરતા પહેલાં ચાલવાથી વધુ લાભ થાય છે. ચાલવાને ઉત્તમ સમય પ્રાતઃકાળ છે. ૧૪-હાળી શા માટે? ( તા. ૨૦-૨-૨૬ ના “સૌરાષ્ટ્ર” ઉપરથી) હુતાશની એ તે ગ્રામ્યજીવનને સૃજનારી વિધાતા છે. એની સાથે આર્યજીવનની કેવી કેવી ઉદાર અને વિરાટ ભાવનાઓ ગુંથાઈ છે! વૈરાગ્યની ઝળહળતી મૂર્તિશા ભગવાન સ્કે એ દિને પિતાનું ત્રીજું લોચન ખોલી કામદેવને બાળી નાખે. ઉગ્ર તપ અને ત્યાગની સિદ્ધિ ત્યારે જગતભરમાં વિરાછળ રહી. અધમ વાસનાઓને જાણે વિશ્વમાંથી સદંતર લેપ થયો! એ ઉજમાળી ભાવનાને સદા જીવતી રાખવા હુતાશનીને તહેવાર નિર્માયે છે. હુતાશની એટલે આત્મસંશોધનને પુણ્યદિવસ, એકે એક નગરવાસીએ એ પ્રચંડ જ્વાળાએમાં વિકારને, હલકી મનેદશાને અને પાપવાસનાને હેમી જીવનને નિર્મળ, સેવામય અને ત્યાગમય બનાવવાને એ અણુમોલ અવસર છે. કૃષ્ણચકે એ પ્રાતઃસ્મરણય તિથિએ માસી પુતનાના થાનપરથી હળાહળ ઝેર ચૂસીને-પુતનાના પ્રાણનું પાન કરીને કાલકૂટ પચાવેલાં. એજ મંગળ રાત્રિએ તે રાક્ષસીની કાયાને ખાક કરતી હુતાશનીની પાવકશિખાઓ, ગામગોંદરે ભેગા મળી હોળી ખેલનારાઓની સન્મુખ સંસારનાં ઝેર-ઈષ્ય, કાવાદાવા અને કલહકકા-શમાવી માનવદેહમાં વસતા શયતાનને સંહારવાને સંદેશ પાઠવે છે. નગાધિરાજ હિમાલયનાં ગિરિ-શિખર ઉપર વિધાન પામેલી કામદહનની એ કથાને આજે એક વધારે વર્ષ પૂર્ણ થશે. ચંદામણિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ હાળી શામાટે ? ૨૧ ત્રિપુરારિ શંકરને તપસમાધિમાંથી ડેલાવવા આવેલા કામદેવને જ્યારે એ ભગવાન દ્રે તેમનું ત્રીજું લેાચન ઉધાડી એમની કાપ-વાળાએથી બાળીને ભસ્મ કર્યાં, ત્યારે કૈલાસનાં શિખરે શિખરે। એ અગ્નિશિખાએથી પ્રકાશી ઉડ્ડયાં અને ભારતવર્ષીમાં આજથી દશહજાર વર્ષ ઉપર, એ દિવસે પ્રથમ પહેલી હુતાશની પ્રકટી. એ કામદહનની ક્રિયાના સ્મરણમાં, ભારતવાસીઓની નબળાઇઓને જલાવી દેનારી હેાળા, ભારતવર્ષને ગામડે ગામડે સળગશે. હુતાશનીના ખ્યાલે એક ખીજું એવુંજ પ્રતાપી મરણ પાલ્લુ' સજીવન થાય છે. વસુદેવ અને દેવકીને નંદન કનૈયા હજી નાનકડા કા'નકુમારજ હતા. ત્યારે પેાતાના મારણહાર એ કનૈયાનેા વધ કરવા મામા કંસે પુતના રાક્ષસીને માકલી. પુતનાએ દૂધમાં વિષ મિલાવીને શ્રીકૃષ્ણને વિષપાન કરાવવાની તરકીબ ( યુક્તિ ) રચી. કા'નકુમાર પુતનાના પેટનું એ પાપ કળી ગયા અને એ રાક્ષસીના પ્રાણ ચૂસી લીધા. રાક્ષસી મુડદુ થઇને ધરતી ઉપર ઢગલા થઈ પડી. એ પુતનાના શબને, પાંચ હજાર વર્ષ પહેલાં આ ક્ાગણ માસની પૂર્ણિમાની રાત્રિએ અગ્નિદાઙ દેવાયા–હાળી પ્રકટી. એ પુતનાવધના સ્મરણમાં, ભારતવર્ષને વિષપાન કરાવવા મથતા રાક્ષસોને ભસ્મીભૂત કરનારી હાળી,ભારતવને ગામડે ગામડે સળગશે. કામદહન અને પુતનાવધનાં પવિત્ર સ્મરણેાથી ઝળહળતા હેાલિકામહે।ત્સવે ક્ષત્રિયાના યુગમાં વીરાના મહે!ત્સવનું સ્વરૂપ લીધું. ચૌદમી સદીમાં મેવાડ-મારવાડના એકે એક રાજપૂતરાજ્યમાં હાલિકામહાત્સવ. શસ્ત્રવિદ્યાના શિક્ષણના અને વીરત્વના પરીક્ષણનેા મહેાત્સવ ખનતા; ત્યારે એકે એક ભારતાયા કેસરિયાં સજતા અને વસંતપચમીની પ્રભાતથી ફાગણી પૂર્ણિમાની રાત્રિસુધી-એ ચાળીસ ચાળીસ દિવસસુધી ગામેગામ અખાડાઓ સ્થપાતા, તીરંદાજી અને નિશાનબાજીના ખેલેા જામતા, અશ્વકળા અને તલવારની કવાયત મચતી, મલ્લાનાં યુદ્ધ થતાં અને સમરાંગણના વ્યૂહેા રચી સન્યા સૈન્યા ખાંડાના ખેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શુભસ’ગ્રહ-ભાગ ૧ લા માંડતાં. ચાળીસ દિવસ સુધી ભારતનું વીય` અને શૌય સાજીત રાખવાનાં તાલીમખાનાં ચાલતાં અને છેલ્લે દિવસે મેવાડના ખુદ મહારાણા માટા દરબાર ભરી, એ દરબાર વચ્ચે વીરતાની પરીક્ષાનાં મખાણેા ગેાવતા. એમાં વિજય વરનાર વીરાને મહારાણાશ્રી પેાતાના હાથે વીરચિત તલવારા બંધાવતા અને પછી આખા સધ હોલિકાનાં દર્શોન કરવા સ`ચરતા. ત્યાં અનેક જીવાના હનુમાન બનવાનાં અને એવાં વીરત્વનાં વ્રતા સજતા. ભારતના જાયા! ગુજરાતના એનવજુવાના ! હેાલિકાના એ અ છે. હાલિકા વીર બનવાની અને સૈનિક બનવાની પ્રતિજ્ઞા કરવાના પવિત્ર ચજ્ઞકુ'ડ છે. આજની હાલિકાની યજ્ઞવેદીની સમક્ષ, આ યુવાનેા ! મહાવીર મારુતિરાજ જેવા બ્રહ્મચારી બનવાનાં વ્રત સજજો; ભારતના ઉદ્ધારને કાજે ભીષ્મપિતામહના વાકછટા ધારવાની પ્રતિજ્ઞા કરો; શસ્ત્રકળા, તલવારખાજી અને નિશાનખાજી, અશ્વકળા, ધનુર્વિદ્યા અને મહવિદ્યા સિદ્દ કરવાના મનેરથ ખાંધો; આજનાં માયકાંગલાં શરીરેામાંથી ડેાલતા ડુંગર જેવા પ્રચંડ દેહા બાંધવાના–એ શરીરશક્તિ ખીલવવાના અભિલાષા નાતરો, તરુણા! આ તહેવારને એવા વીરેાના તહેવાર બનાવી દેજો; એ યજ્ઞકુંડની સાક્ષીએ મંત્ર ભણજો કે એ સરજનહાર ! तेजोऽसि तेजो ददातु । बलमसि बलं ददातु ॥ ૧૫–આ તે મેટરગાડી કે મેાતગાડી! (લાકાપર ગુજરતા એક અદૃશ્ય ગજબ‘ગુજરાતી કેસરી” ઉપરથી ) [ લેખક–મેાહનલાલ માણેકલાલ ઝવેરી ] સાયન્સ અને ઇન્વેન્શન' નામનુ અમેરિકન માસિક જણાવે છે કે, હવામાં એક હજાર ભાગે માત્ર દાઢજ ભાગ કારબન માનાફસાઇડ આવી જાય તાપણુ તે ભયંકર નિવડે છે. ૨૩ હૅર્સપાવરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ આ તે મોટરગાડી કે માતગાડી! એક મોટરકાર દર મીનીટે ૨૫ ક્યુબીક ફીટ ગેસ છોડે છે, જેમાંથી છ ટકા અથવા ૧ કયુબીક ફીટ કાર્બન મોનેકસાઈડ હેાય છે. કાબન મેનેકસાઇડ રંગવગરની, સ્વાદવગરની અને ગંધવગરની ગેસ છે, એટલે તે હવામાં મળેલી છે કે કેમ તે જાણવું મુશ્કેલીમાં મુશ્કેલ છે; અને બીજી તરફ તેને માટે આપણું લોહીમાં એવી સરસ સગવડ છે કે, લોહીમાંના લાલ કણમાં રહેલું હીમોગ્લોબીન નામનું તત્ત્વ એને (કાર્બન મોનેકસાઇડને) ઓકસીજન (પ્રાણવાયુ) કરતાં ૩૦૦ ગણું જલદીથી ખેંચી લે છે અને લોહીને એકદમ ઝેરી બનાવી મૂકે છે. આમ થવાથી લોહીની મારફત આપણું સ્નાયુઓને પ્રાણવાયુ મળી શકતા નથી અને મરણ નીપજે છે, હજાર ભાગ હવામાં દેઢ ભાગ પણ કાર્બન મોનેકસાઈડ હોય તો ભયંકર છે, તો પછી મોટરનું ઈછન તે સેંકડે છ ભાગવાળી એટલે હજારે સાઠ ભાગવાળી ગેસ છોડે છે તે કેવી જીવલેણ છે, તેનું અનુમાન કરો! ૨૩ હૈર્સપાવરનું મેટર ઇંછન દર મિનિટે એક ચોરસફુટ કારબન મોનોકસાઈડ છેડે તે હિસાબે ૧૦×૧૦૪૨૦ ફુટને એક મેટર તબેલો તો ત્રણ મીનીટમાં જ એ ઝેરી હવાથી ભરાઈ જઈ મનુષ્યના પ્રાણ લઈ શકે. એને હુમલો ખબર ન પડે તેમ થઇને ધીમે ધીમે માણસ બેભાન બની જાય છે. આમ ક્લિનર અને શિફરની જીંદગી જોખમમાં રહે છે; અને મુંબઈમાં એવા તબેલા છે કે જેમાં એકેક મોટરકાર આવી જાય પણ બારી તો એક પણ ન હાય ! મોટરનું ઈછન ચાલુ હાલતમાં જ અંદર જાય અને ચાલુ હાલતમાં મૂકાયા પછી થોડીક મિનિટ લગી ઘુઘવાટ કર્યા બાદજ બહાર નીકળે, એ મેટરના શેફર અને ક્લિનરની જીંદગીના જોખમને જવાબદાર કોણ છે? અને આખો દિવસ મુંબઈના રસ્તાઓમાં એ મોટરવાળા સેંકડોને ઈજા અને કુડીબંધ ન કરતા ફરે અને પાંચ પચાસ દંડ ભરી છૂટી જાય તથા પગે ચાલનાર પિતાના જીવથી જાય તે એક ન્યાયને નમુનોજ છે; પણ હવા બગાડવા માટે એ લેકે પગે ચાલનારને અને ઘરમાં રહેનારને શુંનુકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લો સાન ભરપાઈ કરી આપે છે ? આપણે રસ્તે ફરતા હોઈએ ત્યારે આ પણું બાજુમાંથી એ ભંયકર ચીજ ઝેર રેડતી ચાલી જાય અને આ પણે તે ઝેર શ્વાસમાં લેતા ફરતા ફરીએ, એ જીંદગીના જખમ માટે શું એ ખુનીઓને સજા નથી થવી જોઈતી ? હેલ્થ ઓફિસર આ બાબત શું કહે છે? એડલ્ટરેશનની સજા તે પોલ્યુશનની નહિ કે? ચાલી કે બારીમાંથી રસ્તા પર કચરે નાખતાં હવા બગડે તે આનાથી નહિ બગડે કે? મેક ઇસેન્સ એકટ છે તેના કરતાં મેટરના ઝેરી ધુમાડામાટે સખત ઍટ થજ જોઈએ. ૧૬-નવું જગત (મોડર્ન રિવ્યુમાંના એક સંવાદ ઉપરથી-“સૌરાષ્ટ્ર” તા. ૧૫-૧૧-૨૪) ગરીબી એ કેવો ગુન્હ! નિર્ધનતા એ કેવું કલંક! કોઈ ગરીબ ચેરી કરે અને તેને માટે જેલ તૈયાર છે; કોઈ નિર્ધન ધનને અર્થે ખૂન કરે અને એ ખુનીને માટે ફાંસીને માંચડે ઉભો છે; અને શ્રીમંત? કઈ શ્રીમંત ચેરી કરે, લૂંટ ચલાવે અને દુનિયા તેની ચાતુરીની સ્તુતિઓ ગાવા માંડે-તે લક્ષ્મીને અર્થે તેના સ્વદેશમાં અને વિદેશમાં માનવીના હત્યાકાંડે રચે અને એ હત્યારો સ્વદેશસેવકનું સુનામ પામે! એ ચેરીઓ, એ લૂંટ અને એ હત્યાઓથી તે લતમંદ બને, એટલે તેને ઉમરાવપદે ચઢાવવામાં આવે; અને જગત તેની ઝુકી ઝુકીને સલામ લે! એ જગત! તારે કેટલો અધઃપાત થયે છે ! પણ હા, આ જૂની દુનિયાના ખંડેર ઉપરજ નવું જગત રચાશે–અને જરૂર રચાશે. કઈ જાદુગર એક રાતમાંજ મહેલાતે ઉભી કરી દે, તેમ આજની પવિત્ર ગરીબીના ઉદરમાંથી જ દુનિયા અવતરશે અને થોડા કાળમાંજ અવતરશે. તે નવા જગતમાં સત્યનાં અજવાળાં ચોમેર રેલાઈ રહ્યાં હશે; પ્રેમની મધુરતા સર્વત્ર મધમવી રહી હશે; તે દુનિયામાં સેવા સર્વની પૂજા પામશે; સર્વ સમાન મનાશે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ બાળલગ્ન ને ભારે લગ્નખ પ સન્માનના અધિકારી ગણાશે. આજે પૃથ્વી તેની પ્રથાઓ અને તેના શિષ્ટાચારાના કાદવમાં ખદબદી રહી છે; આજે ધરતી ઉપર સત્તાલેાભ અને ધનતૃષ્ણાની વાળાએ સળગી રહી છે; આજે એ યુદ્ધને સેતાન માનવીએન! - તરમદિરમાંથી પ્રભુને પદભ્રષ્ટ કરી રહ્યો છે; આજે શ્રીમ`તેાની લાલસાતૃપ્તિને અર્થે ગરીબેાની જીંદગીની હરરાજીએ ખેાલાઈ રહી છે અને આજે જગત કસ્તૂપા દાનવ જેવુ ખની ગયું છે! પણ નવા પ્રકાશ અને નવી દિષ્ટ, નવા આદર્શો અને નવી આશા, એ બધી ખદખાને ધેાઇ નાખશે; એ બધી કપતાને હરી લેશે અને આ જૂની કાયામાં નવા પ્રાણ પૂરશે. શુદ્ધિ પામેલા આ જગતમાં પ્રકાશમય, પ્રેમમય અને સુંદર પ્રભુની પુષ્પવાટિકાસમું નવું સ્વ સર્જાશે. સ્વના એ સુખકર વાયરાઆ! તમે દેવાના ઉપભાગની એ તમારી વાયુલરિએ આ અવિન ઉપર વર્ષાવેા; અમારા પ્રાણમાં સ્વર્ગનાં અમૃત ભરે! અને આ ખુનીએ તથા હત્યારાઓની એડીતળે ચગદાતા જગતને સેવાની અમીરીથી ઝળહળતું, પ્રેમની ખુશખાથી મહેકતુ, માનવીની સ્વાધીનતાનું મહારાજ્ય બનાવા ! ૧૭–બાળલગ્ન ને ભારે લગ્નખચ ( લેખિકા–સૌ॰ સમજુબા દેશાઈ ) બાળકો જાણે માબાપને લગ્નને લહાવે લેવા માટેજ ન ડ્રાય તેમ આપણે માત્ર એટલેાજ વિચાર કરીએ છીએ કે, ક્યારે તેમને પરણાવી દેવાય; પરંતુ તેમને કેળવણી આપી, પેાતાની આવિકા પેદા કરવાને લાયક કરવાને કંઇ વિચાર કરતાં નથી. આનું પરિણામ એ આવે છે કે, તેઓ અજ્ઞાન અને અભણ રહે છે અને મેટપણમાં દુ:ખી થાય છે વળી ઘણી વખત બિચારી બાળકીને કુમળી વયથી વિધવાપણું' ભગવવુ પડે છે અને તેથી તેને તથા તેનાં ભાઈભાંડુને આખી જીંદગી દુઃખી થવું પડે છે; માટે બાળલગ્ન ન કરતાં કન્યા ઓછામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv શુભસંગ્રહ ભાગ ૧ લો ઓછી ચૌદ વર્ષની અને છોકરા ઓછામાં ઓછો વીસ વર્ષને થાય ત્યાં સુધી તેને કેળવણું આપવાસિવાય બીજો વિચારજ કરે ન જોઈએ. આજકાલ કન્યા-કેળવણી તરફ કંઈક લક્ષ અપાય છે ખરું, પણ બાળલગ્ન થતાં હોવાથી કેળવણી અધુરી અગર નહિ જેવીજ અપાય છે. પરણ્યા પછી છોકરાઓ તે ભણતર જારી રાખે છે, પણ કન્યાકેળવણી તે લગ્નની સાથેજ બંધ થાય છે. લાયક ઉંમરનાં થયા પછી જ પુત્રી અથવા પુત્રને વિવાહ કરવાનો વિચાર કરે જોઈએ. નાનપણથી વિવાહ કરી રાખો એ સારું નથી; કારણ કે એમ કરવાથી બાળકોના મનમાં ભણવા કરતાં પરણવાની વાત વધારે રમ્યા કરે છે. વળી તેઓ મોટાં થયે લાયક ન નિવડે તે માબાપને પસ્તાવું પડે છે. પુત્રને માટે ગુણવાન ને લાયક કન્યા લેવાને બદલે ક્યી કન્યા લેવાથી વધારે રૂપિયા મળશે, એટલું જ જોવાય છે. કન્યામાટે ગુણવાન વર જેવાને બદલે માત્ર કહેવાતું કુળ જેવાય છે અને વરની લાયકી કેવી છે, તે જેવાતું નથી. આનું પરિણામ માઠું આવે છે અને દુઃખી થવાય છે, માટે આપણા કઢંગા રિવાજમાં સુધારો થવાની જરૂર છે. તે નહિ થાય ત્યાં સુધી આપણું ઉન્નતિ થવાની નથી, એમ સમજી આ બાબતમાં ખાસ ધ્યાન આપવા જેવું છે. લગ્નપ્રસંગે ગજા ઉપરાંત ખર્ચ કરવામાં આવે છે, તેથી આપણી પાયમાલી થાય છે. લગ્ન જેવે આનંદને પ્રસંગે શક્તિ પ્રમાણે ખર્ચ કરવા કોઈ ના કહેતું નથી, પરંતુ શક્તિ ન હોય છતાં પણ ઘરબાર ગીરે મૂકી, દેવું કરી, ગજા ઉપરાંત ખર્ચ કરવું એ મૂર્ખાઈ છે. ૧૮–ચાહ, કૅફીને કેકે, વહેલી પડાવે પાકે. (“વૈદ્યકલ્પત”ની ૨૧ મા વર્ષની ભેટમાંથી. લેખક-મ) મૂળ ત્રિવેદી) ચામાં મગજની શક્તિને કુદરતના નિયમની વિરુદ્ધ ઉશ્કેરવાને ગુણ છે, કેમકે તેમાં ટેનીક એસીડ જેવું શરીરને વાત કરનારું દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ચાહ, કાફી ને કામ, વહેલી પડાવે પાકા. ૨૭ આવે છે. તેમાં પણ હાટલા તથા દુકાનેાની ચા તા ઘણીજ ભયંકર છે; કારણકે ત્યાં ચા ધણા વખતથી ઉકળેલી રહેતી હાય છે અને તેમાંથી સુવાસિક તથા પૌષ્ટિક પદાર્થોં તા ક્યારનાએ ઉડી ગયા હોય છે. ખરી વાત છે કે, ચા પીવાથી ક્ષણિક હુશિયારી આવે છે; પણ અંતે તેા જઠરાગ્નિ મંદ થાય છે, કમતાકાત આવતી જાય છે, માનસિક સ્થિતિ દુળ થાય છે અને શરીર અનેક વ્યાધિને લાયક બની જાય છે. ચામાં ટેનીક એંસીસિવાય સાકર પણ આવે છે અને તેથી જરનું શ્લેષ્મપડ સૂજી જાય છે અને તેમાંથી એક જાતના સ્રાવ થાય છે, ખાવુ ભાવતું નથી, મેાળ આવે છે, ઉલટી થાય છે અને વખતે તાવ પણ આવી જાય છે. વળી ચા પીવાથી લાહીમાં યુરીક અસીડનું પ્રમાણ વધી જાય છે અને તેથી આંતરડાં તથા જહેરની ક્રિયા મંદ પડે છે. એક ડૉક્ટરે ચાવિષે નીચે પ્રમાણે જણાવેલું છે: "" ચા તથા કાપી પીનારા, મદ્યપાન કરનારા લેાકેાના જેવા તાકાની, નાચનારા, ગાનારા કે કજીઆ કરનારા હેાતા નથી; પણ ચા તથા કારી તેના પીનારાને મૂર્ખ બનાવે છે, તેમના પગને નબળા કરે છે, યાદશક્તિના નાશ કરે છે, હૃદયમાં થડકા પેદા કરે છે, શરીરમાં કપ કરે છે, હાથમાં અસ્થિરતા કરે છે અને અનિદ્રાને પેદા કરે છે. વળી ચાથી માથુ દુ:ખે છે, જીભ બેસ્વાદ થાય છે, સ્વભાવ ચીડીએ થાય છે અને મીજાજ ઠેકાણે રહેતા નથી. ચા તથા કાકી પીનારાઓ ખેલવામાં મંદ થાય છે, તેમના વિચારે અસ્થિર હાય છે અને માનસિક શક્તિ ગુમાવે છે. ચાના વ્યસનથી અણુ, આંતરડામાં અવાજ તથા કમજીઆત થાય છે; અને પાચન કરનારા રસાના અટકાવ થાય છે. આ સર્વ કારણાથી જે લેાકા ચા તથા કારી બહુ પીએ છે, તેએ શરીરે દુબળા રહે છે, તેમના ગાલ ખેસી ગયેલા ડેાય છે, તેમના ચહેરા મેલા હાય છે, તેનાં માથાં દુખવાનું દર્દ વધારે પ્રમાણમાં હાય છે, તેઓમાં પિત્તના કાપ નિરંતર થયા કરે છે, તેમના વાળ જદી ખરી પડે છે અથવા ધાળા થાય છે. ચા તથા કાશીનું વ્યસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શુભસ ગ્રહું-ભાગ ૧ લા સત્ર ફેલાયું છે અને તેથી લકવા, અતિ વા તથા નબળાઇનાં દરદા હજારગણાં વધી પડયાં છે. ” ચાવિષે એક વિદ્વાને નીચેના એક સુંદર શ્લા બનાવ્યેા છે:प्रज्ञैरज्ञैस्तरुणजरठैर्ब्राह्मणैरन्त्यजातैः । पौरैग्रम्यैनरपतिवरैर्निर्गृहैर्निः स्वकैश्च ॥ प्रातः सायं नियमिततयाभ्यर्चितो भक्तिभावाद् । हा ! हा ! चाहा हत कलियुगे कर्षति प्राणवित्तम् ॥ અરે ડાહ્યા, મૂર્ખ, જુવાન અને વૃદ્ધ માણસા, બ્રાહ્મણ તેમજ સજો, શહેરી તથા ગ્રામ્યજના, રાજા અને ધરહીન તથા સાધનહીન લાકા ! તમારાથી નિયમિતપણે સવાર–સાંજ ભક્તિભાવથી આદરને પામતી ચા આ કલિયુગને વિષે પ્રાણ અને દ્રવ્ય બન્નેની હાનિ કરેછે! આ શ્લાક અક્ષરશઃ સત્ય છે, એમ વિચાર કરતાં સાક્ માલૂમ પડશે. ચાથી થતી આર્થિક ખરામી ચાથી આર્થિક ખરાખી પણ પારવગરની છે. સને ૧૯૦૬-૭ માં આ દેશમાં પાંચ લાખ અગીઆર હજાર એકરમાં ચા વાવવામાં આવી હતી અને તેમાંથી સાડીત્રેવીસ કરાડ જેટલી ચાના પાક થયા હતા. તે પાકમાંથી ભાગ ચા આ દેશમાં વપરાઇ હાય તેમ ગણીએ તેપણ કરાડે। રૂપીઆની ચા પીવાનુ` વિનાશકારક ધારણ ચાલુ થયું ગણાય. ચાની સાથે વાપરવામાટે કરેાડા રૂપીઆની ખાંડ પણ પરદેશથી મંગાવવી પડે છે. આ સવથી પૈસા તથા તંદુરસ્તીના નુકસાનને હિસાખ રહેતા નથી. આ સ` આર્થિક ખાજો આપણા ગરીબ દેશમાં વધારે પડતા છે, એમ કહેવામાં જરાએ અતિશયાક્તિ નથી. મહાત્મા ગાંધીજીના સદુપદેશથી આજકાલ કેટલીક Čાટલેા બંધ થઇ છે અને થતી જાય છે તથા ઘણી જ્ઞાતિમાં ચાના બહિષ્કારમાટે સખત પગલાં લેવાય છે અને ઘણાં કુટુ ખેામાંથી ચા પીવાના ચાલ નીકળી ગયા છે. આવા હાનિકારક ખેાજામાંથી મુક્ત થવામાટે ઉગતી પ્રજા સમક્ષ ચા-કારી તથા કેાકેાનાં પીણાં કેટલાં જોખમકારક છે તે સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ચાહ, કાફી ને કાકા, વહેલી પડાવે પાકે. જાવવા સઘળા ઉપાયેા લેવાની દેશના વિદ્વાનાની ફરજ છે. ચાવિષે એક લેખકના ઉદ્દગારો ચાવિષે એક લેખક પેાતાના ઉદ્ગારા નીચે પ્રમાણે જણાવે છે:-- “આ હતભાગ્ય હિંદમાં વિદેશીઓની નકલ કરવાની નબળી પ્રકૃતિ એટલી હદ ઓળ’ગી ગઇ છે કે તેને અંકુશમાં લાવતાં વિલંબ લાગશે. વિદેશીઓની નીતિરીતિની નકલે કરવામાં નિર્વીય દેશી મગો એટલી હદ ઉપર ચઢી ગયાં છે, કે હવે સ્વાત્માભિમાન, દેશાભિમાન અને આત્મગૌરવ સને છેક ભૂલી ગયાં છે.” ૨૯ “ચા જેવી જે ક્ષુદ્ર ચીજે આપણને નિજ બનાવ્યા છે, તે ઝેરી છે અને કાઇપણ રીતે ફાયદાકારક નથી, એમ જાણ્યા છતાં આપણે હાંસે હાંસે તે પીએ છીએ; એટલુ જ નહિ પણ તેને સ્વદેશી ચીજ માનીને તે વાપરીએ છીએ અને જેએ સ્વદેશી તથા બહિષ્કારના મેળાવડાઓ અને મંડળીએ જમાવે છે, તેઓ પણ આ ચાની પાટી આપે છે.” “ો હિંદુસ્તાનમાં ચાનું વ્યસન લાગુ ન પડયું હાત તે વિદેશી ખાંડ આટલી બધી પ્રચલિત થાત નહિ. ખરૂં જોતાં ખાંડના મુખ્ય વપરાશ, આ ડાકિણી ચાનેજ આભારી છે. આ રીતે ચાએ આપણાં ખિસ્સાં ઉપર જરા ખેજો નાખ્યા છે અને ધથી વિમુખ કર્યાં છે, તે વાત સમન્ જ્યા પછી ચાને સ્વદેશી કહીને વધાવી લેવી તે શું શરમભરેલું નથી ?”’ આટલેથીજ ચાની ખરાબી થતી નથી. ચા હિંદુસ્તાનમાં પાકે છે તે વાત ખરી છે, પણ તેના ખેડૂતા કાણુ છે? તે ચા કેવી રીતે પકવવામાં આવે છે? કાના લેાહીના ભાગે કાણુ પૈસા મેળવે છે? અને એ માતબર ખેડુતેાની નીચતા કેટલી હદસુધી પહોંચી છે ? તેના ચાના વાપરનારાઓએ અને સ્વદેશી ચીજતરીકે ચાનાં વખાણુ કરનારાઓએ કદી વિચાર કર્યો છે?” ચા બનાવવાના બગીચા આસામ, નીલગિરિ જેવા પ્રદેશામાં ધણા છે. તે બગીચાના માલીકેા લગભગ અંગ્રેજોજ છે. આ ચા ઉગાડવા, ઉશ્કેરવા અને તેને તૈયાર કરવાના કામ ઉપર જે મજુરા છે, તે સબળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રમ,* * * * . શુભસંગ્રહ-ભાગ ૧ લો હિંદી મજુરે છે. તે મજુરેની સખત મહેનતવડે કરડે રૂપીઆની ચા ઉત્પન્ન થઈ અંગ્રેજી ચાવાળાઓને કરડે રૂપીઆને નફે મળે છે.” તે મજુરને ઘણે હલકે પગાર આપે છે અને જ્યારે તેઓ ઠરાવેલું કામ કરી શકતા નથી, ત્યારે તેઓને નેતરની સોટીવતી નિર્દયપણે એટલે સુધી મારે છે, કે તેમની ચામડીમાંથી લોહી નીકળી ચામડી રંગાઈ જાય છે, તે પણ શિક્ષા બંધ કરતા નથી ! આ સિવાય તે મજુરો ઉપર અનેક પ્રકારનો જુલમ ગુજારવામાં આવે છે. સ્વરૂપવાન સ્ત્રીઓને વિષયાંધ ગોરા દેવોના કામાગ્નિમાં પતિવ્રત્યપણાની આહુતિ આપવી પડે છે. રાજીખુશીથી તેમ ન કરે તો તેને તેમ કરવાની ફરજ પાડે છે. તે મજુરોના ફોટા લેવામાં આવ્યા હોય છે અને તેમની પાસેથી પાંચ વરસનું એગ્રીમેન્ટ લખાવી લેવામાં આવે છે, તેથી તેઓ નાસી જઈ શકતા નથી. જે નાસી જાય છે તેને મજુરના એજંટે ફેટાની મદદથી પકડી પાડી તેના માલેકને પાછા સંપે છે અને ત્યાં તેના પર પહેલાં કરતાં પણ વધારે ત્રાસદાયક જુલમ ગુજારવામાં આવે છે. તે ગારાની ઉપર ફરિયાદ થઈ શકતી નથી; કારણ કે પિતાની સામે ફરિયાદ કરનારા મજુરના જડજે પિતેજ હોય છે; કેમકે સરકારે તેમને થર્ડ કલાસ મેજીસ્ટ્રેટની સત્તા આપેલી હોય છે. બંધુઓ ! દયા છે ? હદય છે ? તમારી જે ચાને માટે હિંદી મજુરને તમારા લાચાર ભાઈઓને મરણશરણ થતાં સુધી ગુભામગીરીની હાડમારી ભોગવવી પડે છે, જે ચાને માટે તેમને શરદીવાળી ગંદી જમીનમાં હલકા ખેરાક ઉપર જીવન ગાળવું પડે છે, જે ચાને માટે તેમને ચામડી ફાટી લોહીની ધારાઓ વરસતાં સુધી માર ખાવો પડે છે, જે ચાને માટે નિરાશ્રિત હિંદી બહેનને પિતાના પાતિવત્યની આહુતિ આપવી પડે છે, જે ચાને માટે પ્રાણથી પ્યારાં પતિ પત્નીને હમેશને માટે બળાત્કાથી ફારગતી આપવી પડે છે, તે ભયંકર ચાને મોટાઈન ડેળની ખાતર સ્વદેશી ચીજ ગણુને તમારા પિટમાં રેડતાં હજી પણ તમને કમકમાટી આવતી નથી? “મારે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ચાહું કાફીને કાકા, વહેલી પડાવે પાકા ૩૧ rr ,, (6 તા રાજ ૧૦ વખત ચા ઉકળે છે” “મને ચાવિના ચાલતું નથી ” ચા તે। મારૂ જીવન છે ખાધાવિના ચાલે પણ ચા વિના તે મને નહિ ચાલે ' વગેરે શરમભરેલાં વાક્યા ખેલતાં હજી પણ કંઇ લાગણી ઉત્પન્ન થશે કે નહિ? શું તમે ચા પીએ છે ? અમે તા કહીએ છીએ કે, ચાના પ્યાલા નહિ પણ રક્તના પ્યાલા તમે પીઆ છે ! હિંદી મજુરાની ચામડી ફાટીને જે લોહી નીકળે છે, તે પીએ છે!! શુ ચાના પ્યાલામાં તમે લેાહી જેવા રંગ જોતા નથી ? અમે તે। કહીએ છીએ કે, તે ચા નથી પણ પતિવ્રતા સ્ત્રીઓનાં નષ્ટ થતાં પાતિત્રત્યનાં અશ્રુબિંદુએ છે. શું તમે ચાદાનીના ઢાંકણા ઉપર તે બિંદુઓને જોતા નથી? અમે તે કહીએ છીએ કે, તે ચા નથી, પણ નિર્દોષ મનુષ્યેાની હાયવરાળ છે. શું તમારા ચાના ભરેલા પ્યાલામાંથી નીકળતી વરાળ તમને તે વાતનું ભાન કરાવતી નથી ? શું તમને ચા પીતી વખતે ગરીબ મજુરાની પીઠ ઉપર પડતા ચાબૂકના મારનુ હજી પણ મરણુ નહિ થાય ? ’ “મારા સ્વદેશી બાંધવા! ચાલે, આપણે પ્રતિજ્ઞા કરીએ કે, ધર્માભ્રષ્ટ વિદેશી ખાંડની મોટી મા, દેશીઓનુ રક્ત, સતીઓના શાપ, બાળાની ગાળ, ગરીએાની હાય–ચા ! અમે અમારી જીંદગીમાં કદી પણ પીશું નહિ ! ખીજાતે પીતા અટકાવી સ્વદેશસેવા બજાનવા યત્ન કરીશું. હૃદયવિનાના દેશી શેઠીઆએની આગળ રહીને, તેમને પગે પડીને, કાલાવાલા કરીને, સમજાવીને, કરગરીને, તેમના હાથયી થતાં આ પાપથી તેમને બચાવવા પ્રયત્ન કરીશુ. રિઆ કામમાં અમને સહાયતા આપે!! અસ્તુ.' ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૯–ચા-કોફીના વધુ ચિતાર ( લેખક-મ॰ મૂ॰ ત્રિવેદી, ‘વૈદ્યકલ્પતરુ’ના ૨૧ મા વર્ષોંની ભેટમાંથી) કાફી-બુંદદાણાથી થતું નુકસાન ! કાફીના ગુણદોષ લગભગ ચાને મળતાજ છે. કાફી થાકી ગયેલા માણસને ચાલાક બનાવે છે અને ઉજાગરા કરવા હાય, ત્યારે તે બહુ ઉપયાગી થઈ પડે છે. કારી શરીરના અવયવાને શાંતિ આપે છે અને મગજને ઉશ્કેરે છે. ધણા થાકમાં તથા અન્નીથી જે ઘેન ચઢે છે, તે ઉતારવામાં કાશી સારી અસર કરે છે. સાંધાના દુઃખાવામાં તથા પગમાં કળતર થતી હેાય તેમાં પણ કાપી સારા ગુણ આપે છે; પણ કાપીના આ સર્વ ગુણેા જે લેકે તેનું નિત્ય સેવન કરે છે, તેને ખીલકુલ ફાયદા કરતા નથી, પણ ઉલટું નુકસાન કરે છે. જેમ લીલી ચા બનાવવામાટે તેની ઉપર રંગ ચઢાવવામાં આવે છે, તેમ કાશીમાં ઘેરા રંગ લાવવામાટે ચીકૈારી નામના મૂળીનું મિશ્રણ કરવામાં આવે છે. કાપીના વેપારી નફા લેવા કાીમાં ચીકેારીનેા ભેગ મેળવે છે; તેમ ચીકારીના વેપારી પણ ચીકારીમાં રંગ, ગાજર અગર ઈંટના ભૂકાના ઉપયાગ કરે છે. ડા. કેલેાગ એમ. ડી. જણાવે છે કેઃ–દારૂના વ્યસન કરતાં પણ હાલમાં ચા-કાપી વધારે નુકસાન કરી રહ્યાં છે; એટલા માટે વ્યસનનિષેધક મ`ડળીઓએ લેાકામાં તે વિષે વિશેષ અજવાળુ' પાડવાની જરૂર છે. ” દશ કરોડ રૂપિયા ચા-કૉફીમાં ! હિંદુસ્તાનમાં ચા પીવાનેા શાખ દિવસે દિવસે વધતા જાય છે. ચાના બગીચાવાળાઓ માટે ભાગે વિદેશી હેાય છે અને તેઓએ હિંદમાં ચાના ખપ વધારવામાટે સને ૧૯૧૬ માં રૂા. દોઢલાખ નાખા કાઢયા હતા, જેના પરિણામમાં તેજ વમાં આશરે સાડાત્રણથી ચાર કરાડ રૂપિયાના ચા· હિંદમાં વેચાયા હતા. ૧૯૧૭ માં સવા બે લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ચા-કાફીના વધુ ચિતાર 33 રૂપિયા બાજુએ મૂક્યા હતા, પણ તે વર્ષમાં કેટલા ચા વેચાયે તેનેા રિપોર્ટ બહાર પડેલેા ન હતા. એવા અડસટ્ટો કાઢવામાં આવે છે કે, ચા પાછળ આશરે ૪ કરેડ અને વિદેશી ખાંડ પાછળ ૬ કરોડ મળી ૧૦ કરાડ રૂપિયા ફક્ત ચા-કારી પાછળ ખરચવામાં આવે છે. બદલા માં ચા–કાપીનું દાસત્વ તથા નબળી પાચનશક્તિ મળે છે. દરેક સમ જી માણસને પેાતાના ઘરમાંથી ચા, કાફી તથા કેાકેા જેવાં વિનાશકારક પીણાંને જેમ અને તેમ જલદીથી બહિષ્કાર કરી આરેાગ્ય તથા ધનનું રક્ષણ કરવુ ધટે છે. જે ધનના ઉપયાગ પરદેશીઓનાં ખીસ્સાં તર કરવામાં થાય છે, તે ધનના ઉપયેગ જે દેશમાં વિદ્યાહુન્નર વગેરે વધારવામાં થતા હોય તે કેવું સારું ! કાકા કૈકાના ઉપયાગ આપણા દેશમાં ચાના ઉપયાગ જેટલા વિશાળ પ્રમાણમાં થયા નથી, તેનું કારણ તે ચા કરતાં કંઈક માંદ્યા છે; તેપણ જે લેાકેા ચાલુ જમાનામાં પેાતાને ફેશનેબલ’ કહેવડાવે છે, તેવાઓને ત્યાં કાકા પૂર્ણ સત્તા ભાગવે છે. ચાની પેઠે કાા પણ પાચનશક્તિને મંદ પાડે છે. તેમાં પણ નિશા રહેશેા છે; કેમકે જેને તેનું વ્યસન પડે છે, તે તેને મૂકી શકતા નથી. કાકા પીવાથી ચામડી જરૃર બને છે, લેાહી તથા બળ ક્ષીણુ થાય છે અને વી કે જેના સંગ્રહ દરેક મનુષ્યે કરવાજ જોઇએ તેને તે હરી લે છે. કાકાની ઉત્પત્તિવિષે જે જાણવામાં આવે તેા જેએાનાં હ્રદય ૬યાળુ હાય છે, તેઓ કદી તેના ઉપયોગ કરેજ નહિ. જે ઠેકાણે કાકા પેદા થાય છે, ત્યાં સીદીએ ઉપર એટલેા અધે! જુલમ ગુજારવામાં આવે છે, કે જો તે આપણે નજરે જોઇએ તે ચકરી આવે અને તે પીવાની કદી ઇચ્છા ન કરીએ. કાકાનાં ખેતરેામાં ગીરમીટીઆ મજુરા ઉપર થતા જીલમેવિષે મેટાં મેટાં પુસ્તકા રચાયાં છે. જે વસ્તુ મ. નુષ્યાનાં અંત:કરણા ખાળીને તથા રક્ત ચૂસીને પકવવામાં આવે છે, તે વસ્તુ મનુષ્યજાતને પુષ્ટિ આપીજ કેમ શકે ? શુ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ܝ ܝܬܐܘܘܐܬܪܙܪܕܝܝܕܝܪ: ܕܝܢ ૩૪ શુભસંગ્રહ-ભાગ ૧ લે કેકમાં ચા-કોફીના દોષ પણ રહેલા છે. કેકને અતિ ઉપયોગ પૈસા તથા આરોગ્યનો નાશ કરવાવાળે છે. જે લોકે ચા-કોફી અગર કોકમાં પિતાનાં નાણુંનો વ્યય કરે છે, તે લેકે જે તે વસ્તુને બદલે દૂધ લેવામાં વ્યય કરે તે તેમના આરોગ્યનું ઘણી સારી રીતે રક્ષણ થઈ શકે; તેમ છતાં જે લોકોને તેનાવિના ચાલતું જ ન હોય તે લોકોએ તુલસીને નિર્દોષ અને પુષ્ટિકારક ચા પીવાને ચાલ દાખલ કરવો. તેથી જઠરાગ્નિ પ્રદીપ્ત રહેશે અને તુલસીમાં શકિત આપવાનો ગુણ હેવાથી શક્તિ પણ મળશે; પરંતુ જેને તે ચા અતિ ગરમ લાગે, તેણે ઘઉંને બરાબર સાફ કરી ચૂલા પર બુંદદાણાની માફક શેકી તેનું ચૂર્ણ બનાવી તેને ચા બનાવી તે પીવે. આવી રીતે બનાવેલો ઘઉંને ચા પણ પુષ્ટિકારક છે. આ ચાથી તંદુરસ્તી તથા પૈસા બંનેનું રક્ષણ થઈ શકશે. - ૨૦–ગામઠી વનસ્પતિઓની ચહા લસીમાં મત ગમ , ચર્ણ તુલસી, કલાર, બીલી, લજામણું અને આંબે, આ પાંચ વસ્તુઓનાં પાન (એમાં આંબાનાં પાન કુમળાં લેવાં) લઈ તેને છાંયે સૂકવી અધકચરાં કરી રાખવાં. ભૂખને મારનારી અને લોહીને બગાડનારી હાલની હાને ઠેકાણે આ આરોગ્યદાયક અને વગરખર્ચે તૈયાર થતા ઘરાળુ વનસ્પતિઓના ભૂકાને થોડી વાર પાણીમાં ઉકાળી લેવાથી જે હા તૈયાર થાય છે તે ભૂખ લગાડે છે, વાયુ હઠાવે છે, લેહી સુધારે છે અને એકંદરે વાયુ, પિત્ત અને કફ, એ ત્રણમાંથી કોઈ પણ પ્રકારની પ્રકૃતિવાળાને માફક આવે છે. જેઓ ગરમાગરમ પીણાની કુટેવ નજ છેડી શકતા હેય, તેમને માટેજ ઉપલી ઘરાળુ હાની સૂચના છે; નહિ તે માણસને માટે એકલું પણ ગરમાગરમ પાણી પીવું એ આંતરડાંને શેકીને નિર્બળ બનાવનારૂં છે. પથારીમાંથી ઉઠવ્યા પછી થોડા કોગળા કરીને લોટામાંનું રાતનું ભરી મૂકેલું અને તે નહિ તે છેવટે તાજું પાણું પણ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ - - - - - - --- - - - - - - - - - - - - - - * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - - - - -- - - - - - - - - - - - - - હા અને કોફી પ્યાલો રોજ પીધા કરવાથી જે ઉત્તમ લાભ થાય છે, તેના અસાધારણ ફાયદાએ તે આ બાબતની અજમાયશ એક મહિને હા અને બીજું ગરમાગરમ પીણું છેડીને કરી દેવાય ત્યારે જ સમજાય તેમ છે. ૨૧–રહા એ શું ખોરાક છે? ઢા એ ખોરાક છે કે કેમ? આ બાબત ઘણા ડોકટરો પ્રયોગ કર્યા જ કરે છે; અને લગભગ બધા એકમત થયા છે કે, ચહાને બેરાક કહે તે મૂર્ખાઈ છે. હા તો માણસના શરીરને અશક્તિ લાવવાવાળી ચીજ છે. જ્યારે કોઈ પણ કારણે શરીર થાકી જાય છે અને કુદરત કહે છે કે “તું કામ કરતો નહિ” ત્યારે આ થાકેલો મામુસ ચહાને યાલો લઈ પેટમાં ઝેર નાખે છે. આ ઝેર કહે છે કે – “રસ્તો ખુલ્લો છે, આગળ ચલાવ.” આ પ્રમાણે થાકેલો માણસ ;દરતની વિરુદ્ધ જઈ કામ શરૂ કરે છે. પરિણામ એ આવે છે કે, તેને થાક વધુ ને વધુ લાગતો જાય છે અને છેવટે ટાંટીઆ ભાંગી જાય છે. હાના શોખીને સમજી જઈ રહાને બદલે છાશ પીવાનું ચાલુ કરે તો જરૂર ટાંટીઓમાં વધારે બળ આવે. હા પીવાથી તે ઉપર જણાવ્યું તેમ ટાંટીઆ ગળી જવાનાજ. પ્રભુએ આંખ આપી છે, તેને ઉપયોગ કરી જેનારને માટે દુનિયામાં દાખલા ઓછા બનતા નથી. અંધાને માટે તે કુદરતે મોટી ખાઈ ખાદી રાખી છે; ભલે આવીને તેમાં પડે ! ૨૨–ચહા અને કોફી (હિંદી “માધુરી” ઉપરથી) તંબાકુની પેઠે હા-કૉફી પણ ભારતવર્ષમાં ખૂબ પ્રચલિત છે. મહારાષ્ટ્ર અને દક્ષિણમાં તેને સૌથી વધુ પ્રચાર છે. જાહેરખબરબાજે તેને “તાજા કરનારી માત્રાઓ” કહે છે. કોઈ કોઈ તો ગરમ હાથી તાવને દૂર કરતા ફરે છે; પણ માનનીય (જસ્ટિસ) ન્યાયમૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ દ શુભમ ગ્રહ-ભાગ ૧ લા રમેશમના મત પ્રમાણે ‘તે પદાર્થો ભેાજ્ય નથી પણ વિષ છે.' તેના નિરંતર સેવનથી એક બે પેઢીમાં તે કુટુંબના લેાકેાની જીવનશક્તિ ક્ષીણ થઇ જાય છે. ઘણાખરા નાના-મેાટા વ્યાધિ હા અને કારીની ટેવને લીધેજ થાય છે. ડા. વિલિયમ ટિન્સ કહે છે કે, હાકાશી પીનારાઓ કહે છે કે એક પ્યાલે પીવાથી જાગૃતિ આવે છે અને શક્તિ વધે છે. તેનું ખરૂં કારણુ તે તેમાં મળેલાં દૂધ અને સાકર છે. જેએ ચ્હા કાપીની આદતવાળા છે, તેમનામાં ઘણેભાગે અપચા, હૃદયમાં દાહ, ચહેરાનું કરમાઈ જવુ, ગભરાટ, હૃદયની અનિયમિત ગતિ, તેનું ધડકવુ, માથાના દુઃખાવે અને નિદ્રારેગનાં ચિહ્ન દેખાઈ આવે છે. એક ડાકટરે ઉમેયુ" છે કે, કાશીના એક પ્યાલામાં મૂત્રના કરતાંએ વધારે યૂરિક ગેસ રહે છે. હજારા સ્ત્રીપુરુષા-જે નિદ્રા, શિથિલતા, અપચેા અને બધકાશની ખૂમેા પાડવા કરે છે, તેનું કારણ આ આદંતજ છે. ચ્હા અને કારી પીનારાઓને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે તે ચીજોના સેવનથી તેએ રક્તસ ચલનને તેજ કરનારી માત્રા લે છે. ધણા લેાકેા કહે છે કે, હા અથવા કાપી પીધા બાદ તેમનેા થાક દૂર થાય છે. આ બહુજ ભૂલભરેલી માન્યતા છે. વાસ્તવિક રીતે આ માત્રાએ શિથિલતાનાં કેન્દ્રોને ટુંક સમય માટે જરૂર બંધ કરે છે, પણ તેને ભાવ સ્થાયી નથી હાતા. ધણે ભાગે સ્પા અને કાડ્ડી પીનારાઓનેજ સખ્ત અપચા રહ્યા કરે છે; કારણકે તેના સેવનથી પેટમાં ગાંઠે બંધાઈ જાય છે. બાળકેાને માટે તેા તે ખાસ વર્જ્ય છે. તેના સેવનથી તેમની ઉધ ઓછી થઇ જાય છે. વાસ્તવમાં બાળકામાટે ઉંધ ખાસ જરૂરની છે. ચઢતી વયમાં તેનું સેવન કરવાથી આયુષ્ય ઓછું થવા લાગે છે. ૨૩-ઠંડી કુલફીમલાઇ! ગરમાગરમ ચ્હા કાફી! (દૈનિક ‘હિંદુસ્તાન'માંથી ) આ બૂમ શહેરામાં રહેનારાને કાને હમેશાં પહેાંચે છે, આ ખૂમા એ માણસાની હાજરી ખગાડવામાં પૂરેપૂરા ભાગ ભજવ્યા છે. મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ સેકેરીન છે દેશનિકાલ! કિહે ડોકટરોનું કહેવું એવું છે કે, શરીર સારું રાખવાને માટે પ્રભુએ મને દરવાજે બનાવ્યો છે. જે ઘરના બારણામાં આપણે સારા માણસને દાખલ કરીએ તો નુકસાન થાય જ નહિ; પણ જે બેદરકારીથી અથવા જાણીબુઝીને તેમાં ખરાબ માણસો દાખલ થઈ જાય, તે જરૂરજ નુકસાન થાય છે. એમ કહેવામાં આવે છે કે, જે વસ્તુઓ ગમે તેટલી વખત મોંમાં રાખવા છતાં કોઈ પણ જાતનું દુઃખ ન થાય, તેજ વસ્તુઓ ખાવા-પીવામાં વાપરવી જોઈએ. કુલકી, મલાઇ કે આઈસક્રિમ આપણે મેંમાં જરા વાર પણ રાખી શકતા નથી અને તરતજ ગળાનીચે ઉતારવા મહેનત કરીએ છીએ; તેમજ ગરમાગરમ હા-કોફી પણ આપણે મોંમાં રાખી શકતા નથી અને તરતજ ઉતારી જઈએ છીએ. આવી બેહદ ઠંડી કે બેહદ ગરમ ચીજો ખાવાથી જઠરાગ્નિને બહુ જ નુકસાન પહોંચે છે. આપણા શરીરની અંદર મેંથી શરૂ થઈને ઠેઠ પુંઠસુધી એક સળંગ નળી છે. આ નળીને અંદરથી ફરતું ઝીણું ચામડાનું પડ છે. આ પડ એવું સૂક્ષ્મગ્રાહી છે કે આપણા શરીરની ગરમી કરતાં વધારે ગરમ કે વધારે ઠંડી ચીજ તેના સંગમમાં આવે તો તે કઠણ થઈ જાય છે. આમ થવાથી તેનું કામ તે કરી શકતું નથી અને તેથીજ ખોરાક પાચન કરવાની ક્રિયા મંદ પડે છે. આટલા માટે જ બહુ ગરમ કે બહુ ઠંડી ચીજોથી ચેતતા રહેવાની જરૂર છે. આપણે કેટલાક શેખીન ભાઇઓ, સ્વાદના રસીઓ અને ગરમાગરમ દાળ કે કઢીના સબડકા લેવાવાળાઓએ પણ આ વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. હા, કૉફી, કુલદી, મલાઈ વગેરેના રસિકો આની નોંધ લેશે કે? આ પોથીમાંહેલાં રીંગણ નથી હે ભાઈ !! ૨૪-સેકેરીન” દેશનિકાલ! સાકરથી ૫૫૦ ગણી ગળી “સેકેરીન'ને બધા ઓળખે છે. આ કલતારની બનાવટ છે. લાંબો વખત તે વાપરવામાં આવે તે ઝેરી ગણુાય છે, સાકરને બદલે ઘણું માણસો આ ચીજનો ઉપયોગ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ છે કે * * * * * * * * * * * * * * * * * * * * * * * V", ^,-. v J " * ,*__* ૩૮ શુભસંગ્રહ-ભાગ ૧ બેજીઅમ સરકારે આ ચીજ મંગાવવાની, વાપરવાની, બહાર ચઢાવવાની કે રાખવાની પણ મનાઈ કરેલ છે. જે જે ચીજોની બનાવટમાં સેકેરીને વાપરવામાં આવેલ હોય, તેને પણ આ કાયદો લાગુ પાડો છે. ખોરાકની ચીજમાંથી તે “સેકેરીનને દેશનિકાલ કરવાની ખરે જ જરૂર છે. લેમનેડ અને શરબતમાં એ બહુ વપરાય છે. હોટેલની હામાં પણ વપરાય છે; છતાં પ્રજા સમજતી નથી અને સરકાર કશું કરતી નથી. ૨૫-તમાકુના ભક્તોને ભયની ચેતવણું (લેખક:-મણિશંકર મૂળશંકર ત્રિવેદી ) તમાકુને ઉપયોગ ત્રણ વર્ષ પહેલાં અમેરિકામાં થતો હતો. દેખાદેખીથી ત્રણસો વર્ષમાં તમાકુનો ઉપયોગ એટલો બધે વધી પડયો છે કે એવું એકે ગામડું નહિ હોય કે જ્યાં તમાકુને ઉપયોગ નહિ થતા હોય. જ્યાં ગામડાની વાત કરવામાં આવે છે ત્યાં શહેરની તો વાત જ શી કરવી? તમાકુને આટલે બધે ફેલાવો થવાનું મુખ્ય કારણ દેખાદેખીજ છે. જનસ્વભાવ એ છે કે, કેઈ પણ નઠારી વાત ઉપર તેના મનની પ્રવૃત્તિ જલદી થઈ જાય છે. વળી તમાકુ એક દેશમાંથી બીજા દેશમાં નવાઈની વસ્તુતરીકે ફેલાઈ અને ચડસાચડસીથી લોકો તેને છૂટથી ઉપાગ કરતાં શીખ્યા. તમાકુમાં કેફી પદાર્થો તમાકુમાં ત્રણ પ્રકારના કેફી પદાર્થો જોવામાં આવે છે -(૧) તમાકુમાં નિકેટીન નામને ચીકણે તેલ જેવો પ્રવાહી પદાર્થ હેય છે, તે બહુ ઝેરી છે. તેમાં તમાકુની વાસ આવે છે અને તીખે હેય છે. તેનું એકજ ટીપું કૂતરાને આપ્યું હોય તે કૂતરું મરી જાય છે. તે ઝેર તાપથી ઉડી જાય છે. (૨) તમાકુમાં બીજો તેલ જેવો કડવો પદાર્થ રહે છે. મેં ઉપર મૂકવાથી તમાકુના જેવી જ તેની અસર થાય છે. નાકે લગાડવાથી છીંક આવે છે અને ખાવાથી ફેર તથા ચક્કર આવે છે અને ઉલટી થાય છે. (૩) તમાકુમાં તીખાશનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ તમાકુના ભક્તાને ભયની ચેતવણી ૩૯ તેલ રહે છે. આ તેલ ઝેરી છે, તે ઉડી જતું નથી. તેનું એક ટીપું બિલાડીને બે મીનિટમાં મારી નાખે છે. આ ત્રણે પ્રકારનાં ઝેર તમાકુમાં રહે છે; પણ તાપમાં તે ઉડી જાય છે, તેમજ ધણા ઘેાડા પ્રમાણમાં હાવાથી માણસને તમાકુના ઉપયાગ કરવાથી મારી નાખતા નથી; તે પણુ આ ત્રણે તત્ત્વા તમાકુ પીનાર ઉપર અસર કરે છે. જે લેાકેા તમાકુ બહુ પીએ છે, તેમનામાં હમેશાં નિશા રહે છે અને તેનું શરીર વહેલું બગડે છે. તમાકુ સુધવા, ખાવા ને પીવાથી થતી ખરાબી તમાકુ સુધવાથી નિશે। ઘણા એછા પ્રમાણમાં આવે છે અને કેટલીક વખત માથાનાં દરદ તથા સળેખમને શાંત કરે છે; પણ તેના વખતે વખતના ઉપયોગથી કશા કાયદો માલમ પડતા નથી. એના અતિ ઉપયાગથી નાકની અંદર ચાંદી અને માથાનાં, ગળાનાં અને પેટનાં દરદા થાય છે. વળી છીંકણી સુંધવાથી નાક તથા સાદને ઇજા થાય છે. છીંકણી ઘુટનાને ક્ષય વગેરે દા થયાના ઘણા દાખલા માલમ પડ્યા છે. તમાકુ ખાવાથી અપચે, અજી, માંનું ગધાવું, દાંતનેા સડા, અતિસાર, મરડા, ફેર વગેરે રાગ લાગુ પડે છે. તમાકુ ખાનારને વળી ચુકવા માટે વખતેાવખત ઉઠવું પડે છે અને એ રીતે પણ તમાકુ ખાનાર ખીજાતે સુગ અને અણગમા પેદા કરે છે. તમાકુ ત્રણ રીતે પીવાય છે:-(૧) હેાકાથી, (ર) ચલમથી અને (૩) ખીડી અથવા ચીરૂટથી. દરેક રીતે પીવાથી તમાકુના ઝેરી ધુમાડા પીનારના શ્વાસેાસમાં જઇ માંના, ગળાના, દમના, મગજના અને જરના જૂદા જૂદા ગામે પેદા કરે છે અગર તે તેવા રાગેાને લાયક શરીરને બનાવે છે. વળી તમાકુ પીનારની સ્મરણશક્તિ મંદ પડી જાય છે. તમાકુના ઉપયોગ કરવા કુદરત પણ ના કહે છે. દાખલાતરીકે જે માણુસેતમાકુને ઉપયેગ કદી નહિં કર્યાં હ્રાય તેને ને ઘેાડીક પણ તમાકુ ખાવા આપશું તે તેને ઉલટી થઇ ફેર આવે છે. કુદરતજ તેને શરૂઆત કરતાં અટકાવેછે; છતાં તે ખાવામાંજ મર્દાઈ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લો એમ માની વખતોવખત અભ્યાસ કરી તેને ખાવાની ટેવ પડે છે. તમાકુમાં પિત્ત વધારવાને, મદ ચઢાવવાનો, ભ્રમ કરવાનો તથા આંખના તેજને હરી લેવાનો ગુણ છે. તમાકુમાં ઝેર રહેલું હોવાથી જનાવરાનાં-કીડીઆળાં ઘરમાં તે દાબવાથી કીડા તથા જંતુઓ મરી જાય છે. તેનાં પાન અંડવૃદ્ધિ (વધરાવળ) ઉપર સીલારસ ચોપડી બાંધવાથી ફાયદો કરે છે. તેના પાણીથી જૂ મરી જાય છે. તેના નિત્ય સેવનથી શરીરમાં ટુંક વખત માટે તે જાતિ પેદા કરે છે; પણ પછીથી તેના વગર ચાલતું નથી અને તે પોતાનું છુપું ઝેર શરીરમાં દાખલ કરી શરીરના સારા અવયવોને પણ ઝેરી બનાવે છે. તમાકુ પીનારાઓને સૂચના તમાકુનું વ્યસન દુષ્ટ છે. તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ છે જ નહિ. ફક્ત થોડાક વખત સુધી તે શરીરને નિશામાં રાખે છે, પણ અંતે તે તમાકુથી શરીર ફિકકું પડી જઈ પાંડુરોગ અને ક્ષયરોગ થાય છે. તમાકુને લીધે જ દારૂ પીવાનું વ્યસન પડે છે. તે સંબંધમાં યુર્કમાં તમાકુ વિરુદ્ધ હિલચાલ ચલાવનારી મંડળી (યુર્ક એન્ટી ટૅબેકે સોસાયટી) પોતાના રિપોર્ટમાં જણાવે છે કે, થુંક પેદા થાય છે તે ગ્રંથિઓ (સૅલીવરી ગ્લાન્ડસ)માંથી તમાકુ પીવાથી તથા ખાવાથી થુંક ખૂટી જાય છે અને તેથી તમાકુ પીધા અગર ખાધા પછી (કેટલાકને) દારૂ પીવાનું મન થાય છે. તમાકુથી નાડી નરમ પડે છે, શરીર ફિક્કુ થઈ જાય છે, મેંમાં ચાંદીઓ પડે છે, પેટમાં ભયંકર વ્યાધિ થાય છે, લોહી અનિયમિત રીતે કરે છે અને આંખે અંધાપો આવી જાય છે. કેટલાક એમ કહે છે કે, તમાકુથી અમને ઝાડા તથા પેશાબને ખુલાસો રહે છે. વખતે તેમ હશે; પણ જે લોકે તમાકુ નથી પીતા તેને પણ ઝાડા તથા પેશાબને ખુલાસે રહે છે. એકંદરે જોતાં તમાકુ શરીરને બગાડનાર ચીજ છે. તમાકુ અનાજ નથી. તે નથી દૂધ કે નથી પુષ્ટિ આપનારો પદાર્થ. તમાકુ પીનારાઓએ આ સર્વ વાંચી-વિચારી તમાકને ધીમે ધીમે કાઢી નાખવા પ્રયતન કર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ તમાકુના ભક્તાને ભયની ચેતવણી તમાકુવિષે નામાંક્તિ રાક્ટરોના અભિપ્રાય ૦ પ્રાઉટ-લખે છે કે, તમાકુ પીવાથી માણસે નબળા પડી જાય છે. લેાહીમાંથી લાકારા ઘટી પીળારા આવે છે. છીંકણીથી અજી, કલેજા તથા જારનાં દરો વગેરે થાય છે અને એવાં દરાથી મૃત્યુ થયેલા દાખલાઓ મેાજુદ છે. ડા॰ ટેલર-લખે છે કે, ૧૮૭માં એક માણસે લાકડાની એક ચલમ સાફ્કરી પેાતાના ઠેકરાને રમવા આપી. છેાકરાએ તે ચલમને ઉપયેગ સાના પરપોટા ઉડાડવામાં કર્યાં, તેથી તમાકુનું ઝેર મેદ્રારા તે ાકરાના શરીરમાં દાખલ થયું. તેની અસરથી છેાકરા ખે શુદ્ધ થઇ મરી ગયા. ડા ૪૧ વીચેલ કહે છે કે, તમાકુથી ફેફસાં, હ્રદય અને જઠરના સ્નાયુ નરમ પડી જાય છે. કાઇ કાઇ વખતે હૃદય એકદમ એચીંતુ બંધ થઈ મરણ પણ થઈ જાય છે. ૐl૦ લન—જણાવે છે કે, ઘડપણ આવ્યા પહેલાં તમાકુથી મરણુશક્તિ નાશ પામેલી, મૂર્ખતા આવેલી અને જ્ઞાનતંતુઓની હારમાળા બગડી ગયેલી એવા ધણા દાખલા મારા અનુભવમાં આવ્યા છે. ૐ૦ આલકાટ—કહે છે કે, તમાકુથી શરીરને ખીજાં જે નુકસાના થાય છે, તેના કરતાં સ્મરણશક્તિને વધારે નુકસાન થાય છે, એ વાત ચેાસ છે. ૐ એલીન્સન—કહે છે કે, ક્રાન્તદેશમાં ખાસ જોવામાં આવ્યું છે કે જેમ જેમ તમાકુને ઉપયેાગ વધારે થતા જાય છે, તેમ તેમ ગાંડાં થઈ જતાં માણસેાની સંખ્યા પણ વધતી જાય છે. ગવર્નર સલીવાન—પેાતાના સ્વાનુભવથી લખે છે કે, “તમાકુ મને જડ અને સુસ્ત કવિના, મારી નિત્યના વિચારની ચંચળતામાં ખલેલ કવિના અને મારી માનસિક શક્તિને નબળી પાડ્યાવિના કદી રહી નથી.” ફ્રાન્સદેશની શાળાઓમાં તમાકુના ઉપયાગની અટકાયત છે, તેમજ યુનાઈટેડ સ્ટેટમાં લશ્કરી શાળામાં બીડી પીવાની સખ્ત મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શુભસંગ્રહું-ભાગ ૧ લા નાઈ કરવામાં આવી છે. તમાકુવિષેના આ સર્વ અભિપ્રાયેા વિદ્વાન અને નામાંકિત ડાક્ટ રાના છે, માટે તેનેા ઉપયાગ કરનારાઓએ આ ઉપરની શિખામણ ધ્યાનમાં લઇ જેમ બને તેમ તેને જલદીથી નિષેધ કરવા એજ સલાહ તથા સલામતીભરેલું છે. તમાકુવિષે મહાત્મા ગાંધીજીના ઉપદેશ જેવી રીતે દારૂ, ભાંગ તથા અીણ ખરાબ છે, તેથી પણ તમાકુ વધારે ખરાબ છે. તમાકુની સત્તા મનુષ્યજાતિપર એટલી બધી વધી ગઇ છે કે, તેમાંથી છૂટવાને માટે ઘણા વધારે સમય લાગશે. નાનાંથી મેટાંએ સ` તેના ઝપાટામાં આવી ગયાં છે. આશ્ચર્યકારક તે એ છે કે, નીતિમાન માણસે પણ તમાકુને છૂટથી ઉપયાગ કરે છે. મિત્રના સન્માનમાટે આજકાલ તમાકુ એક ઉત્તમ સાધન થઈ પડયું છે. સાધારણ મનુષ્યા તે જાણતાં નથી કે, તમાકુનું વ્યસન દૃઢ થાય એટલા માટે સીગારેટ અગર ચીરૂટ બનાવવાવાળા તેમાં એક પ્રકારના સુગ ંધીયુક્ત તેજાબ છાંટે છે. તમાકુને ટેસ્ટવાળી બનાવવામાટે તેમાં અીણુનું પાણી છાંટે છે, તેથી તમાકુ માણસપર જાદુઈ અસર ચલાવી રહી છે. તમાકુના ફેલાવા કરવામાં હજારા રૂપિયા જાહેરખબરમાં ફેંકી દેવામાં આવે છે. ચૂપમાં ચીરૂટ બનાવનારી કંપનીએ પેાતાનાં છાપખાનાં ચલાવે છે, ખાયેાકેાપ ખરીદે છે, ઇનામી ટીકીટા કાઢે છે વગેરે હજારા પ્રકારની યુક્તિઓ કરે છે. તમાકુએ પેાતાની સત્તા સ્ત્રીએપર પણ ચલાવી છે. તમાકુ-ચીરૂટથી જે નુકસાન થાય છે, તેના આંકડા વિગતવાર આપી શકાય નહિ. ચીરૂટ પીવાવાળા જ્ઞાનશૂન્ય બની જાય છે અને ખેપરવાઈથી ખીજાના ધરમાં રજાવગર ચીરૂટ સળગાવી પીએ છે અને તેમાં તે શરમાતા નથી. એવા અનુભવ થયેા છે કે, તમાકુ—ચીરૂટ પીવાવાળા આથી પણ વધારે મેટા અપરાધે! કરે છે. બચ્ચાંઓ ખીડી પીવાને માટે પેાતાના માબાપથી છાના ધરમાં ચેારી કરે છે, જેલમાં કેદીએ મેટી જોખમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીનો વાસ ૪૩ દારી સહન કરીને બીડીને છુપાવી રાખે છે. લડાઈમાં ચીરૂટ પીવાવાળાઓ ચીરૂટનગર ગાંડા તથા ઉદાસ બની જાય છે અને કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી. ચીરૂટનું ખર્ચા–પણ કંઇ કમતી આવતું નથી. કેટલાએક માણસેને તે ચીરૂટ પછવાડે માસિક ખર્ચ રૂા. ૭૫ કરવું પડે છે. ઉપરક્ત ઉદાહરણ તદ્દન સાચું છે. મુંબઈમાં ચીરૂટના વેપારીઓએ માળા ખરીદ કર્યા છે, કેઈએ ફેકટરી ઉભી કરી છે; વગેરે પૈસા ફક્ત ચીરૂટના ધંધામાંથીજ પેદા કરવાના ઘણા દાખલા મળી શકે તેમ છે. બીડી પીવાથી પાચનશક્તિ મંદ પડી જાય છે, મોટું ગંધાય છે, બીડીના ધૂમાડાથી બહારની હવા દૂષિત થઈ જાય છે, દાંત કાળા તથા પીળા પડી જાય છે. જે મનુષ્ય નિરોગી રહેવા ઈચ્છે છે, તેઓએ બીડી તથા તમાકને અવશ્ય છેડી દેવી જોઈએ, દારૂ, તમાકુ, ભાંગ, ગાંજે આદિ વ્યસન આપણા આરોગ્યને હરી લે છે; એટલું જ નહિ પણ આપણને ગુલામ બનાવી આપણ નીતિને પણ નાશ કરે છે. આપણા હિંદુસ્તાનમાં એક કરોડ રૂપિયાને ધુમાડે થાય છે, એવું માલુમ પડ્યું છે કે, બહાર દેશાવરથી હિંદુસ્તાનમાં ૧ કરોડ રૂપિયાની સીગારેટ આવે છે. તે સીગારેટને ઉપયોગ આપણા દેશબાંધવા માત્ર $કી ધુમાડો કાઢવામાં કરે છે. આ પ્રમાણે એક કરોડ રૂપિયાને ધુમાડો કરી પરદેશીઓનાં ખીસાં તર કરવાનું કાર્ય માપણે પોતેજ કરીએ છીએ. જે સર્વ ભાઈએ સીગારેટ પીવાને ત્યાગ કરે તે એક કરોડ રૂપિયા હિંદમાં બચે અને તેને ઉપયોગ કોઈ સત્કાર્યમાં થાય તે હિંદુસ્તાનને કેટલો બધો લાભ થાય ! આ માટે આ કાર બી સીન માલમ પડયું છે . તે સીગારે આ પ્રમાણે એક ૨૬-લક્ષ્મીને વાસ એક દિવસ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને પૂછયું -“હે પ્રિયે ! સ્ત્રી જાતિમાં તમારે વાસ ક્યાં કયાં છે ?” ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લા “પ્રભો! જે સ્ત્રી માતપિતા અને સાસુ સસરા આદિ વડીલોની પૂજા કરે છે અને પતિ ઉપર પ્રેમ રાખે છે, તેને ત્યાં મારો વાસ છે.” “જે સ્ત્રી સુંદર વસ્ત્રાલંકારથી નહિ પણ સદાચારથી પિતાના અંગને શણગારે છે, કંકણથી નહિ પણ દાનથી પોતાના હાથને શોભાવે છે, નવા નવા અભિલાને નહિ વધારતાં આત્મસંયમનોજ વધારો કરે છે, સર્વ સાથે સૌજન્યથી વતી સલાહસંપથી રહે છે અને સદા મધુર વાણીથી બોલે છે, તેને ત્યાં મારે વાસ છે.” જે સ્ત્રી સદા ઉદ્યોગી, સતિષી, પ્રસન્નમુખી, મિતાહારી અને મિતાચારી રહીને પિતાના હૃદયને અને શરીરને પવિત્ર રાખે છે, તેને ત્યાં મારો વાસ છે. જે સ્ત્રી પોતાની જાતની, બાળબચ્ચાંની, પતિની અને અન્ય કુટુંબીજનોની સંભાળ રાખે છે, બચ્ચાંને પ્રીતિપૂર્વક પોતાના જ હાથે ઉછેરે છે અને કેળવે છે, તેને ત્યાં મારો વાસ છે.” જે સ્ત્રી સૂર્યોદય પહેલાં ઉઠીને દેહ, વાળ, દાંત, કપડાં અને ઘરની તમામ ચીજે સાફસૂફ કરી દે છે, કાળજીપૂર્વક ઘરકામમાં મંડી જાય છે અને પતિ તથા બાળબચ્ચાંને સુખી રાખે છે, તેને ત્યાં મારો વાસ છે.” સ્ત્રી અને પુરુષ ઉભયમાં કેળવણીને પ્રચાર નહિ થાય ત્યાંસુધી તમારાથી કશુંજ બની શકવાનું નથી. પ્રથમ સ્ત્રીઓને ઉન્નત કરો અને ગરીબમાં ગરીબ જમવર્ગને જાગૃત કરે, ત્યારે જ તમારા દેશનું કલ્યાણ થશે. ૨૭–દીકરીને પણું દીકરા જેવીજ ગણે. ભગવાન મનુએ ફરમાવ્યું છે કે – कन्याप्येवं पालनीया शिक्षणीयाति यत्नतः । ભાવાર્થ –કન્યાનું પણ પુત્રની પછે પાલન કરવું જોઈએ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ AJAN •*rvvvvvvvvvvvvv•••• ભાગ્યવિધાત્રી ઘણુ કાળજીપૂર્વક તેને શિક્ષણ આપવું જોઈએ. સ્વામી રામતીર્થજી કહે છે કે –“હિંદમાં સ્ત્રીશિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું તેની સજા પણ હિંદસારી પેઠે ભોગવી રહ્યું છે. x x x ત્રીશિક્ષણને પ્રચાર કરો. તમારા પૂર્વજો સ્ત્રીશિક્ષણના પક્ષપાતી હતા. તમે કેમ વિરોધી બનીને તમારે હાથેજ તમારા પગ ઉપર કુહાડો મારે છો?” ૨૮–ભાગ્યવિધાત્રી ( લેખકઃ-લાલા લજપતરાય-“ગાંડીવ” તા.૧૩-૧૨-૨પમાંથી ) હિંદુ કેમની અત્યારની અવદશા જોઈને જેના દિલમાં દુઃખની જવાળાઓ સળગતી હોય અને આ પુણ્યવંત કોમને માટે જેના અંતરમાં પ્રીતિ ઉભરાતી હોય, એ કઈ પણ શિક્ષિત હિંદુ આ હિંદુ મહાસભાના સમાજ સુધારણાના કુંડાનીચે આવ્યા વિના રહી શકે જ નહિ. સમાજસુધારણા, એ હિંદુ કામની આજે પ્રથમ જરૂરિયાત છે; અને તેનાવિના આપણે રાજદ્વારી કે બીજી પ્રગતિ એક તસુ પણ સાધી શકવાના નથી. જે કેમમાં બાળલગ્ન અને અસ્પૃશ્યતાનાં મૂળ આટલાં ઉંડાં નખાયાં હોય, જે કોમ છંદગીને કલેશમય જંજાળ માનતી હોય, જે કેમ જીવનના પ્રાણ-દીપકને બુઝાવી નાખનારાં નિર્મોહ અને વૈરાગ્યનાં વ્રતોને પૂર્વજોનો મહામૂલો વારસ માનતી હેય અને એવા બિમાર માનસને કારણે જે કેમમાં નિરાશા અને નિસાહ, મંદતા અને દીનતા જીવનક્રમ બની ગયાં હોય તે કામ, સખ્ત અથડાઅથડી અને હરિફાઈના આ યુગમાં, સન્માનનીય કામતરીકે અને રાષ્ટ્રના સબળ અંગતરીકે કેમ જીવી શકશે ? હિંદુ કામ જે આપઘાત કરવા ન ઈચ્છતી હોય તે હિંદુઓએ, એક કમતરીકે, એક અને અખંડ બનવા હવે જાગવું જ જોઈએ. હિંદુ કેમ જે ઈદગાની ચાહતી હોય તો હિંદુઓએ જ્ઞાતિઓ-ઉપજ્ઞાતિઓના અને વાડાઓ-ઉપવાડાઓના ભેદ ભાંગવા અને સાચું સંગઠ્ઠન સાધવા પ્રગતિને માર્ગે કચકદમ કરવી જ જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લે એ સુધારણાની શરૂઆત આપણી માતાઓના, આપણું વિધાતાસમી આપણી જનનીના ઉત્કર્ષથી થવી જોઈએ. હિંદુધર્મ હિંદુનારીને લક્ષ્મી, સરસ્વતી અને શક્તિનો અવતાર માને છે અને એને અર્થ એ છે કે, એ નારીજ આપણા ઉથાન કે અધઃપતનની વિધાવી છે; પણ આજે એ દેવીની જ કેવી દુર્દશા છે? હિંદુ સ્ત્રી એ અત્યારે હિંદુના ઘરની ગુલામડી અને ચાકરડી છે. તેને ઘરના ઉજાસવાળા ભાગમાં આવવાની કે ઉઘાડે મેએ ઉચ્ચ સ્વરે બોલવાની પણ હિંદુસમાજ મનાઈ પોકારે છે. જે વયે પૂરેપ અને અમેરિકામાં બાળાઓ શાળાઓમાં કલ્લોલ કરતી, કસરતદ્વારા તેમનાં શરીર સુદઢ બનાવતી હોય છે, તે વયે હિંદુ નારી બાળકોની જનેતા બની હેય છે અને બિમારીમાં સડતી હોય છે. સ્ત્રીઓ માટે લજજા એ ઈચ્છનીય સગુણ છે; પણ બેહદ નિરાધારતા અને બેશુમાર પરાધીનતા, એ સ્ત્રી કે પુરુષ ગમે તેને માટે મહાપાતક છે. હું માનું છું કે, હિંદુ નારી તેની લજજા, તેની પતિનિષ્ઠા, તેની કુટુંબભક્તિ-એ સદ્ગણેને બરાબર જાળવે; પણ સાથે સાથે હું હિંદુ સ્ત્રીને દુર્દાત અને નિડર, સ્વાધીન અને સ્વમાની જવા ઈચ્છું છું. એવી આત્મગૌરવ સમજનારી મહિલાએજ ભારતની સ્વાધીનતા છતી આવનારા બહાદૂર પુત્રને જન્માવશે. હિંદુઓ ! મારા દેશબાંધવ! સ્ત્રી જ તમારી ભાગ્યવિધાત્રી છે. તેને સન્માન, તેને શિક્ષણ આપે, તેને મનુષ્યના અધિકાર બક્ષો અને તેમાં તમારે ઉદ્ધાર છે. ર૯–ઘરેણું પહેરાવી બાળકનાં ખૂન કરાવે! (લેખક-લાભશંકર લક્ષ્મીદાસ-જુનાગઢ) આ દેશમાં અવિચારી હિંદુ તથા મુસલમાન માબાપે પોતાનાં બાળકોને ઘરેણાં પહેરાવે છે, અને તેને પરિણામે સેંકડો બિચારાં બાળકનાં જૂદી જૂદી રીતે ખૂન થાય છે. હાલમાં બીજાપુરમાં બાર વરસની ઉંમરના એક હિંદુ છોકરાને બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ વરસના ભો. બીજા એક નાયક મકાણ થાન પામેલા તો ? ઘરેણાં પહેરાવી બાળકનાં ખૂન કરાવ! ૪૭ બદમાસેએ ગળું દબાવીને તેનાં ઘરેણું માટે મારી નાખે છે; અને તે ગુહા માટે એક તહોમતદારને ફાંસીની સજા અને બીજાને જન્મદેશનિકાલની સજા થયેલી છે. તે હતભાગી છોકરાની લાશને તેની માએ મરેલી હાલતમાં એલખી હશે, ત્યારે તેણીએ કેટલી બૂમો પાડી હશે; કેટલા જોરથી છાતી ફૂટી હશે અને પિતાના વહાલા દીકરાને ઘરેણાં પહેરાવીને પોતે જ તેનું ખૂન કરાવવા માટે તે મૂર્ણ સ્ત્રી કેટલી બધી પસ્તાઈ હશે ? વળી બીજી તરફ ફાંસી તથા જન્મદેશનીકાલની સજા પામેલા તહેમતદારોનાં કુટુંબોમાં પણ કેવી ત્રાસદાયક ઠેકાણુ થઈ હશે, તેને ખ્યાલ કોણ કરી શકશે ? બીજા એક કેસમાં એક મુસલમાને પોતાના પાંચ વરસના ભત્રીજાને માત્ર ચાર રૂપિયાનાં ઘરેણાંમાટે એક કૂવામાં નાખીને મારી નાખ્યો હતો ! | મારા પિતાના શહેર જુનાગઢની સરકારી કન્યાશાળામાં ઘરેણાં માટે થતાં ખૂનસંબંધી મારાં હેંડબીલો મેં કેટલીક મુદત ઉપર ફેલાવેલાં હતાં તે ચેતવણીની દરકાર નહિ કરીને એક છોકરી ઘરેણું પહેરીને નિશાળે જતી હતી, તેવામાં કોઈ બદમાસ તેણીને મળ્યો. તેણુને ફોસલાવીને તે એકાંત જગામાં લઈ ગયો અને ત્યાં તેને નિર્દય રીતે મારી નાખીને તેણીનાં ઘરેણાં લઈ ગયો ! અહમદનગર જીલ્લાના એક ગામમાં પાંચ વરસની એક છોકરીના દાગીના માટે એક શખસે તેણીનું ગળું તથા પગ કાપી નાખીને મારી નાખી તે માટે અહમદનગરના સેશન્સ જજે તે ખૂનીને ફાંસીની સજા કરી છે. ઉપર પ્રમાણે કાંઈ સેંકડો ખૂનેના રિપેર્ટે આજ સુધીમાં વર્તમાનપત્રોમાં છપાયા છે, પણ હતભાગી હિંદુ તથા મુસલમાન માબાપ બસ ચેતતાં જ નથી. તેઓ તે પોતાનાં બાળકને ઘરેણાં પહેરાવેજ જાય છે; અને પછી જ્યારે બાળકોનું ખૂન થાય છે, ત્યારે પિતાની મૂખઇમાટે પોક મૂકે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦–ધમ રૂપી પ્યાલા—કાણ કેાના શત્રુ છે! (સ્વામી રામતીર્થં-ગ્રંથ ચેાથા ઉપરથી ) આ પ્રતીત થતું હિંદુપણું, મુસલમાનપણું અને સાપણું, એ તે જૂદા જૂદા પ્યાલાના જેવુ છે, કે જે પ્યાલાવડે પવિત્ર વિશ્વપ્રેમરૂપી દૂધ પીવરાવવાના પ્રયત્ન વખતેાવખત થયા કરે છે. xx_x એવા પ્યાલા તે આગલા વખતના પણ અનેક આપણી આગળ પદ્મા છે; પરંતુ આપણે તે દૂધજ જોઇએ, જેનાથી હૃદયની જ્વાળા શાંત થાય એવું પીણુંજ અમને તે જલદી જલદી આપે ! X × X X અમારે તે અકબરદિલીની(હૃદયની વિશાળતાની જ જરૂરત છે. પછી તે ગમે તે પ્યાલામાં ભરીને પાએ! ચાહે તે! તે પ્યાલા નવા હાય કે જૂના, ચીતરેલા હાય કે સાદા અને સેનાને! હાય કે માટીના ! ખાલી ખાલાનીજ ઉપાસના કરવાથી તેા વિરેાધજ વધે છે. આ બધા પ્યાલા (સંપ્રદાય અને મતમતાંતરેા) તે! કેવળ મૂર્તિ એજ છે, જે સાચા મત પુરુષ એ બધી મૂર્તિ એમાંથી અમૂર્તસ્વરૂપ આત્મામાં પહેાંચી ગયા, તેને ધન્ય છે ! મિથ્યા નામરૂપમાંથી સત્યસ્વરૂપમાં પહેાંચી જવાતાંજ-સ્વાત્માન`દની પ્રાપ્તિ થતાંજ એ પ્યાલા એના ** હાથમાંથી છૂટી ગયા, છુટી ગયા, ભાગી પડચો ! અમે તે। ધર્મગ્રંથમાંથી અંદરનું મગજ (તત્ત્વ) લઇએ છીએ અને શબ્દરૂપી હાડકાંને કૂતરાંની તરફ ફેંકી એ ીએ. કાઇ પણ ધર્મ કે સંપ્રદાયની સાથે તમને વિધિ હોય તે તેને કાપવાનું અર્થાત ખંડન કરવાનુ` કા` ન કરેા. સીધે માગ એજ છે કે, તમે તેમના હૃદય કરતાં તમારા હૃદયને વધારે વિશાળ-મહાન-અકબર બનાવે. તમારી પ્રેમભક્તિને એના પ્રેમ કરતાં વધારી દે; તમારી માનવપ્રીતિને એની પ્રીતિ કરતાં વિશેષ વિસ્તૃત કરેા; તમારા સાહસને ઉચ્ચતર બનાવા અને સત્યસ્વરૂપ (પરમેશ્વર) ઉપરના તમારા વિશ્વાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્વપત્ની વ્યભિચાર શ્રદ્ધાને અત્યંત મહાન (અકબર) બનાવો. સંસારનાં નામરૂપોને બાહ્ય ચળકાટ, દૃશ્ય જગતની વિચિત્રતા, અસંખ્ય સ્વરૂપોની વિવિધતા, એ બધા રાગરંગ ભલે બીજા કોઈની આંખને આંજી નાખે; શિક્ષકો અને પ્રોફેસરે ભલે એ મૃગતૃષ્ણની જાળમાં ફસાય; અધિકારી અને અમીર વર્ગ ભલે એ કાળીઆની જાળમાં ગુંથાઈ જાય; પંડિત અને સાક્ષર ભલે એ લહરિઓમાં આવી પડે; યુવક અને વૃદ્ધ ભલે એ સ્વપ્નમાં મોહિત થઈ જાય; પરંતુ તમારે તો એ સત્ય સ્વરૂપ પરમાત્માને કદી પણ ન ભૂલવો જોઈએ. તમારે તમારાં નેત્ર એ સત્યાત્માની ઉપરથી કદી પણ ન ખસેડવાં જોઈએ. એ શ્રદ્ધાશીલ પુષો! એ સમ્યગ્દર્શઓ ! પછી જોઈ જો કે એ આનંદ નથી કેમ પ્રાપ્ત થતો ! અને કોણ કોનો શત્રુ છે ! ૩૧–સ્વ૫ત્ની-વ્યભિચાર (લેખક:-“ઔદીએ” “ચિત્રમય જગત”—કટોમ્બર, ૧૯૨૪.) લગભગ બધાય પુરુષોને એવો ખ્યાલ છે કે, પોતાની વિવાહિતા સ્ત્રી સાથે મરજી પડે તેટલી વાર અને મરજી પડે તેવી રીતે ઈદ્રિયોની વિષયવાસના તૃપ્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રની મર્યાદા પ્રમાણે આવું કય એ મહાપાપ છે. ધર્મશાસ્ત્રની મર્યાદા એ છે કે, ઋતુકાળની ૧૬ રાત્રિ દરમ્યાનજ અને આઠ રાત્રિજ અને ગભૉધાન બુદ્ધિથી જ સ્ત્રી પ્રસંગ કરે; અને ગર્ભ રહી ચૂક્યા પછી તથા પ્રસવ થયા પછી પાંચ વર્ષ સુધી બ્રહ્મ ચર્યનું પાલન કરવું. ઉપલી આજ્ઞાનું પાલન થાય તો આરોગ્ય, બુદ્ધિ અને જીવન સચવાઈ રહે છે અને સંતાન ધર્માત્મા ઉત્પન્ન થાય છે. પરંતુ દુરાચારી અને ઇન્દ્રિયોના ગુલામ એવા પુરુષોએ પવિત્ર વૈવાહિક શયાને વ્યભિચારબુદ્ધિની દુર્ગધથી સર્વથા ભરી મૂકી છે. પિતાની સ્ત્રી વ્યભિચારને માટે સૌથી વધારે સુગમ અને સસ્તી વસ્તુ મનાય છે. હજારો પિતાએાને એકત્ર કરી તેમના પુત્રના સેગન દઈ પૂછવામાં આવે કે, તેમને આ પુત્ર શું ધર્મપુત્ર છે ? શું પુત્રપ્રાપ્તિની શુ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પહે શુભસ ંગ્રહ-ભાંગ ? લે ધાર્મિક ક્રૂરજ અદા કરવાને, ઋતુકાળના નિયમ પ્રમાણે શુદ્ધ મનથી તેમણે સ્ત્રીગમન કરેલું હતું ? તેા પ્રત્યેકની પાસેથી એકજ સાચા ઉત્તર મળશે કે, કેવળ વિષયવાસના તૃપ્ત કરવામાટેજ સ્રીગમન થયું હતું; અને ગર્ભ તા અચાનકજ-દૈવયેાગથી રહેલ હતેા; એટલુજ નહિ પણ ગર્ભા રહ્યા પછી પણ એ પ્રવૃત્તિ જેમની તેમ અને જેવી તે તેત્રી જારી રહી હતી અને છતાં ગર્ભના જન્મ સહિસલામત રીતે થયેા તે પણ દૈવયેાગથીજ. આવા પ્રકારના પુરુષોને હાલમાં પિતાનું પવિત્ર અને ગૌરવવાળું પદ મળે છે ! આવા ધરના વ્યભિચારનું પરિણામ પુરુષો કરતાં સ્ત્રીએ ઉપર અને સતાના ઉપર વધારે ભયંકર આવે છે. સમય, કસમય, અનેક વખતે સ્ત્રીની સહવાસની ઇચ્છા નથી હેાતી છતાં પણ પુરુષ પેાતાની આ બૂરી લાલુપતા તૃપ્ત કરે છે. ગર્ભાવસ્થામાં તે સ્ત્રીને પુરુષસ`ગની ખીલકુલ કામના હાતી નથી, છતાં એ અવસ્થામાં પણ તે ખચવા પામતી નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે આવું દરેક કૃત્ય મડાપાપ છે અને આવી રીતે ઉત્પન્ન થયેલ સંતતિ ધર્માંત્મા નથી, પરંતુ કામ!ત્મા છે, અક્સાસની વાત તે એ છે કે, રૂઢિ પણ આ ધર્મોત્તાના ભંગ કરાવવામાં સામેલ છે અને તેથી આવું કૃત્ય પાપી કૃત્યમાં ગણાતું નથી; પરંતુ ગર્ભિણી સ્ત્રીસાથે સંગ કરવા એ મહાપાપ છે, એવું જો પુરુષા સમજતા થાય તે અવશ્ય આવા પ્રકારના વ્યભિચાર બંધ થાય. ગર્ભાધાનમાં વીની મારફતે જીવ ગર્ભમાં પ્રવેશ કરે છે. શરીરના ધર્મ છે કે, કાઈ મુડદાલ વસ્તુ શરીરમાં રહેવા ન પામે અને જો રહે તેા સડવા માંડે, વીય-રજથી માંડીને પિંડ અને `શરીરના અવર્ષવા બનવામાં પાંચ માસની મુદત જોઇએ છે. પાંચ મહિનામાં ગર્ભના અવયવા તૈયાર થાય છે. ગર્ભિણીમાટેના આ સમય દાહુદ-એટલે એ હૃદયવાળા (એક ગભિ`ણીનું પેાતાનું અને એક ગનુ) કહેવાય છે. આ સમયમાં ગર્ભિણી અનેક પ્રકારની ખાવાની ઇચ્છા કરે છે. આ ચ્છિા ગસ્થ જનની હેાય છે. આ ઇચ્છાની અસર ગળ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૧. namun Lપત્નીવ્યભિચાર મહાન થાય છે. આ વખતના ગણિીના આચાર-વિચાર, ખાવું-પીવું, હરવું-ફરવું, એ તમામ ક્રિયાને બળવાન પ્રભાવ ગર્ભસ્થ બચ્ચાં ઉપર પડે છે. આપણું ધર્મશાસ્ત્રોએ આ અતિ ઉપયોગી સમયમાં ખાસ પવિત્ર રહેવા માટે ગર્ભિણીના નાના પ્રકારના નિયમો ગોઠવેલા છે. તેને અત્યારે આપણે નેવે મૂક્યા છે. આ સમય દરમિયાન જે વિષયમાટે સ્ત્રી સંગ કરાય તે વિષયાનંદને પણ ગર્ભમાં રહેલ બાળક ગ્રહણ કરી લે છે. વળી એક વિચારવા જેવી બીજી વાત છે. જે ગર્ભમાં રહેલ બાળક પુત્રી હોય તો તેને પિતાના પિતાને આ વિષયાનંદ પ્રાપ્ત કરવું પડે છે અને જો ઉંડું વિચારીએ તો આ એક પ્રકારનું પુત્રીવ્યભિચારનું પાપકૃત્યજ ગણાય; છતાં આવાં કૃત્ય સંકોચ વિના ઘેર ઘેર વગરવિચારે થઈ રહ્યાં છે. છોકરા-છોકરીઓ ઘણી નાની ઉંમરમાંથી જ વિષયાનંદની ગંદી ચેષ્ટાઓ કરતાં માલૂમ પડે છે, તેનું કારણ શું? લોકો કહે છે કે, કલ જુગ આવ્યો છે, પરંતુ ખરું કારણ તે તેમનાં માબાપ છે. નાનાં છોકરાંઓ આવી અજુગતી ચેષ્ટાઓ, તેઓ જ્યારે ગર્ભમાં હતાં ત્યારે તેમનાં માબાપના વ્યભિચારના પ્રભાવથી તેમની પ્રકૃતિમાં લંપટતા અને વ્યભિચારની રુચિ ઉત્પન્ન થઈ તેને લીધે કરે છે. અનેક મૂર્ખ માબાપે એક બે વર્ષના બાળક સન્મુખ કુચેષ્ટાઓ કરે છે. આટલાં નાનાં બાળકે કંઈ સમજતાં નથી એવું ધારીને તેમનો પડદો રાખતાં નથી, તે એક ભયંકર ભૂલ છે. હરેક કુચેષ્ટાને પ્રભાવ બાળક ઉપર તે પૂરેપૂરે પડે છે. એ બધું સમજી જાય છે. માત્ર અશક્ત હેવાથી નકલ કરી શકતું નથી, પરંતુ ઉંમર વધતાં જેવું બાળક સશક્ત થાય છે, કે તરત જ તેવી ચેષ્ટા તરફ લોભાય છે. નકલ કરવી એ બાળકને સ્વભાવ છે. અનેક પ્રયોગથી માલમ પડી ચૂકયું છે કે, નાના બાળક સન્મુખ જેવા ચાળા કરવામાં આવે છે, તેવા ચાળાનું અનુકરણ ત્રણ ચાર વર્ષ પછી સમર્થ થતાં તે કરવા માંડે છે. ખુદ સ્ત્રી ઉપરની અસર પણ ગજબ થાય છે. પરણતી વખતની y, ખીલેલા અપસમાન કન્યા ચાર-પાંચ વર્ષમાં રોગિષ્ણુ અને મુડદાલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ५२ A /vvvvvvvvvvvvvvvvvvv5wW"^ શુભસંગ્રહ-ભાગ ૧ લો સરખી બની જાય છે. અનેક સ્ત્રીઓને છાતીના રોગ અથવા પ્રસૂતિની કસુવાવડ થાય છે, અનેકનાં ચાર-પાંચ વર્ષમાં મૃત્યુ થાય છે. સ્ત્રીજાતિને સ્વભાવ સહનશીલ હોવાથી અનેક વ્યાધિઓ છણ થઈ ક્ષયનું સ્વરૂપ પકડે ત્યાં સુધી તે કષ્ટ પ્રકટ કરતી નથી. કેટલીક નાજુક સ્ત્રીઓનું શરીર પુરુષોની મૂર્ખતાને લીધે તૂટી જાય છે; ગર્ભાશય અને ગુહ્ય અવયવે શિથિલ થઈ જઈ થાનભ્રષ્ટ થઈ જાય છે અને સ્ત્રી રક્તપ્રદર, વેતપ્રદર વગેરે ગાનું બલિદાન બને છે. સરખી રીતે તેની સુવાવડ ઉતરી શકતી નથી; ગર્ભાશયમાં હાથ નાખી બાળકને કાપી નાખી પ્રસવ કરાવવાના અનેક દાખલા વધતા જાય છે અને આ ક્રિયામાં અનેક સ્ત્રીઓના પ્રાણ જાય છે. આ તો સરખી અથવા સજેડ ઉંમરના પતિવાળી પત્નીની વાત થઈ, પરંતુ ત્રીજી અને ચેથી વારનાં લગ્નવાળા પુરુષની સ્ત્રીની વાત તો આથી પણ ભયાનક છે. આવાં લગ્ન કરનારા પુરુષે મોટે ભાગે વ્યભિચારી હોય છે, તેમની ઉંમર ૪૦ થી ૬૦ વર્ષની હોય છે. કન્યા મુગ્ધા અને વિષયસુખથી અપરિચિત હોય છે, પરંતુ તેને પતિ રીઢ થઈ ગયેલું હોય છે. એક તો આવા પતિના સહવાસમાં કન્યાને ઉમંગ કે ઉત્સાહ હેતે નથી. મોટે ભાગે તે શરમીલી અને ડરેલી રહે છે. બાર વર્ષની કન્યા ૪૦ વર્ષના પતિનું ભારે શરીર સહન કરી શકતી નથી. તેનાથી તે નીચોવાઈ જાય છે. અનેક દાખલામાં ગર્ભાશય અવળું થઈ જાય છે અને તે અનેક રેગેનાં કષ્ટ ભેગવતી થઈ જાય છે. આથી ઉલટું આવા દાખલામાં કેટલાએક પતિ શક્તિહીન હોય છે. વ્યભિચારની લોલુપતા તે તેમની સળગેલી જ હોય છે, પરંતુ પુરુષત્વવગરના હોય છે. આવા પુરુષથી જોબનવંતી સ્ત્રીની કામેચ્છા સદાય અસંતુષ્ટ જ રહે છે. આવા પતિ તરફ તેને તિરસ્કાર, વિરક્તિ અને ક્રોધ ઉત્પન્ન થાય છે. સ્ત્રી નિષ્ઠુર બનતી જાય છે. આમાંથી અનેક પ્રકારનાં નિંદિત પરિણામ આવે છે. કડક કુળ-મર્યાદાવાળાં ઘરોમાં આમાં થી સ્ત્રીને હીસ્ટીરીઆ જેવા સ્નાયુમંડળના વ્યાધિઓ થાય છે; અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પડે. ધૂમ્રપાન કરવાના ફાયદા ! કુળ કલંકિત થાય છે. સંયમી જીવનને ઉત્તેજન મળે માટે શાસ્ત્રોક્ત ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયનના સંસ્કારને તેના રહસ્યસાથે પુનરુદ્ધાર થવાની જરૂર છે. ૩૨-ધૂમ્રપાન કરવાના ફાયદા! દૈનિક “હિંદુસ્તાનમાંથી) ઑકટર, રસાયણશાસ્ત્રીઓ વગેરે બધા એકમત છે કે, તમાકુ માણસને ઝેર સમાન છે, એ એક ઝેરજ છે. બીડી-તમાકુ પીનારા, સુંધનારા તેમજ ચાવનારાની જાણમાટે નીચેની વિગતો આપી છે; કેમકે જગતનાં અર્ધઅર્ધ મનુષ્ય એમાં ફસેલાં છે. તમાકુની અંદર એક તૈલી ચીજ છે, જેમાં મુખ્યત્વે તમાકુની ગંધ રહેલી છે. એ ચીજનું નામ “નીકેટીન' છે. તમાકુમાં તે સેંકડે ૧ થી ૮ ટકા હોય છે. જેમ તમાકુ જલદ તેમ આ નીકોટીન તેમાં વધુ હોય છે. એમ કહેવાય છે કે, એક રતલ સારી તમાકુમાંથી જેટલું નીકોટીન નીકળે તેટલું નીકેટીન માત્ર ત્રણ મિનિટમાં ૨૫૦૦ કૂતરાને મારી નાખવા માટે પૂરતું છે. આવું ઝેરી આ નીકેટીન છે. જ્યારે એ નીકોટીન શરીરમાં જાય છે, ત્યારે અંદરની શ્વાસનળીને ફરતી ઝીણી ચામડીને અનહદ નુકસાન કરે છે અને અનેક જાતનાં દર્દો ઉત્પન્ન કરે છે. આ નીકેટીનને પણ ભૂલાવે એવું બીજું ઝેર તમાકુમાં “કોલોડાઈન' કરીને છે. આ કેલોડાઇનને લીધે પણ તમાકુમાં ગંધ આવે છે. આ કેલોડાઈનના એક ટીપાને વીસમો ભાગ, જેવી રીતે વિજળીના આચકાથી માણસ તરત જ મરી જાય, તેવી રીતે દેડકાને મારી નાખે છે. તમાકુના ધૂમાડામાં પુસીક એસીડ હોય છે. તમાકુના રસિયા ધૂમાડો પેટમાં જવા દઈ પાછો નાક વાટે કાઢે છે અને તેના ગેટાની લહેજત લે છે. તેમને આ પ્રસીક એસીડ કાતીલમાં કાતીલ ઝેર છે, તેની ખબર નહિ હોય. આ પુસીક એસીડ શરીરમાં જવાથી માથું ફરે છે, માથું દુ:ખે છે તથા ચકરી આવે છે. બીડી નહિ પીનારાને બીડી પીતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શુભસપ્રહભાગ ૧ જે કડવો અનુભવ થાય છે, તે આને લીધે થાય છે. તમાકુમાં તે સિવાય ફરફરોલ રહેલું છે. દારૂ કરતાં પણ તે વધારે નુકસાનકર્તા છે. એક સીગારેટમાંથી, પાંચ રૂપીઆભાર વિસ્કીદારૂના જેટલું ફરફરેલ નીકળે છે. વળી તમાકુના ધૂમાડામાં કાર્બોનીક એસીડ ગેસ પણ હોય છે. આ ગેસ ઘણેજ નુકસાનકર્તા છે, તે જાણીતી વાત છે. આ હવા ફેફસાંમાં જવા-આવવાથી ફેફસાંને નમાલાં કરી નાખે છે અને આ કારણે જ બીડી પીનારા ક્ષયરોગના ભાગ તરતજ થઈ પડે છે. ઉપરની હકીકત જાણ્યા પછી કયે વિચારશીલ માણસ તમાકુની પડખે ચઢશે ? વ્યસનના ગુલામ તે કદાચ એવી ટેવ ન પણ છોડે; પરંતુ નવું વ્યસન વહોરનાર તે આ વાંચ્યા પછી જરૂર તે ટેવમાંથી દૂર રહેશે. અમેરિકાની અંદર સીગારેટને ઠાઠડીના ખીલા કહેવામાં આવે છે. અને આ કથન ખરેખર સત્ય છે. અમેરિકામાં એવી કેટલીએક પેઢીઓ છે, જે પિતાને ત્યાં બીડી પીવાવાળાને નોકર નથી રાખતી. હિંદુઓ પણ આ ધોરણ દાખલ કરે તો શું આ બદી ઓછી ન થાય? તમાકુ સાથે રાષ્ટ્રીય લડત ચલાવવાની જરૂર છે અને સ્વરાજય મળ્યા પછી તે તમાકુ દેશપાર થશે, તેમાં કાંઈ શંકા જ નથી. ૩૩-બીડીના શેકીનો સાવધાન! એક વિદ્વાન એમ. ડી. ડૉકટરે બીડી પીનારા તથા બીડી નહિ પીનારાનાં ફેફસાં તપાસ્યાં. પરીક્ષાનું પરિણામ એ આવ્યું કે, બીડી પીનારા લગભગ બધાનાં ફેફસાંમાં ઉપદ્રવ જોવામાં આવે છે; જ્યારે બીડી નહિ પીનારામાં માત્ર સેંકડે સત્તાવીસ માણસોનાં ફેફસાંમાં ઉપદ્રવ માલૂમ પડે છે. આ ઉપદ્રવને લીધે “લય'નાં જંતુઓ તરતજ ઘર ઘાલી જાય છે અને નબળાં ફસાંવાળા ઉપર હલ્લો કરે છે; તેથીજ બીડી પીનારાઓને ક્ષય સાધારણ રીતે વધારે થાય છે. બીડી પીનારાઓ અને તમાકુના ગુલામે આ ઉપરથી કાંઈ ધડે લેશે કે પછી પિતાને ઈફક માણ્યાજ કરશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૪-ગુમડાંવગેરે માટે કાળાસિંદૂરિયે મલમ ( ભાગ્યોદય'માંથી) સિંદૂર ચોખ્ખું શેર એક, મીડું તેલ શેર એક, મીણ પીળું તેલા ૨, કપૂર તેલા ૨, એ ચારે વસ્તુમાંથી સિંદૂર લોઢાની કઢાઈમાં નાખી ખૂબ ઘુંટવું. પછી તેમાં તેલ નાખી ચૂલા ઉપર મૂકવું; અને તે નીચે અગ્નિની ધીમી આંચ આપવી તથા એક જેસ આવે એટલે તાપ કાઢી નાખીને પંખાવતી પવન નાખો. ઉભરો બેસી ગયા પછી થોડું ઠંડું પાણી લઈને તેમાં બે-ચાર ટીપાં ઉકાળેલું સિંદૂર નાખી જેવું કે મલમ કઠણ અને કાળો થયો છે કે નહિ; ન થયો હોય તે એકાદ જેસ બીજે - પ.બરાબર થયા પછી મીણ જૂદું ગરમ કરીને તે મીણમાં તુરતજ કપૂર વાટીને નાખવું. તે બન્ને એક થયા પછી સિંદૂરની અંદર તે નાખવું; અને થોડી વારે તે ઉતારી નાખવું. આ મલમ કાળો પલાસ્તર થયા, પછી તેને ઠંડો પડવા દે. આ મલમની પટી કાનબલાઇ, ગુમડા, બદ, નાસુર, ચાંદી, ગરમીના ફોલ્લા અને બીજા ગમે તેવા જખમ થયા, હોય તો તેની ઉપર મારવાથી આરામ થાય છે. ૩૫–શિવાજી ન હતા તે સુન્નત હેત સબકી | (કવિરાજ ભૂષણકૃત શિવાબાવની'માંથી) બારિધિ કે કુંભજ ઘન બનકે દાવાનલ, તરુણ તિમિર દૂકે કિરણ સમાજ હૈ; કંસકે કયા કામધેન કે કટકાલ, કેટલકે કાલિકા બિહંગમકે બાજ હૈ. ભૂખન ભનત જગજાલિમ સચીપતિ, પત્નશકે કુલકે પ્રબલ પક્ષિરાજ હૌ; રાવણકે રામ સહસ્ત્રબાહુકે પરસરામ,દિલીપતિદિગજકે સિંહ સિવરાજહે. છૂટત કમાનનકે તીર ગોલી બાનનકે, મુસકિલ હેત મુરચાન દૂકી ટમે; તાહીં સમ શિવરાજ હુકમ હલા કિ દાવા બાંધ પરહેલા બીરભટ જેટમે. ભૂખન ભગત તેરી હિમ્મત કૉલેગિન,કિંમત છતાં લગ હૈ જાકે ભટ બેટમે; તાવ મૂછન કંગૂરમે પાવકે દ,ધાવી દે છે, અરિમૂખ દે પરું કોકમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શુભસ ગ્રહે-ભાગ ૧ લા દારાકી ન દૌર યહ રાર નહીં ખજુવેકી, બાંધિવા નહીં હૈ ધેાં મીર સેહબાલકા; મડ વિશ્વનાથ કે ન ખાસ ગ્રામ ગેાકુલકા, દેવીકેા ન દેહરા ન મંદિર ગુપાલક।. ગાઢેગઢ લીન્હે અરુ બૈરી કતલાન કીન્હે, હૌર ઠૌર હાંસિલ ઉગાહત હૈ સાલકે; બૂડત હૈ દિલ્લી સે। સભારે કયાં ન દિલ્લીપતિ ધક્કા આનિ લાગ્યા સિવરાજ મહાકાલકા. મારકર ખાદશાહી ખાકસાહી કીન્હી જિન, જેર કીન્હી જાર સે લૈ હદ્ સબ મારેકી; ખિસ ગઇ સેખી ફ્િસ ગઈ સૂરતાઈ સમ, હિસ ગઈ હિમ્મત હજારાં લેાગ પ્યારે કી. ખાજત દમામે લાખો ધૌસા આગે રાત, ગરજત મેધ જ્યાં ખરાત ચઢે ભારેકી; દુલ્હા શિવરાજ ભયે। દચ્છની દમાલે વાલે,દિલ્લી દુહિન ભ શહેર સિતારેક, દક્ષિણ છત લિયે। દલ કેવલ, પશ્ચિમ જીતકે ચામર ચાખ્યા; રૂપ ગુમાન હર્યાં ગુજરાત}ા, સુરત કે! રસ ચૂસકે ચાખ્યા. પજનપેલ મલેચ્છ મલે સખ, ભૂખન ખચેા ો દીન વ્હે ભાંખ્યા; સેા રંગ હૈ શિવરાજખલી જીન, નૌરગમે' ર`ગ એક ન રાખ્યા. ગરુડકા દાવા જૈસે નાગકે સમૂહપર, દાવા નાગયુથપર સિહં સિરતાજકે; દાવા પુરકૂતા પહારનકે ફૂલપર, પક્ષિનકે ગણપર દાવા જૈસે ખાજો. ભૂખન અખંડ નવખંડ મહી મડલમ્', તમપર દાવા રિવિકરણ સમાજકા; પૂરવ પાંડુ દેશ ઉત્તરતે ખિનલૌ,જહાં ખાદશાહી તાં દાબ સિવરાજકા. એદ રાખે બિંદિત પુરાન રાખે સારત, રામ નામ રાખ્યા અતિ રસના સુધરð: હિંદુનકી ચોટીરાટી રાખિહૈ સિપાહિનકી, કાંધમે જનેઉ રાખ્યા માલા રાખી ગરમૈ મિડ રાખે મુગલ મરેડ રાખે બાદશાહ, બૈરી પીસ રાખે ભરદાન રાખ્યા કરમે; રાજનકી હું રાખી તેગ બલશિવરાજ,દેવ રાખે દેવલ સ્વધર્મ રાખ્યા ધરમે. દેવલ ગિરાવતે ફિરાવતે નિશાન આલી,ઐસે ડૂબે રાવત રાને ખીસગયે લકી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com , Page #66 -------------------------------------------------------------------------- ________________ -vvvvvvvvvv5w જુવાની માણવાની રીત પ૭ ગૌરા ગનપત્ત આપ ઔરન દેત તાપ,સબ આપકૅ મકાન મારગઈ દબકી. પીરા પૈગંબરા દિગંબરા દિખાઈ દેત,સિદ્ધકી સિધાઈ ગઈ બહત પૂર સબકી; કાસિ હું તે કલા ગઈ મથુરાં મસીદ ભઈશિવાજી ન હતા તૌ સુન્નત હેત સબકી. ૩૬–જુવાની માણવાની રીત (“સૌરાષ્ટ્ર” તા. ૧૫-૧૧-૨૪). એક ગામડું છે. કાઠી રાજપૂત કે કઈ પણ કેમનો એક ગામડીઓ જુવાન માથે લાંબા એળેલા વાળ રાખે, ઉપર ફરકતાં છોગાં ખાસી સાફા પહેરે; આડાઅવળા શીવણવાળા-કળાવાળા કબજાઓ પહેરે; નાડીએ પાંચ પાંચ ફુમતાં રાખે; આંખમાં આંજણનાં જાદુ ભરે અને પનીઆરીને કિનારે બેસી વાંસળી બજાવે; એમાં એ જુવાનીની સફળતા માને છે. જુવાની માણવાની એની એ રીત છે. એક શહેર છે. એક શહેરી જુવાને) મઝાની બાબરી એળે છે; કપાળે નાનો ચાંલ્લો કરે છે, માથે આડી ટોપી મૂકે છે; હાથમાં નાનકડી લાકડી રાખે છે; આંખે ચશ્મા પહેરી ચશ્મા નીચેથી ઝીણી આંખે ઉદ્યાનના બાંકડાઓ ઉપરથી અનેક ઈનિષ્ટ દો જુએ છે ! એની જુવાનીની સાર્થકતા એ એમાં માને છે. એક સેવાભાવી જુવાન છે. હાથે ધોયેલી જાડી ખાદીનું પહેરણ, ધોતિયું અને ટોપી પહેરે છે. એની આંખે ચશ્મા નથી અને નથી આંજણ; એના હાથમાં નથી વાંસળી કે નથી લાકડી ! એ રસતે જતા અજાણ્યાને રસ્તો બતાવે છે; ડોસીઓ કે ડોસાઓને સહાય આપે છે; ગામમાં પાણીનાં પૂર આવે છે, ત્યારે પૂરમાં તણાતાં પ્રજાજનો કે તેમની માલમત્તાનું રક્ષણ કરવા પાણીમાં ઝંપલાવે છે; ગામમાં આગ લાગે છે, ત્યારે અંદર રોકકળ કરી રહેલાં મનુષ્યોને બચાવવા એ ઝપાટાબંધ ઉપર ચઢી પિતાની ખાંધ ઉપર તેમને ઉતારી લાવે છે; ઇન્ફલુએન્ઝા કે લેગનાં પીડિતાને ઘરે ઘરે જઈ દવા આપે છે–તેમની શુશ્રુષા કરે છે; મેળાઓ વખતે ભૂલેલાને ઘર બતાવે છે; માંદાઓને દવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ vunnnnnnnnnnn vvvvvvvvvvvvvv - * - V * * * 5+vvvvv 11 : 15 શુભસંગ્રહ-ભાગ ૧ લો આપે છે; યાત્રીઓની સગવડ અર્થ-તેમની માલમત્તાની રક્ષા અર્થે રાત્રિદિવસના ઉજાગરા વેઠે છે. ખાદી પહેરનાર એ જાડી ધાબળીવાળા જુવાન! તું તારી જુવાની સાચી માણી છે. તારી જુવાની સફળ ઉતારી છે. તેં તારું જીવન જીવી જાણ્યું છે. વૌઠાના મેળામાં એવી જુવાની ઝળકતી હતી. અમારા એ જુવાન ! તમારે જુવાની સાચી માણવી હોય તે આવજે, આ માર્ગે અમારાં તમને આમંત્રણ છે! ૩૭–શિવાજી–મુક્તિના યુગનો પિતા (લેખક-સાધુ વાસવાણી—“હિંદુસ્તાન” તા. ૨૧-૪-૨૪) શિવાજી એ તે મહારાષ્ટ્રની અણમોલ દેલત છે. મહારાષ્ટ્ર નહિ, પરંતુ આખા હિંદને તે આત્મા છે. હું ધારું છું કે, એવો સમય આવી લાગ્યો છે, કે જયારે દૂરંદેશ પુના ચૂકાદાવડે મહારાજા શિવાજીને માનવસમાજના શૂરવીર પુરુષોને મેખરે મૂકવામાં આવશે. ટીકાકારો એનામાં ખામીઓ શોધે છે અને એની લડાઈઓને ખામીતરીકે આગળ ધરે છે; પરંતુ આ લડાઈએ પિતાની જાતિને સ્વતંત્ર કરવાની ભાવનાથી લડવામાં આવી હતી. એના વિગ્રહ લોકરક્ષણને કાજે હતા, એ માટે એને ધર્મના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યાજબી છે. હિંદુઓના એ નરવરે ઈસ્લામ ઉર આક્ષેપ કદી કર્યા નથી, એણે એક પણ મજીદ તોડી નથી. એ ભણેલો ન હતો, છતાં એણે હિંદુધર્મના સાર્વજનિક સિદ્ધાંત પચાવ્યા હતા. તે મેંગલોની આપખુદ સત્તાને વિરોધી હતો, પણ મુસલમાનધર્મને વિરોધી ન હતો. કેટલાકે તેને કાયદાને ઉછેદક ગણે છે, પણ કર્મવીરે કાયદાનાં બણગાં નથી ફુકતા. કર્મવીરે નવી સમાજરચના અને તેની સુધારણા માટે બનાવટી કાયદાનો ભંગ કરે છે. કેટલાક કહે છે કે, શિવાજી બળવાખોર હતું, પણ ત્યારે તે જ્યોર્જ વોશિંગ્ટન પણ એજ હતો. આવા બળવારે તો જાતના ઉદ્ધારકે હોય છે. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ શિવાજી મુક્તિના યુગને પિતા માનું છું કે, શિવાજી જગતની મહાશક્તિને અંશ હતો, તેનું હથિયાર હતો, એણે ઇતિહાસને નવું રૂપ આપ્યું અને મુક્તિને ન યુગ આરંભ્યો. હાલના યુરોપમાં નેપોલિયન કરતાં વધારે લશ્કરી ભેજાને પુરુષ જ નથી. યુરોપ આ બળવાન વીરની ગર્જનાથી ધ્રૂજતું હતું, પણ તે કાર્યો અને તેની હારમાટે તેનોજ દેશવાસી માર્શલ ફોશ જણાવે છે કે, તેનામાં એક મોટી ખોડ હતી અને આ બેડ તેનું અજંપણું હતું. નેપોલિયન મહાન હતું, છતાં તેનામાં અહંભાવ રહી ગયો હતે. એક જગવિખ્યાત વ્યક્તિ હોવા છતાં તે સર્વશક્તિમાન પ્રભુ આગળ પોતાની લઘુતા સમજી શક્યો નહિ અને તેની પાસેથી બળ અને શક્તિ માટે તેણે પ્રાર્થના કરી નહિ. શિવાજી તે અધ્યાત્મવાદી હતું, તેને દેવી સવ આવતાં હતાં, તે દુર્ગાને ભક્ત હતું અને એજ ભક્તિના પ્રતાપે તે ગરીબો અને નિરાધારેની વહારે જતો. તેનામાં અક્ષરજ્ઞાન નહોતું, છતાં ડહાપણ અગાધ હતું. શૂરવીરતા અને શક્તિની આ મૂર્તિમાં નિર્બળ, બચ્ચાંએક સ્ત્રીઓ અને નિરાધારોનું રક્ષણ કરવાની આડગ ભાવના હતી. એના નિખાલસ અને પ્રેમી હદયમાં ભક્તિને ઝરો વહેતો હતો. એ મહાન રાજ્ય મેળવીને પિતાના ગુરુ રામદાસ પાસે ગયો અને તેને પિતાનું રાજય અર્પણ કર્યું. શિવાજીને પોતાના માટે રાજ્યની જરૂર ન હતી. પોતાના ગુરુની સાથે લોકોની સેવામાં પોતાનું જીવન અર્પણ કરવાની તેણે કેટલી વાર પોતાના ગુરુને ઈચ્છા દર્શાવી હતી. જ્યારે લોકેએ તેને પોતાનો મહારાજા બનાવ્યો, ત્યારે તે માનવા લાગ્યો કે, તે મહાદેવીને સેવક થયો હતો. શિવાજીનું જીવન ઉચ્ચ આશયોમાટે અર્પણ કરવામાં આવ્યું હતું. જે પુરુષો પિતાની શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કરશે, તેઓના જ હાથે હિંદનો ઉદ્ધાર થશે; કારણ કે સ્વાર્થ માટે કરેલો શ્રમ ઘસાઈ જાય છે અને નાશ પામે છે, પણ ઈશ્વરને માટે કરેલી શ્રમ અમર રહે છે. --- - s oon . . -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮–સાહિત્ય એટલે શું? (લેખક:- આનંદશંકર બાપુભાઈ ધ્રુવ; “શારદા–જાન્યુઆરી ૧૯૨૬) સાહિત્યને વિશાળ અર્થમાં લેવા હું સૂચવું છું. જીવનમાં સહરાનાં રણ આવે, તે પણ પ્રકટ કરતાં શીખવું એ આવશ્યક છે; સુંદર કાવ્યોની સાથે કર્કશ વિષયનેણ–પહાડને પણ ઓળંગતાં શીખવું, એ બાબત ઉપર હું યુવકોનું ધ્યાન ખેંચું છું. નવો યુગ એ ફૂલના બિછાના જેવો નહિ રહે. તેમાં કંટક ઉપર ચાલવાની શક્તિ પણ જોઇશે, કળા-કૌશલ્ય પ્રાપ્ત કરવાં જોઈશે અને તે માટે બુદ્ધિવૈભવ પણ જોઇશે; માટે કેવળ ભાવનાયુક્ત સાહિત્યના લેખ ઉપરજ નહિ રહેતાં શાસ્ત્રના વિષયને પણ પોતાના કરવા મથજો. કેવળ હૃદયની ભાવનાને સ્પશે એજ સાહિત્ય નથી; પણ સૌંદર્ય, સત્ય અને નીતિના અચળ નિયમે એકતાર થાય ત્યારેજ ઉંચું સાહિત્ય કહેવાય. એક નવલકથામાં એક આબેહૂબ ચિત્ર હોય એનું માત્ર આબેહુબ ૫ણુંજ નહિ, પણ એમાંના વિચારોમાં સર્જકશક્તિ (ક્રીએટીંગ પાવર) રહેલી હોય, તે સાથે મળવાથીજ એ સાહિત્ય કહેવાય. જગતના સાહિત્યમાં કાંઈ કેવળ હૃદયના ભાવ નથી હોતા. રામાયણ એ “નેશલન એપીક કેમ બની, તેને તમે વિચાર કરે. આર્યોની સંસ્કૃતિ આખા હિંદમાં કેમ વ્યાપી તેનો તેમાં ચિતાર છે. તેમાં જે માત્ર તેટલું જ હેત તે તે એક ઈતિહાસનું પાનું થાત; પરંતુ તેમાં જગતનાં સત્યો પ્રકટ થયેલાં છે અને તેથી જ તે સાહિત્યનો મહાગ્રંથ છે. સાહિત્ય એ જીવનને ઉન્નત બનાવનાર શકિત છે, એમ જે તમે માનશે તેજ તમે સાહિત્યની તેમજ તમારી ઉન્નતિ સાધી શકશે. અમારા યુગમાં તેમ થઈ શક્યું નથી, પણ તે માટે આજના યુવકેમાં મારી આશાઓ રહેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૯-પતિસ્તોત્ર नम: कान्ताय भत्रे च शिवचन्द्रस्वरूपिणे । नमः शान्ताय दान्ताय सर्वदेवाश्रयाय च ॥ १ ॥ શિવ અને ચંદ્ર સ્વરૂપ કાત-ભતોને નમસ્કાર છે. શાંત, દાંત અને સર્વ દેવના આશ્રયરૂપ પતિને નમસ્કાર હે. (૧) नमो ब्रह्मस्वरूपाय सतीप्राणपराय च । नमस्याय च पूज्याय हृदाधाराय ते नमः ॥२॥ બ્રહ્મરૂપ, સતીના પરમ પ્રાણરૂપ, નમસ્કાર કરવા યોગ્ય, પૂજ્ય અને હદયના આધાર એવા તમને નમસ્કાર હો.(૨) पञ्चप्राणाधिदेवाय चक्षुषस्तारकाय च । ज्ञानाधाराय पत्नीनां परमानंददायिने ॥ ३ ॥ પાંચ પ્રાણના અધિદેવ, આંખની કીકીરૂપ, જ્ઞાનના આધારરૂપ અને પત્નીને પરમ આનંદ આપનારા તમને-પતિને નમસ્કાર હો.(૩) पतिब्रह्मा पतिर्विष्णुः पतिरेव महेश्वरः। पतिश्च निर्गुणाधारब्रह्मरूपो नमोऽस्तुते ॥४॥ પતિજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે. એજ નિર્ગુણ અને સવાં. पार प्र३५ , ते नमः४।२ हे. (४) क्षमस्व भगवन् दोषं ज्ञानाज्ञानकृतश्च यत् । ‘पत्नीवन्धो दयासिन्धो दासीदोषं क्षमस्व च ॥५॥ हे भगवन् ! Mणे-साए रेसा (भा२) म५२राधने क्षमा ४१. है पत्नीना भित्र! यासागर ! हसीना पने क्षमा ४३१. (५) इदं स्तोत्रं महापुण्यं सृष्टयादौ पद्मया कृतम् । सरस्वत्या च धरया गंगया च पुरातनम् ॥ ६ ॥ सावित्र्या च कृतं पूर्व ब्रह्मणे चापि नित्यशः । . पार्वत्या च कृतं भक्त्या कैलासे शंकराय च ॥७॥ मुनीनाञ्च सुराणाश्च पत्नीभिश्च कृतं पुरा । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શુભસ ગ્રહ-ભાગ ૧ સૈા पतिव्रतानां सर्वासां स्तोत्रमेतच्छुभावहम् ॥ ८ ॥ इदं स्तोत्रं महापुण्यं या गृणोति पतिव्रता । नगे वापि च नारी वा लभते सर्ववांच्छितम् ॥ ९ ॥ अपुत्रो लभते पुत्रं निर्धनो लभते धनम् ॥ रोगी च मुच्यते रोगाबद्धो मुच्येत बन्धनात् । पतिव्रता च स्तुत्वा च तीर्थस्नानफलं लभेत् । इदं जप्त्वा सती भक्त्या भुङक्ते सा तदनुज्ञया ॥ ११ ॥ આ તેાત્ર સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ કરેલું. આ પુરાતન સ્તંત્રને સરસ્વતી, ધરા અને ગંગા તેમજ સાવિત્રી પણ બ્રહ્માને ખુશી કરવા હમેશાં પાઠ કરતાં, શંકરને ખુશી કરવા પાર્વતી પણ કૈલાસમાં આ તેાત્રના પાઠ કરતાં; તેમજ દેવતાઓ અને મુનિએની સ્ત્રીએ પણ પહેલાં આ તેંત્રના પાઠ કરતી. આ તેંત્ર સર્વ પતિવ્રતાઓનુ શુભ કરનાર છે. જે પતિવ્રતા આ તેાત્રનું શ્રવણ કરે અથવા જે નરનારી આ પાઠ કરે, તે સ વાંચ્છિત ફળને પામે છે. આ તેંત્રના પાથી અપુત્રને પુત્ર ને નિર્ધનને ધન મળે છે, રાગી રાગથી અને અધિવાન અંધનથી મુક્ત થાય છે. પતિવ્રતા આને ષાઠ કરવાથી તીસ્નાનના ફળને પામે છે. આ સ્તાત્રના જપ કર્યાં પછી ભક્તિથી પતિની આજ્ઞા લઈને પછી જમવુ. ૬-૧૧ કુર *** ૪૦-નવવધૂને ૧૧ ઉપદેશ જાપાનમાં માતા પુત્રીને લગ્નદિવસે નીચલા ૧૧ ઉપદેશ આપે છેઃ૧ ખેટી! આજે લગ્ન થયા પછી તુ` મારી પુત્રી નહિ રહે. આજ સુધી તું જે પ્રકારે મારી અને તારા પિતાની આજ્ઞા પાળતી રહી છે, તેજ પ્રમાણે હવે તારાં સાસુ-સસરાની આજ્ઞાનું પાલન કરજે. ૨ લગ્ન પછી માત્ર એક પતિજ તારા સ્વામી થશે. તેની સાથે મેશાં નમ્રતા અને મેાટુ' મન રાખજે. પેાતાના પતિની આજ્ઞાનુ' અ સરશઃ પાલન કરવું' એ શ્રીના સર્વશ્રેષ્ઠ ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સીના કરો અને માતાના મહિમ $3 ૩ તારાં સાસરિયાં સાથે હમેશાં વિનય અને સહનશીલતા રાખજે. ૪ તેમનીસાથે કદી અણુઅનાવ ન કરીશ; નહિ તા પતિને પ્રેમ ખાઇશ. ૫ ક્રોધ ના કરીશ; પતિ કંઇ અયેાગ્ય કરે ત્યારે પણ મૌનજ રાખજે અને જ્યારે પતિ શાંત થાય ત્યારે નમ્રતાથી તેમને સમજાવજે. હું બહુ વાતે ન કરીશ; જૂડું ન મેલીશ; પાડેાશીની નિંદા ન કરીશ. ૭ હાથ જોનારા વગેરેને તારા ભાગ્યની હકીકત ન પૂછીશ. ૮ તારૂ· ગૃહકાર્ય કરકસરથી ચલાવરે અને સાવધાનીપૂર્વક ખધી વ્યવસ્થા રાખજે. ૯ તારા પિતાની ઉચ્ચ પદવી અથવા અધીરીને કાંકા ન રાખીશ. પતિ સમક્ષ તારા પિતાની ધનાઢયતાનાં કદીપણ વખાણ ન કરીશ. તુ યુવાન છતાં પણ યુવતીએના ટેાળામાં ન બેસતી. ( અર્થાત્ ગૃહો પાસેજ બેસવુ હિતકર છે. ) ૧૦ ૧૧ હમેશાં સ્વચ્છતા અને લન જળવાય એવાંજ વસ્ત્રો પહે રજે, બહુ ભભકાદાર ર'ગનાં વસ્ત્રો ન પહેરીશ. આ ઉપદેશ પ્રાચીનકાળથી પરંપરાગત ચાલતા આવ્યા છે. ૪૧–સ્રીના દરજ્જો અને માતાના મહિમા સ્ત્રીજાતિવિષે પુરુષવર્ગમાં તેમજ ખુદ સ્ત્રીવર્ગ માં પણ પેસી ગયેલા અજ્ઞાનમૂલક હલકા વિચારેા દૂર થઇ સુયેગ્ય સ્ત્રીના દરતે ધ્યાનપર આવે, તેટલા માટે અનેક પ્રમાણભૂત ગ્રંથે। અને સમ વિદ્વાનાના ઉતારા સુપ્રસિદ્ધ હિંદી સરસ્વતી”ના જાનેવારી ૧૯૨૫ના અંકમાં તેમજ અમદાવાદમાં પ્રસિદ્ધ થતા સ્ત્રીધ” માસિકમાં પ્રસિદ્ધ થયા હતા. આ પુસ્તકના વાચકવર્ગ માટે તે ઉપયેાગી લાગવાથી માટે ભાગે એમાંના તેમજ થોડે ભાગે ખીજા ઉતારા આ નીચે આપવામાં આવ્યા ૐ; જેને માટે તેના લેખક પ્રકાશક મહાશયાના આભાર માનીએ છીએ. ઋગ્વેદ-હું સ્ત્રી! તું ધરની માલિક થને જા; અને ત્યાં જે ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ શુભસ ગ્રહ-ભાગ ૧ લા લા પુરુષા હેાય તેમની સાથે રાણીની પેઠે વાતચીત કર.'' રામાયણ–“સ્ત્રી ! વનને પણ રાજમહેલ કરતાં સુંદર બનાવી દે છે.’’ મનુસ્મૃતિ–રે પિતા, ભાઇ, પતિ અને દિયર પેાતાનું કલ્યાણ ઇચ્છે, તેમણે પેાતાની પુત્રી, બહેન, સ્ત્રી અને ભાભીનું કદી પણ અપમાન કરવુ જોઇએ નહિ. × × જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને જ્યાં તેમનુ પૂજન નથી થતું, ત્યાં બધી જાતનાં ઉત્તમ કમ પણ નિષ્ફળ થઈ જાય છે. × × જે ગૃહમાં સ્ત્રી પુરુષથી અને પુરુષ સ્ત્રીથી સંતુષ્ટ રહે છે, ત્યાં નિશ્ચય નિત્ય કલ્યાણ થાય છે.” મહાભારત-“સ્ત્રી એ પુરુષની અર્ધાંગના છે, તેના સૌથી મહાન મિત્ર છે; તથા ધર્મ, અર્થ અને કામનું મૂળ છે. જે તેનુ અપમાન કરે છે, તેનેા કાળ નાશ કરે છે. સ્ત્રી એ ધરનું ધન અને ઘરની શેલા છે, માટે સદા તેની રક્ષા કરવી જોઇએ. મહાભાગ્યવતી અને પુણ્યવાળી સ્ત્રી પૂજનીય છે.” હઝરત મહમ્મદ સાહેબ-“તારૂં સ્વર્ગ તારી માતાનાં ચરણેા નીચેછે.'' સ્વામી દયાનંદ ભારતવર્ષના ધર્માં ભારતવષઁના પુત્રાથી નહિ પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પેાતાને ધ છેડયો હાત તેા ભારતવર્ષ ક્યારનાયે નષ્ટપ્રાય થયેા હાત.” સ્વામી વિવેકાનં-મૈત્રેયી અને ગાગી જેવી પ્રાતઃસ્મરણીય સ્ત્રીઓએ બ્રહ્મચર્ચામાં સારા સારા ઋષિઓના અધિકારને પણ શેભાવ્યા હતા. હજારા વેદન બ્રાહ્મણોની સભામાં ગાગીએ ગર્વાપૂર્વક યાજ્ઞવલ્કયને બ્રહ્મચર્ચાનું આહ્વાન (ચેલેજ) આપ્યું હતું. × × ૪ ને એ સ` આદરૂપ સ્ત્રીઓને અધ્યાત્મજ્ઞાનના અધિકાર હતા, તે પછી અત્યારે તેમને એવા અધિકાર નથી, એમ કેમ કહી શકાય ?' “અત્યારે પણ આ દેશની કન્યાઓમાં અને સ્ત્રીઓમાં જેવું સદ્વન, સેવાભાવ, સ્નેહ, દયા, સ્નેહ, સતાષ તથા પતિભક્તિ જોવામાં આવે છે; તેવું પૃથ્વીના ખીજા કાઇ ભાગમાં મે' જોયું નથી.” એકમાત્ર ભારતવર્ષની કન્યાઓને જોવાથીજ આંખેા કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ vvvv સ્ત્રીનો દરજે અને માતાનો મહિમા ૬૫ તેમનામાં લજજા, વિનય આદિ સગુણે હજી પણ જેવા ને તેવા રહી શક્યા છે. આવાં સરસ સાધન હોવા છતાં તમે સ્ત્રી જાતિની ઉન્નતિ કરી શકતા નથી! !” “જે દેશમાં–જે પ્રજામાં નારીપૂજા નથી, તે દેશ–તે પ્રજા કઈ કાળે મહાન કે ઉન્નત થઈ શકે નહિ. નારીરૂપી શક્તિ-મૂર્તિની અવગણના કરવાથી જ આજે તમારૂં અધઃપતન થયું છે. x x x x જે ઠેકાણે સ્ત્રીઓને આદર ન હોય અને સ્ત્રીઓ જ્યાં ગમગીનીમાંજ સમય પસાર કરતી હોય, તે સંસારની કે તે દેશની ઉન્નતિની આશા રાખવી નિષ્ફળ છે; એટલાજ માટે પ્રથમ સ્ત્રીઓને જાગૃત કરવી જોઈએ અને તે ઉદ્દેશ સિદ્ધ કરવા એક આદર્શ મઠની સ્થાપના કરવી જોઈએ. મહામાયાની સાક્ષાત્ પ્રતિમા જેવી સ્ત્રી જાતિને તમે ઉદ્ધાર નહિ કરો ત્યાં સુધી તમારા દેશને ઉદ્ધાર થનાર નથી.” સ્વામી રામતીર્થ-“હિંદમાં સ્ત્રીશિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું તેની સજા હિંદ સારી પેઠે ભોગવી રહ્યું છે. x x x સ્ત્રીશિક્ષણ ને પ્રચાર કરો. તમારા પૂર્વજો સ્ત્રી શિક્ષણના પક્ષપાતી હતા. તમે કેમ વિરોધી બનીને તમારે હાથેજ તમારા પગ ઉપર કુહાડે મારે છે ? જે બીજાની સ્ત્રી તરફ પાપદૃષ્ટિથી જુએ છે, તે પરમાત્માના ક્રોધને જાગૃત કરે છે અને પિતાને માટે નરકને રસ્તે સાફ કરે છે.” શ્રી દાદાભાઈ નવરોજજી-“મારી માતાએ મારી ઉપર નજર રાખીને મને મારા સહચરેના ખરા પ્રભાવથી બચાવ્યો.” મ૦ ગાંધીજી-કઈ પણ સ્ત્રીનું સ્ત્રીવ ભંગ કરતાં પહેલાં મરી જવું એજ ઉત્તમ કર્મ છે. કોઈપણ સ્ત્રીને પાપકર્મમાંથી બચાવી લેવી એ સૌથી મહાન તીર્થ છે.” બંકિમચંદ્ર-“સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દૈવી મૂર્તિઓ છે.” પોપ-કેટલાક મંદ બુદ્ધિવાળા કવિઓએ સ્ત્રીને ઉતારી પાડી છે. તેઓ કહે છે કે, સ્ત્રી એ એક મેંઘી વિપત્તિ છે, જાતે જ ખરીદેલો શુ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લા રાગ છે, સાપની પેઠે ઝેરથી ભરેલી છે અને ધરને દુ:ખમય બનાવી દેનાર કાળી રાત્રિ છે; પરંતુ આ બધા નાશવંત કવિતાના ખાટા કટાક્ષ છે. આ અસાર સ'સારમાં ખીજા બધા પદાર્થો તે મહેનત કર વાથી મળે છે; પરંતુ સુલક્ષણા સ્ત્રી તેા માત્ર પ્રભુની કૃપાથીજ મળી આવે છે, જેની પાસે એવી સ્ત્રી હાય, તે કદી દુ:ખને દુઃખ નહિ માને. મને તે વિશ્વાસ છે કે, જે સ`સાર સ્ત્રીએના કહ્યા પ્રમાણે ચાલે તેા દુનિયા સ્વ`પુરી બની જાય !'' યંગ-સુપાત્ર શ્રી પાળેલા કૂતરાથીએ વધુ નિમકહલાલ; હાડીના સુકાનથીએ વધુ દૃઢ અને મહેલના સ્તંભાથી પણ વધુ મજબૂત છે. વમળમાં મૃત્યુનાં ડૂબકાં ખાનાર માણસને કિનારેા જેટલા વહાલેા લાગે છે, તેનાથી પણ સુયેાગ્ય સ્ત્રી વધુ વહાલી છે. વૃદ્ધ પિતાની આંખે નાતે પુત્ર જેટલા સુંદર દેખાય છે, તેનાથી પણ સ્ત્રી સુદર છે. કાળી રાત્રિ પછીના મંગળમય પ્રભાત કરતાંયે સ્ત્રી વધુ તેજસ્વી છે અને રણમાં તરસથી વ્યાકુળ થયેલા મનુષ્યને પાણી જેટલું મીઠું લાગે છે, તેનાથીએ‘સ્ત્રી ઘણી વધારે મીડી છે.” લાવિલ–“વિધાતાએ સ્ત્રીને સુંદર બનાવી છે, એટલામાટે તેને હું મહત્ત્વવાળી નથી ગણતા; તેમજ તેને પ્રેમને ખાતર બનાવવામાં આવી છે, એટલા માટે હું તેના ઉપર પ્રેમ નથી રાખતા; પરંતુ તેને હુ એટલાજ માટે પૂજનીય માનું છું કે, મનુષ્યનું મનુષ્યત્વ માત્ર તેનેજ આભારી છે.” શેક્સપીઅર-સૌંદર્યાંથી સ્ત્રી અભિમાની બને છે, ઉત્તમ ગુણાથી તેની પ્રશંસા થાય છે અને લાવતી થઇને તે દેવી બની રહે છે.” હું—સુશીલા અને પુણ્યાત્મા સ્ત્રી જેવું દુનિયામાં ક્રાંઇ પણ સુદર નથી.” હારગ્રેવ–“તારાએ આકાશની કવિતા છે, તેા સ્ત્રીએ પૃથ્વીની કવિતા છે. દુનિયાના ભાગ્યની રક્ષા તેમનાજ હાથમાં છે.” સાદ-કવિઓએ સ્ત્રીના ક્રોધની ઈશ્વરના ક્રોધની સાથે તુલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ સીના દરો અને માતાના મહિમા ૩૭ કરી છે; પરંતુ મને મારી સ્ત્રીના ક્રોધમાં એવું ઝેર કદી દેખાયું નથી. તે ક્રોધમાં ડાય છે ત્યારે તે મારા તરફ જોતી નથી; કેમકે તેને વિશ્વાસ છે કે, મારા તરફ દેખતાંજ તેના ક્રોધાગ્નિ પ્રેમજળ થને વહી જશે.' રૂસા-સ્ત્રીનું પુસ્તક તેા સ`સાર છે. તે સંસારમાંથી જેટલું શીખે છે, તેટલુ પુસ્તકામાંથી નથી શીખતી.’’ આસ્કર ચાઈલ્ડ–“સ્ત્રી, એ પરમાત્માનું સૌથી મહાન જાદુ છે.” શિલ્લર-સ્ત્રીને પુરુષની સાથી થવાને સજવામાં આવી છે. પ્રકૃતિ એમ ઈચ્છે છે અને પ્રાકૃત નિયમે પાળતી સ્ત્રી ઈશ્વરી આજ્ઞાનું પાલન કરે છે. ' "" એલન કનિગહામ-આવ મારી વહાલી ! આવ, મારી પાસે ખેસ. રાત વીતી ગઈ છે અને ચારે બાજુ અજવાળુ થઇ રહ્યું છે; પરંતુ તારાવિના મારાથી પ્રાર્થનાના શબ્દો ખેાલાતા નથી. આવ, મારી પાસે એસ. તું પ્રભુને મારેમાટે પ્રાના કરજે, હું તારે માટે કરીશ,” આવે-“હું સુકુમારી! વિધાતાએ તેને પુરુષોને ઠેકાણે લાવવા માટે ખનાવી છે, તું ન હ।ત તે! અમે પશુ જેવા હાત. સ્વ`માં પણ એવું શું છે, કે જે તારામાં નથી ? અદ્ભુત તેજ, પવિત્રતા, સત્ય, અનંત આન અને અમર પ્રેમ, સ કંઈ તારામાં છે. ' એડીસન–વિશ્વાસ રાખેા કે, જે પવિત્ર પ્રેમથી પિતા પોતાની પુત્રીપ્રત્યે જુએ છે, તે રીતે બીજે કાઈ તેનાપ્રત્યે જોઇ શકતા નથી. પત્નીપ્રત્યેના પ્રેમમાં કામના છુપાઈ રહેલી હેાય છે અને પુત્રપ્રત્યેના પ્રેમમાં લેાભ હેતુરૂપ હેાય છે; પણ જે પવિત્ર વહાલ મને મારી પુત્રી ઉપર આવે છે, તેવું ખીજા કાષ્ટની ઉપર નથી આવતું. ,, જોન્સન- મારા સૂક્ષ્મ વિચારાનું મૂળ મારી જનનીનાં પ્રેમભર્યાં હાલરડાંમાં છે. "" સાપનહાર- મનુષ્યને દૂરદર્શિતા માતાથી અને વીરતા પિતાથી વારસામાં મળે છે. ’ અબ્રાહમ લિંકન–“ હું જે કાંઇ કરૂં છું અને લઇ શકું છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ w/vvvvvvvvvvvvvvvvvvv5 શુભસંગ્રહ ભાગ ૧ લે તે દૈવી પ્રકૃતિવાળા મારી માતાની પ્રસાદી છે.” સર એડમંડ વરટી–“દરેક દેશમાં, દરેક જાતિમાં અને દરેક ધર્મમાં મનુષ્યને તેની માતા જેવો બનાવે છે તેમજ તે થાય છે.” જેજે હર્બટ—“એક આદર્શ જનની સો ઉસ્તાદ કરતાં પણ શ્રેષ્ઠ છે.” | નેપલિયન-“ કાન્સનો વૈભવ તેની માતાએ પર રહેલો છે. x x કઈ પણ બાળકની ભાવિ ઉન્નતિ અથવા અવનતિનો આધાર તેની માતા ઉપરજ છે. * મારી કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી શીખ્યો છું.” લા, ડ, વલે“પુષની ઉન્નતિ કે અવનતિ સ્ત્રી ઉપર આધાર રાખે છે. જે એ સુશિક્ષિત હોય તો પતિની ઉન્નતિનું કારણ બને છે અને જે મૂર્ખ હોય તો તે પુરુષની અવનતિનું કારણ બને છે.” મિશલેટ-“જોકે આજે મારી માતાને પરલોકગમન કર્યાને લગભગ ત્રીસ વર્ષ થઈ ગયાં છે, પરંતુ તે હજુ સુધી મારા વિચારોમાં તથા શબ્દોમાં જીવતી છે. x x x x x હું મારી તમામ ઉન્નતિઓ અને વિજયમાં મારી માતાને દેવાદાર છું.” ગેરીબાલિડ-“મને મારા દેશપ્રત્યે જે શુદ્ધ પ્રેમ છે અને જેણે મને મારા અભાગી સ્વદેશબંધુઓના આત્મારૂપ બનાવ્યો છે, તેને પ્રારંભ, જ્યારે હું મારી માતાને દીનોપ્રત્યે સહાનુભૂતિ બતાવતી અને દુઃખીઆં લોકાપર દયા કરતી જેતે ત્યારથી થયો છે. ” ગોલ્ડસ્મિથ-જે સ્ત્રી પોતાના પતિ તથા બાળકોને નિરંતર આનંદમાં રાખે છે, તેની પાસે આખા જગતની સમ્રાઝીને વૈભવ તુચ્છ છે.” યુવર-“હે સ્ત્રી ! તું અમો પુરુષોને સાક્ષાત માનવજાતિની થઈને મુશ્કેલીના પ્રસંગમાં માર્ગદર્શક થવાવાળી સિદ્ધિકર દેવી છે. તારામાં ઈશ્વરી અંશ છે.” ફેડરિક હેસ્ટન-“જ્યાં માતાપિતા અને વિશેષે કરીને માતા બુદ્ધિમતી હોય છે, એ ગૃહ મનુષ્યત્વ અને સત્યતાનું મહાવિદ્યાલય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પરદેશી ખાડ એટલે ભ્રષ્ટતાને ભંડાર! ૬૦ છે. ઘરમાં જ મહત્ત્વપૂર્ણ અને અત્યંત અગત્યના પાઠનું શિક્ષણ મળે છે; માટે મહાન પુછો ઉત્પન્ન કરવા માટે અમારે એવી માતાઓની અગત્ય છે, કે જે પોતાને પૂર્ણ સમય કઠિન કાર્યો કરવામાં ગાળવાની ગ્યતા રાખતી હોય અને સાથે અમને એવી જનનીઓની અગત્ય છે, કે જેનું હદય અને મસ્તિષ્ક સંપૂર્ણ રીતે વિશુદ્ધ હેય.” ૪૨-પરદેશી ખાંડ એટલે ભ્રષ્ટતાનો ભંડાર! (લેખક-એક પ્રજાજન–“ કછી” તા.૨૦-૫-૨૩) ૧ એનસાઈકલોપીડીઆ બ્રીટાનીકા જેવો બળવાન અને ઘણું વર્ષોની શોધખોળને અંતે તૈયાર થયેલો મહાન ગ્રંથ કે જેને આધારે સરકાર ફેંસલા આપે છે, તેને ૬૬૭ મે પાને લખેલ છે કે –“ખાંડ સાફ કરતી વખતે દરેક જનાવરના લોહી તથા હાડકાંના કેલસાને ચૂને નાખવામાં આવે છે. ” - ૨ ડીક્ષનેરી ઓંફ આર્ટસ-૬ ઠ્ઠી આવૃત્તિ-લંડન, પાને ૮૨૦ મે લખ્યું છે કે –“ગાંગડા બનાવવામાં આવે છે, તે વખતે ૫૪ મણુ ખાંડમાં ૨૭ મણ હાડકાંના કેલસાને ભૂકો નાખવામાં આવે છે, અને ખાંડ સાફ કરવાનાં કારખાનાં ગામમાં છે, તેમાં ભારોભાર હાડકાંના કોલસાને ભૂકો નાખવામાં આવે છે.” ૩ સ્વામી ભાસ્કરાનંદ લખે છે કે:-“જ્યારે હું વિલાયત ગયો, ત્યારે મેં કેટલાંક ખાંડનાં કારખાનાં જોયાં. તેમાં પહેલે માળે ચઢતાંજ મને ઉલટી થશે એમ લાગ્યું. હું નહેતે જાણતો કે, આવી અપવિત્ર ચીજોથી ખાંડ બને છે; પણ નજરે જોતાં સખેદ આશ્ચર્ય થાય છે કે, જે ચીજને અડવાથી પણ મહાન પાપ લાગે તે ચીજ હિંદુઓથી ખવાયજ કેમ?” ૪ ભારતમિત્રતા ૨૮-૧૦-૧૯૦૫ ના અંકમાં જણાવે છે કે – સારી ખાંડ બનાવવા માટે જેમ આ દેશમાં દૂધ વપરાય છે, તેમ ત્યાં જનાવરોના લોહીથી ખાંડની અંદરનો મેલ કાપવામાં આવે છે; કારણ કે કસાઈખાનામાં દૂધ કરતાં લોહી સસ્તુ મળે છે. મિસ્ટર હેરીસ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ શુભસ ગ્રહ-ભાગ ૧ લા ^^^ છે કે, ખાંડ સુવરના લેાહીથી સાફ થાય છે. એ. જે. ટેલર સી. ઇ. સાહેબના બનાવેલા શ્યુગર મશીનરી'' નામના ગ્રંથમાં લખ્યુ છે કે, ઇંગ્લેંડ વગેરે દેશામાં ખાંડ સાફ કરવામાં પાણી અને ગાયાનું લેાહી મેળવે છે. ભાઇ ! હિંદુને ગાય અને મુસલમાનને સુવરનું લેાહી ખાવાલાયક છે?” ૫ જ્ઞાનસાગર સમાચાર મુંબઇ, તા૦ ૧૫-૧૨-૧૯૦૫ માં લખે છે કેઃ–પરદેશી ખાંડ–સાકર નાના પ્રકારના રાગથી ભરેલા સર્વ પ્રકારના જીવાનાં હાડકાં, બળદ અને સુવરનાં લેાહી તથા મનુષ્યના સૂત્રથી સાફ થાય છે. જેના પવનથી પણ ડરીએ તેવા કાઢ વગેરે ફાગવાળા લેાકેાનું પણ મૂત્ર તેમાં નાખવામાં આવે છે. અરેરે ! આ હિંદુમુસલમાનને ખાવાલાયક છે?” ૬ સ્વદેશાનંતિ દર્પણ:- પરદેશી સાકર અપવિત્ર છે; એટલુ નહિ પણ તેની અંદર નાનાં પ્રાણી-કીડી, મકાડી વગેરેનાં આંતરડાં, માંસ, હાડિપ ંજર અને શરીરની અંદરના રેસા હેાય છે. માર્સ સાકર તા ખીટ, ગાજર, તાડી વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સડેલું લેાહી તથા રેગિષ્ઠ જનાવરાનાં હાડકાંનુ મિશ્રણ હોય છે.” ૭ મી॰ પ્રીનલે નામના ગૃહસ્થ જણાવે છે કેઃ-વિલાયતી ખાંડ જે હિંદમાં ફેલાઇ છે, તે દેખાવમાં સફેદ અને કિંમતમાં સસ્તી પડે છે; પણ તેનાથી ધણા રાગે! હિંદુસ્તાનમાં પેદા થઇ ચૂક્યા છે. તે ખાંડ લેાહી અને શક્તિના નાશ કરે છે. તે ખાંડ દૂધ આદિ જે જે પદાર્થોમાં નાખવામાં આવે છે, તેમાં આપણે ઝેરજ નાખીએ છીએ એમ જાણવુ. ઇંગ્લેંડ તેમજ હિંદુસ્તાનના પ્રખ્યાત વૈદ્ય—કિટર એ સ્પષ્ટ મત આપે છે કે, આ ખાંડ હિંદુ-મુસલમાનને ધર્માંના બાધથી તા ખાવાલાયક નથીજ; પણ તેનાથી પ્લેગ, મહામારી ઈત્યાદિ ગા થાય છે અને બાળકાનું તથા મેટાં માણુસનું મરણુપ્રમાણુ પણ વધે છે; માટે ધર્મને ન માનવા હાય તેા આરેાગ્યની દૃષ્ટિથી પણ ખાંડ ખાતા અટકવુ જોઇએ. કાચના ગ્લાસમાં ગરમ પાણી ભરી તેમાં સાકરના ગાંગડા નાખીને એગાળતી વખતે સમદ ક યંત્રથી જોશે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com , Page #80 -------------------------------------------------------------------------- ________________ પરદેશી ખાડ એટલે ભ્રષ્ટતાના ભડાર ! હ એમાં લેાહીનાં રજકણા દેખાશે. વળી દેશી અને મેારસ ખાંડ બન્નેને જૂદા જૂદા વાસણમાં મૂકેા, પછી બન્નેમાં થોડે ઘેાડા સીક એસીડ (ગંધકના તેજાબ) નાખેા. તરતજ દેશી ખાંડમાંથી મીઠી માટી જેવી સુવાસ આવશે અને મેરસમાંથી દુર્ગંધ આવશે. જો આ વાત જરા પણુ જૂડી હાત તા લાગવગવાળા ગેારા વેપારીઓએ આ વિગત પ્રગટ કરનારાઓ ઉપર જરૂર ફેાજદારી માંડી દીધી હાત; માટે આ બાબત સાચીજ હૈાવાથી કાઇ પણ હિંદવાસીને પરદેશી ખાંડ ખાવાલાયક નથી. હિંદુઓની પેકેજ જે ગેારા લેાકાએ માંસાહારના ત્યાગ કર્યો છે અને જેએ કેવળ વનસ્પતિના આહાર ઉપર રહે છે, તેઓએ પણ ખાંડસાકર ખાવાં બંધ કર્યાં છે; તેા પછી આપણા હિંદુએથી તેા આવી અપવિત્ર ચીજ ખવાયજ કેમ ?’ ૮ હિંદી અગવાસી—કલકત્તા-તા૦ ૩૦-૩-૧૯૦૩ ના અંકમાં લખે છે કેઃ-“હિંદુસ્તાનમાંથીજ દર વર્ષે ૨૮ લાખ મણ જનાવરેાનાં હાડકાં ખાંડ વગેરે ખાવાના પદાર્થો બનાવવા માટે પરદેશ જાય છે. સ્વદેશી ખાંડ કદાચ પરદેશી ખાંડથી સહેજ મેાંધી મળે, તાપણ તેનાથી પવિત્રતા જળવાઈ રહે છે. વળી તે ખાંડ પરદેશી કરતાં ગળપણમાં પણ વધારે હાય છે, માટે સ્વદેશી ખાંડજ વાપરવી. કદાચ સ્વદેશી ખાંડ વાપરવાની શક્તિ ન હેાય તેા ગેાળ વાપરવા; પરંતુ પરદેશી ખાંડ તા કાઈ રીતે નજ વાપરવી. આથી ગૌહત્યા થતી અટકશે અને દૂધાળાં ઢારાની વૃદ્ધિ થઈ દૂધ, ઘી, દહીં વગેરે સસ્તાં થશે અને તેથી શક્તિ તથા આત્મબળ પણ વધશે.” “અકબર બાદશાહ જેવાના મુગલાઈ અમલમાં પણ ૩ થી ૪ રૂપિયે મણુ ઘી મળતું. રૂા. ૧ ના ૭ શેર ઘીની વાતા હજી આપણા ધરડાઓ કરે છે. તે વખતે ચ્હાની મહેમાની લેાકેા આપતા ન હતા; પણ લાપશી ને ઘી ખવડાવતા અને ખાતા. તેથીજ પેાતાના સ્વધર્મનું રક્ષણુ કરી ૧૦૦ વર્ષ સુધી જીવતા; પણ આ તેા પરદેશી વેપારીઆએ ખાવા-પીવાની અને મેાજમઝાની એવી તા માઇક વસ્તુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ હર, શુભ ગ્રહ-ભાગ ૧ હૈ બનાવી છે, કે એશઆરામથી અને ધીમા ઝેરથી આપણી જાતે ખવાઈ ગઈ છે. સૂતે સૂતે મેમાં કોળીઓ મૂકનાર મળવાથી બેસીને હાથે ખાવાની તેમજ તેમાં શું શું વસ્તુઓ આવે છે તે જોવાની તસ્દી જ આપણે ના લીધી. કૂવા, ઘંટી, ગાય અને રેંટીઆ, એ ચારનો વપરાશ દરેક ઘરમાં હતા. તે જવાથી સ્ત્રીઓમાં હીસ્ટીરિયા, કસુવાવડ, સુવાગ અને ક્ષયરોગ વધીને ૨૦ થી ૨૫ વરસમાં તેમનાં મરણ થવા લાગ્યાં છે. પુરુષોની પણ તેવી જ દશા થઈ છે. આપણું હમેશના જીવનની ઉપયોગી ચીજોમાં પણ આ પ્રમાણે પરાધીનતા થઈ છે, તે હવે જાગે ! કુંભકર્ણની નિદ્રા ત્યાગ ! સૂર્યોદયનાં કિરણે ફૂટી ચૂક્યાં છે, માટે એશઆરામવાળી પરદેશી ચીજો કે જે ધર્મ, ધન અને આરોગ્યનું સત્યાનાશ કરનાર છે, તેને એકદમ તજે ! જીવનને સાદુ અને મહેનતુ તથા તમારા વડીલેની પેઠે ૧૦૦ વરસ જીવતું રહે તેવું કરો અને પિતાના પગ પર ઉભા થાઓ !” ૪૩–મૃત્યુનો મહિમાઅથવાકાણુ–મહોકાણ (લેખક:-ચતુરભાઈ શંકરભાઈ પટેલ બી.એ. “ક્ષત્રિય'-માગશર ૧૯૨૫) ગુજરાતમાં ઘર ઘાલી બેઠેલા ફૂટવાના અને કાણુ-મહેકાણના સિંઘ રિવાજનો વિચાર કરનારને સહજ સમજાશે કે, એ રિવાજમાં પ્રેમઘેલછા અને અજ્ઞાનના પરમ પ્રદર્શન સિવાય બીજું કંઈ નથી. મૃત્યુનું ખરું સવરૂપ સમજાય તો એ ઘેલછા અને અજ્ઞાનની ઈજાળ આપ આપ નષ્ટ થાય, પણ એમ બનવું સહેલું નથી. જ્ઞાનદીપ અજ્ઞાનાંધકાર તે ફેડી શકે, પણ ઘેલછાની ગહન ગુહાનાં પડ ભેદવાં એના માટે દુષ્કર છે. પ્રેમગાંડું હૃદય સત્ય વસ્તુસ્થિતિને ખાલી આશ્વાસનરૂપ સમજે છે, નેહરંગે રંગાયેલી દષ્ટિ ઐહિક સ્થિતિ સિવાય બીજું કશું જોઈ શકતી નથી. વિરહવ્યાકુળ મન આધ્યાત્મિકતાના ઉ%ાણમાં ઉતરી શકતું નથી. પ્રેમેન્મિત્તતાથી કુંઠિત બનેલી બુદ્ધિ વાનરસાયન જીરવી શકતી નથી. આ બધાં કારણ કરીને અલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA મૃત્યુનો મહિમા અથવા કાણુ-મહેકાણ પાછળ પ્રેમ્િજનિત સદન તે રહેશેજ અને ભલે રહે. મૃત્યુ વિષેનું અજ્ઞાન દૂર થાય તેય ઓછું નથી. પ્રણયના પાલવે રદન નિર્માયલુંજ છે. પ્રેમાગી કલાપિ કહે છે કે –“કે પ્રીતિનું રુધિર સઘળું ઉષ્ણ અમૃતણું છે.” એ રુદનમાં કોઈ મહામૂલી મિઠાશ ભરી છે. એ રુદન આવકારલાયક છે. એ સદન જરૂર અહીં પૃથ્વીમાં સ્વર્ગને અંશ છે. કોઈ પણ હૃદયવાળી વ્યક્તિ એને વહાલથી વધાવ્યાવિના નહિ રહે. એથી શોકચિન્તા કે અન્ય દુઃખે ભારે થયેલાં હૈયાં હલકાં થાય છે. અંતરને અકળાવતો ડૂમો દૂર થાય છે. પ્રિય સ્મરણથી પાવન થયેલું હદય વધુ સ્નિગ્ધ, કમળ અને ભાવભર્યું બને છે. શોકાદિ ધૂમાડાથી રહિત છવ વધુ ઉજજવળ, ઉન્નત અને આનંદી બને છે. એકના એક પુત્રના વિયોગે અશ્રુને અભિનંદતાં કવિશ્રી નરસિંહરાવ પણ લખે છે કે – “જ્ઞાન બધે રેકિયાં અમુજળ રેલાવીને, સ્મરણ મોંધાં બાળનાં તાજાં નિરન્તર છો બને; અશ્રુ ઔષધ દુઃખનું સ્નેહ વધે આપિયું, અક્ષરૂપે વહી જતું વિષ ઉર વિષે જે વ્યાપિયું.” એ અમેલાં અશ્રુ ભલે હરકેાઈ સારે. એમના તરફ સર્વની સહાનુભૂતિ ઘટે છે; પણ જરા વિષયાન્તર વેઠીનેય આપણે પૂછીએ કે, એ શાન્તરસપ્રધાન કાર્યમાં હાસ્યપ્રધાન ફૂટવાના ફારસની શી જરૂર ? એ અંતર્ગત લાગણીનું માત્ર ક્ષુલ્લક પ્રકટીકરણ નથી? પ્રેમની સરભાવનાને નામે એ માત્ર બાહ્ય આડંબર નથી ? એથી તે પ્રેમ લજવાય છે. શુદ્ધ પ્રેમ કદી એવા દેખાડાની અપેક્ષા રાખે ખરે? વળી એ કુટણી ફારસમાં કાણુ–મેહેકાણના કૅમીક પ્રવેશને ઉમેરો શા કાજે? સગાં-સ્નેહીઓએ આશ્વાસન આપવા આવવું હોય તો એકલા નથી અવાતું? સારે સંધ સાથે લાવવાની જરૂર ? આવાસન લેનારથી ઘરને ખૂણે નથી લેવાતું ? આખા ગામને જાહેર કરી લેવાથી આવ્યાસનમાં કાષ્ટ અદ્દભુત ઉમેરે થાય છે? મરતાં સુધી મલાજો રાખનારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ MAAAANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA શુભસંગ્રહ-ભાગ ૧ લે કુલિન સ્ત્રીઓ ઉઘાડી છાતીઓનું રમુજી પ્રદર્શન ભરબજારે સ્વ૨છાએ ભરે એમાં શો આપધર્મ રહ્યો હશે વારૂ? વિદેહ થયેલી વ્યક્તિના નિવાસસ્થાને આવી પહોંચતાં નિરંકુશ રુદનને નીચ દંભ શા સારૂ ભલા? અને તેય વાણઆવડું કરનાર વેપારીને હાથે થત હોય તે સમજ્યા, પણ સરલહદયા સ્ત્રીઓને હાથે ? હમણાં તે અ ન્ય હસતાં-રમતાં વાત કરતાં હતાં અને એક નિમેષમાત્રમાં સૌનાં હૃદય પીગળી ગયાં? વળી જેમ ડોળ-માણસની ભરતીને કે કુટની ચલતીને વધારે તેમ પ્રેમ વધારે; એ ક્યા પ્રમાણપુરઃસર હશે? મરણપ્રસંગે આ લગ્નઅવસરના જેવી હાડફેડ અને ધમાલને શો અર્થ હશે ? કાણે આવનાર ડેલીગેટ તો બદલાય, પણ સન્માનકારિણી સભાના સભ્યો તો એના એ તે એમને એ આવનારનું પ્રબળ લાગણપૂર્વક–આવનાર શોક દર્શાવે તેથી વિશેષ દર્શાવીને-કૂદી કૂદી છાતી ફૂટે એથી વિશેષ કૂટીને-સ્વાગત કર્યાસિવાય બીજું કોઈ કામ નહિ હોય? કે પછી મરનારની પાછળ જવાનું જ એ બધાં આ દરી બેઠેલાં હશે ? છાતી ફૂટવાથી દમ, ક્ષય અને બીજાં ફેફસાંનાં દરદ જન્મે છે, એ અનુભવી ડોકટરોને અભિપ્રાય આ ફૂટણીબહાદૂર વીરાંગનાઓએ વિચારવા કદી પણ તસદી લીધી હશે કે? જે ફૂટવાથીજ પ્રેમ પ્રદર્શિત થતું હોય તે મહારાષ્ટ્ર અને બીજા અનેક દેશો પ્રેમવંચિત જ રહેલાને ? પ્રેમને ઇજારે એકલા ગુજરાતને મળેલો ? અને તેમાંય રાજપૂત, પાટીદાર અને બારેટોનેજ ! એ ત્રણ કે જેમ મલાજો રાખવામાં અદ્વિતીય છે, તેમ કાણ-મહાકાણથી મલાજો બેવામાંય અદ્વિતીય છે. એ પરસ્પર વિરોધી વસ્તુઓને મેળ ખાધે શી રીતે ? આખા ગુજરાતમાં એ ફારસની ખીલવણી શી રીતે થઈ?. અને ઉપરોક્ત ત્રિપુટીમાં આટલું બધું પદ્ધતિસર બની સંપૂર્ણ કક્ષાએ શી રીતે પહોંચ્યું? આ બધા પ્રકને મારે મન અણુઉકયા કયSા છે. કોઈ વાચક કે એ ફારસના ખેલાડી એમને ઉકેલશે ? હવે આપણે મૃત્યવિષેનું અજ્ઞાન દૂર કરવા એનું ખરું સ્વરૂપ વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ - - wy vvvvvvv * * મૃત્યુને મહિમા અથવા કાણુ–મેહેકાણું ચારીએ. આપણને જ્યારથી સમજણ આવી ત્યારથી આપણે એને માટે હાઉ માની લીધો છે. એની એકજ વિનાશક બાજુ જઈને કંપા છીએ, એની બીજી ઉત્પાદક બાજુને જાણવા-વિચારવાનો યત્ન જ નથી કર્યો, મૃત્યુએ આખી આલમને બાયલી બનાવી છે, સારી સૃષ્ટિ એના નામથી થરથર કંપે છે, મોતની એ બીકે આપણું ઐહિક જીવન કંટકમય બનાવી મૂક્યું છે અને અનેક મહત્કાર્યો એને લીધે અટકી ગયાં છે, અનેક ફરજે એને લીધે વિસરાઈ છે. જનતાના મર્મમાં સાલતે એ કાયરતાને કંટક નીકળી જાય, તો આ સૃષ્ટિ સ્વર્ગસમાન ઉલ્લાસવંતી બને. મતથી નથી બીતાં એક અણસમજુ બાળક કે મરજીવાં મહાજન. નાનું બાળક મરણની મૂર્તિ સમા સાપસાથે ગેલ કરવા ઇચ્છે છે. મરછકે ક્રાઈસ્ટ કેંસને માંચડે હર્ષભેર લટકે છે, કે પ્રતાપ વેચ્છાએ જંગલમાં ભટકે છે, કે દયાનંદ હલાહલને હેતે વધાવે છે, કે મેસ્વિની ભૂખને સુખસમ માને છે, કે મેહનદાસ માતૃભૂમિની વેદી ઉપર સર્વસ્વનેહામે છે! આવાં અજ્ઞ કે પ્રણને નથી દેતાં દુઃખ કે નથી હોતી દિલગીરી!વિષાદનાં વિષ તે નિમાયાં છે કમેં આપણા જેવાં અર્ધશને. કવિવર રવીન્દ્રનાથ મૃત્યુનું સ્વરૂપ સમજાવવા એક સુંદર ઉદાહરણ આપે છે. બાળકને ધવરાવતી વત્સલ માતા એક સ્તનનું દૂધ પૂરું થયે બાળકનાજ હિતને ખાતર એને બીજી બાજુએ ફેરવે છે. અજ્ઞાન બાળક ચીસેચીસ પાડીને રડે છે, કેમકે માતાના શુભ આશયની એને ખબર હતી નથી. માતા બીજું દૂધભર સ્તન એના મુખમાં મૂકે છે, ત્યારે તે રડતું બંધ રહે છે અને પૂર્ણ હર્ષભેર ધાવવા માંડે છે. મરણ માટે પણ એમજ છે. જ્યારે આ શરીર આત્માના ઉપયાગનું રહેતું નથી, ત્યારે પરમવત્સલ પ્રભુ આપણાજ હિત ખાતર, એને બીજું બક્ષે છે. આપણે સુબુદ્ધિએના આ પરમ સભાવને સમજી શકતા નથી અને નાહક શોક કરીએ છીએ. ગીતામાં ભગવાન મરણને આપણી વિવિધ અવસ્થા જેવું સ્વાભાવિક લેખે છે અને કહે છે કે देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ w vvvvvvvvvvvvvvy શુભસંગ્રહ-ભાગ ૧ લે तथा देहान्तरप्राप्ति(रस्तत्र न मुह्यति ॥२-१३ અને આગળ એને સ્કુટ કરતાં કહે છે કે, वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥२-२२ હવે સમજાયું હશે કે મૃત્યુ-મધું મધુરં મત્યુ-આ જીવનમાંથી પરજીવનમાં જવાનો પૂલ છે. એ પૂલ ન હોય તો આપણા ભોગ મળે; પણ પરમ કૃપાળુ પ્રભુની કરુણ કંઈ પરિમિત હોય ? એનાં વહાલાં બાળકોને ઉન્નતિ કે પ્રગતિવિહોણું એકજ જડ સ્થિતિમાં એ સડવા દે ખરે? સંહારક મહાદેવ શિવ (કલ્યાણસ્વરૂપ) અને શંકર (કલ્યાણકારક) શાથી કહેવાય છે, તે હવે સહજ સમજાશે. મૃત્યુ આત્માની ઉન્નતિ અર્થે છે, જીવનના વિકાસ કાજે છે, અધુરી રહેલી ઉ&ાતિમાટે છે, પૂર્ણાએ પહોંચાડવા સારૂ છે. કવિ શ્રી નરસિંહરાવ પણ લખે છે કે – મૃત્યુ નવ પૂરૂં કરે છવનું જીવન અહિં અધિકઅધિક વિકાસની છે ભૂમિ અન્ય જવું તહિં. મૃત્યુ ને જીવન તણે મર્મ ઉડે કે લહે; મૃત્યુ તે જીવનતણું છે અન્ય રૂપ બુધ કહે.” * આવા પરમ પ્રગતિસ્વરૂપ મરણને સત્કારવા સઘળાંએ તત્પર રહેવું જોઈએ. એને અંતરના ઉમળકે અભિનંદવું જોઈએ. મૃત્યુ એટલે ઉન્નતિમાં પગલાં માંડવાં. મરી જવું એટલે મહાન પિતામાં મળી જવું. સ્વામી રામને દશ વર્ષનો પુત્ર મરી ગયા, ત્યારે એ આનંદના પરમ આવેશમાં આવી ખડખડાટ હસી કહેવા લાગ્યા કે, ભલું થયું જે મળી ગયો–નહિ કે મરી ગયો. કોઈક દેશમાં મરણપ્રસંગે હસવાને અને આનંદ કરવાનું ચાલ છે, તે પણ આજ કારણને લઈને. સતિને મન તો મરવાં સોહ્યલાં છે. એ હત્પાદક મંગલસમયે શૌચ અને દુઃખને અવકાશજ શાને? કદાચ પ્રેમ બે આંસુ પડાવે તો ભલે, પણ મૃત્યુનો ભય શામટ? સવાસો વર્ષની ઘરડી ડોશીને પણ મરણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnAMAAAAAAAAAAM શીતળાની રસીથી થતા મરણ ને ડર લાગે અને મહાન ફિસુફ પણ મત આગળ મહાત થાય એ એાછું લજજાસ્પદ છે ! મોતથી ડરવું એટલે અવનતિ વહોરી લેવી. પ્રભુ એથી બચાવે ! મૃત્યુની તૈયારી કરતાં આપણે ગાઈએ કે – કર લે સિંગાર એક દિન, સાજન કે ઘર જાના હોગા.” ૪૪-શીતળાની રસીથી થતાં મરણ (લેખક-લાભશંકર લક્ષ્મીદાસ-જુનાગઢ) ગરીબો ઉપર જુલમ ૧બીએ કૅનિકલ-(૧) ચૌદ વરસનો એક અંગ્રેજ છોકર,(૨)ળ વરસની એક અંગ્રેજ છોકરી, (૩) એક નાનું અંગ્રેજ બાળક શીતળાની રસીના ઝેરથી મરી ગયાં છે.– ખે ક્રોનીકલ, તા. ૨૯-૩-૨૩) ૨ વિલાયતનાં વર્તમાનપત્રો-શીતળાની રસીના ઝેરથી થતાં મરસંબંધી સમાચાર વિલાયતનાં વર્તમાનપત્રોમાં વખતોવખત છપાય છે; અને ઉપર પ્રમાણે સેંકડો મરણાના રિપેઠે આજ સુધીમાં પ્રસિદ્ધ થયા છે. ૩ પરમાથીડોકટરે-શીતળાની રસીથી થતાં ભયંકર દરદનાં મરણ સંબંધી ઘણા પરમાર્થ યુરોપીઅન ર્ડોકટરોએ પોતાના જાતિઅનુભવ પ્રસિદ્ધ કર્યા છે. શીતળાની રસીને વાછરડાના પમાંથી બનાવવામાં આવે છે. (૧) તે માણસના શરીરમાં દાખલ કરવાથી કેટલાં બધાં બાળકો તેમજ મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો જીવલેણ બિમારીથી પીડાઈને મરી જાય છે, (૨) શીતળાનું દરદ અટકાવવામાં તે રસી કેવી નકામી છે, (૩) તે રસી ફરજીઆત મૂકવા માટે ગરીબ લોકે ઉપર કેટલે બધે જુલમ થાય છે, તે સંબંધી સત્તાવાર હકીક્તો પ્રસિદ્ધ કરવા માટે દયાળુ અંગ્રેજોએ લંડનમાં એક મંડળી સ્થાપી છે. - ૪ શીતળાની રસીનાં ત્રાસદાયક માઠાં પરિણામે તે મંડળી પ્રસિદ્ધ કરે છે. તેને પરિણામે વિલાયતની સરકારે ફરજીઆત રસી મૂકવાને કાયદો રદ કર્યો છે અને હવે લાખો અંગ્રેજે પિતાનાં બાળકોને શીતળાની રસી મૂકાવતા નથી અને તેવાં બાળકો તંદુરસ્ત જીદગી ભેગવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૭૮ શુભસંગ્રહ-ભાગ ૧ લો ૫ ગરીબ માણસે ઉપર જુલમ-શીતળાની રસી ફરજીઆત મૂકવામાટે ગરીબ લેકે ઉપર જુલમ કરવામાં આવે છે. તે સંબંધમાં વખતોવખત આ દેશનાં વર્તમાનપત્રોમાં પિકાર છપાય છે, દાખલાતરીકે:-- (૧) “કાઠિયાવાડમાં નાનાં બાળકોને રાજ્યના શીળી કાઢનાર તરફ થી જે દુઃખ થાય છે તે દુ:ખ લખ્યું લખાય તેવું નથી.”-કાઠિયાવાડ ટાઈમ્સ, તા.૨૬-૯-૧૯૨૦. (૨) “મહુવામાં-શીળી ડોકટરોના પગારે વધ્યા, કોઇને ઘેર શીળી કાઢવા જવાની ફી ઠરી, વાહનનાં ભથ્થાં મળ્યાં, તોએ લાભને અંત નહિ. જેના હાથમાં છુરી આવી તે શું શું ઘાતકીપણું ન ગુજારી શકે ! પૈસાને ખાતર નાનાં બાળકે અને નિર્દોષ ઓરતો પર બસ સીતમજ ચાલે!” “સૌરાષ્ટ્ર” તા. ૧૦-૩-૧૯૨૩) ૬. પ્રાર્થના-(૧) ઉપર જણાવેલી લંડન ખાતેની પરમાર્થી મંડળીના સેક્રેટરીને માત્ર પાંચ શીલીંગ મેકલીને તેનું ઘણું જાણવાજોગ સાહિત્ય મંગાવીને વાંચવાની, (૨) શીતળાની રસીથી આ દેશમાં કેટલાં મરણે તથા ભયંકર દરદના કેસ થાય છે, તે જાણવા માટે ઘેર ઘેર જાતે તપાસ કરવાની, તથા (૩) ઉપર જણાવ્યા પ્રમાણે તે રસી ફરજીઆત મૂકવા માટે થતા જુલમથી ગરીબ લોકોને બચાવવાની આ દેશના દયાળુ અમલદારો તથા ડોકટરે મહેરબાની કરે, અને તેથી તેઓ લાખો આત્માઓના આશીર્વાદ મેળવે, એવી મારી પ્રાર્થના છે. ૭ બીજી પ્રાર્થના-લંડન ખાતેની ઉપર જણાવેલી મંડળીની એક શાખા આ દેશમાં સ્થાપવાની કોઈ દયાળુ આત્મા મહેરબાની કરે અને તેથી તેઓ મહાપુણ્ય કમાય, એ મારી બીજી પ્રાર્થના છે. જે માણસજાતના તેમજ જનાવરોના આશીર્વાદ લે છે, તેએને ઈશ્વરી ન્યાયાધીશ સ્વર્ગે મોકલે છે. જે માણસજાત તથા જનાવના શાપ લે છે, તેઓ નરકમાં પડીને ત્રાસદાયક પીડા ભોગવે છે. વાંચનાર! તમે શું લે છે?–માણસજાત તેમજ જનાવના આશીર્વાદ કે શાપ ? ઈશ્વરી ન્યાયાધીશને કેઈ ઠગી શકતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫–રમ્બરનાં રમકડાંથી લાગુ પડતું ઝેર , જે માબાપે પિતાનાં બચ્ચાંને રબરનાં રમકડાં રમવા આપે છે, તેમને ખબર નથી હોતી તેથી તેઓ પિતાનાં વહાલાં બચ્ચાંઓની હોજરીમાં ઝેર દાખલ કરે છે. રમ્બરનાં રમકડાંની બનાવટમાં સીસાને ક્ષાર (હાઈટ લેડ)-સફેદ વાપરવામાં આવે છે. આ ક્ષાર ધણેજ ઝેરી ગણાય છે. જ્યારે બચ્ચાંઓ આવાં રમકડાં મોઢામાં નાખે છે, ત્યારે તેના પેટની અંદર આ ઝેરી ક્ષાર જાય છે અને બચાંઓને અનેક દરદ જેવાં કે ખરાબ દાંત, બેવડ વળી ગયેલ બ૨ડે, ગાગર જેવું પેટ વગેરે થાય છે. જે માતાઓ પોતાનાં બચ્ચાંએને રમવાને માટે રમ્બરની “ધાવણ આપે છે, તે આનાથી ધડે લેશે કે? જૂના જમાનાની લાકડાની ધાવણુંજ ઉત્તમ છે. રબરના કરતાં તે સસ્તી પણ મળે છે. બીજાં રમકડાં પણ લાકડાનાં અગર સફેદ કાચનાં વાપરવાં જોઈએ. ૪૬–આરોગ્યવિષેનાં છૂટક સ્મરણે (લેખક કે. સી. મહેતા; “ભાગ્યોદય માંથી.) (૧) રાત્રિએ અધિક જાગવાથી બળ ક્ષીણ થાય છે અને તંદુરસ્તી ખરાબ થાય છે. (૨) નિદ્રામાંથી જાગૃત થતાં ખાટલામાંથી કૂદી પડવું હાનિકારક છે. આંખે ઉઘડવ્યા પછી સૂતાં સૂતાં થોડીક વાર પરમાત્માનું સ્મરણ કરવાથી સ્વાથ્ય સારું રહેશે. (૩) સ્વાથ્ય-રક્ષાને માટે ખાટલા પરથી ઉઠીને થોડુંક પાણી પીવું, થોડીક કસરત કરવી, અધિક વાર ભોજન ન કરવું, હા, દારૂ અધિક ખાટી-કડવી વસ્તુ ન ખાવી આવશ્યક છે. (૪) રોજ સવારે ખુલા શરીરે સૂર્ય સામે બેસવાથી કેઈન રોગ નહિ થાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ 60 mananana AAAAAAAAAA - - - - - - ---- - -- - - -- - - શુભસંગ્રહ-ભાગ ૧ લે (૫) કદી કદી ઉપવાસ કરતા રહેવાથી શરીરને બહુ લાભ થાય છે. આ હિંદુશાસ્ત્રનો જ મત નથી, પરંતુ મેટા મોટા વિલાયતી ડૉકટરને મત છે. ડૉકટર લીવેનાર્ડ વિલયમ કહે છે કે, કદી કદી ઉપવાસ કરતા રહેવાથી ઘણાખરા નાના રોગો મટી જાય છે. (૬) જ્યારે બાળક ઘરની બહાર તડકામાં અને સ્વચ્છ વાયુમાં રમે છે, ત્યારે તેની પાચનશક્તિ ઘરની અંદર રહેવાના કરતાં ચાવીસગણું અધિક વધે છે. () ખુલ્લા પગેએ બહુ દૂરસુધી રસ્તે ચાલવાથી જેટલા રોગો દૂર થઈ શકે છે, તેટલા રોગ બીજી કોઈ ઔષધિ યા પશ્યથી દૂર નથી થતા. (૮) લીલી હરિયાળીની તરફ થોડીક વાર આંખ લગાડીને તાકતા રહેવાથી આંખનું તેજ ખૂબ વધે છે. (૯) થાક લાગતાં પાણી પીવાથી કામના કારણથી પેદા થયેલા ઝેરી પદાર્થો પાતળા પડી જાય છે અને શરીરને હાનિ પહોંચાડવા પહેલાં તે બહાર નીકળી જાય છે, માટે થાક લાગવા પર પાણી પીવું આવશ્યક છે. (૧૦) પીવાના પાણીને જે એક વાર સવારે ગરમ કરીને ગાળીને રહેવા દેવામાં આવે તે તેને જીવજંતુઓ મરી જાય છે અને ઘણું રોગોથી છૂટકારો મળી જાય છે. (૧૧) મંદવાડમાં બહુ બોલવાથી, બહુ હસવાથી અને પુસ્તકે વાંચતા રહેવાથી જ્વરનો વેગ ઓછો થઈ જાય છે. (૧૨) પગ ધોવા પહેલાં માથું જોવામાં આવે તે મસ્તક કદી કમજોર નથી થતું. (૧૩) માંદા થવા પર તેની દવા કરાવવા કરતાં બારે મહિને ત્રણ રૂપિયા ભરીને હુન્નરવિજ્ઞાન અથવા ભાગ્યોદય જેવાં માસિકપત્રો મંગાવીને આરોગ્યતા જાળવી રાખવાના નિયમે વાંચવા તે વધારે સારું તેમજ લાભદાયક છે. (૧૪) કોઈ પણ રોગ થવા પર આ દેશનિવાસીઓને માટે આજ દેશની દવા અનુકૂળ પડી શકે છે. વિદેશી ઔષધિઓ આપણા સ્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - -.-. - - - - - - - - - - કાર અધિકારી ના વાળ કેધથી માતાના ધાવણમાં ઉપજતું ઝેર ૮૧ ભાવની વિરુદ્ધ હોવાના કારણથી આપણે વાસ્તવિક ઉપકાર નથી કરી શકતી. આ માટે જ્યારે કદી ઔષધિ સેવવાની આવશ્યકતા હોય, ત્યારે આપણા દેશમાં ઉત્પન્ન થયેલા ઔષધનું સેવન કરવું જોઈએ. વિદેશી ડોકટરની યા વિદેશી ઔષધિનું કદાપિ સેવન ન કરવું જોઈએ. (૧૫) શરીરની રક્ષાને માટે મનને પણ ઉન્નત બનાવવું જોઈએ. મનમાં ખરાબ વિચારો કદી ઉત્પન્ન ન થવા દેવા જોઇએ. (૧૬) મન અને શરીરની ઉન્નતિ મનુષ્યના આચરણપર આધાર રાખે છે. સદાચારી મનુષ્યજ ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરી શકે છે અને સદાચારી મનુષ્યજ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ શકે છે. (૧૭) માથાપર નાના વાળ રાખવાથી સ્વાથ્ય સારું રહે છે અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. ' (૧૮) સ્વાચ્ય ખરાબ થવાપર યા રોગના ઉત્પન્ન થવાપર દવા કરવા કરતાં પથ્યપર અધિક ધ્યાન આપવું જોઈએ. ૪૭–ોધથી માતાના ધાવણમાં ઉપજતું ઝેર (“હિંદુસ્તાન” તા.૩૧-૫-૨૪) વિદ્વાન ડોકટરોએ એવી પરીક્ષા કરી છે કે, જે માતા પિતાના બાળકને ધવરાવતી વખતે ક્રોધમાં આવેલી હોય છે, તે માતાના ધાવણમાં અમુક પ્રકારનું ઝેર પેદા થાય છે. એક વખત એક માતા તેની પડોશણ સાથે ખૂબ વઢવાડ કરીને ઘણીજ ગુસ્સે થઈ ગઈ હતી. એવી હાલતમાં ઘેર આવીને તરતજ પિતાના બાળકને ધવરાવવા છાતીએ વળગાડયું; બાળક ધાવ્યું કે તરત તેને આંચકી આવવા લાગી અને મરવા પડયું હોય તેવાં ચિહને દેખાયાં. આટલા કારણસર જ આપણું ડોસીએ જ્યારે જ્યારે બાળકને ધવરાવવા માતા બેસે છે, ત્યારે ત્યારે તેને શાંત મનથી નિરાંતે બેસીને બાળકને ધવરાવવાની સૂચના કરે છે. હાલના જમાનાની જુવાન માતાઓ આ ડોસીશાસ્ત્રને અર્થ સમજશે કે પિતાનું ડહાપણું ચલાવશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮–ચુના અને તેની વપરાશના લાભ (લેખક:-મેહનલાલ માણેકલાલ ઝવેરી. ગુજરાતી” તા.૨૩-૧૧-૨૪) સુને ભીંતે ચેાપડવાની પ્રથા ક્યારથી ચાલી તે નક્કી કહી શકાતું નથી, પણ ઇંટચુનાનાં ઘર બાંધવાનું અને પથ્થર પકવીને ચુના તૈયાર કરવાનું તથા તે ખાવાનુ અને દવામાં વાપરવાનું તે ધણા વખતથી જાણીતું છેજ; પણ આપણી ઘણીક દવાએ તથા રંગાની પણ (ક્રમીકલ ટેક્નોલાજી) રસાયણિક હુન્નરવિદ્યાનુ વર્ષોંન ક્યાંય નથી મળતું, તેમ ચુનાનું પણ જણાય છે. હવે એ સ્થિતિ બદલાઇ છે. આપણી પ્રક્રિયાના સિદ્ધાંતા હવે ખુલ્લા થતા જાય છે અને તે પ્રમાણે આજ એક એ બાબતેા કહુ છું. સુના એટલે કૅશ્યમ ઑકસાઇડ અથવા કાસ્ટીક લાઇમ—દાહક ચુને. તે પાણીમાં મેળવવાથી પાણીને ખદખદાવી મૂકે અને ખુલ્લા રહેવાથી હવામાંથી કારખેાનિક એસીડ ગેસ ખેંચી લઇને હવાને શુદ્ધ કરે તથા પેતે અશુદ્ધ યાને કશ્યમ કારખાનેટરૂપે કે જેને આપણે થાક કહીએ છીએ, તે રૂપમાં થઇ જાય છે. એકે એક કણ આ પ્રમાણે ચાકરૂપે થઇ ગયા બાદ એનાપર ગમે તેવુ' અને ગમે તેટલુ પાણી રેડે પણ જરાએ ગરમ થવાનુંજ નહિ. ધણાંક જીવજંતુએ ખરાબ હવા કારખાન ડાઇએકસાઈડ અને કારનિક એસીડ ગેસમાં જીવી શકે છે. આપણે જે શ્વાસ નાકમાંથી બહાર કાઢીએ છીએ, તેમાં એજ હવા હેાય છે. પાઉં' બનાવનારા ખમીર ઉઠાવે છે (આથા નાખે છે) તેમાં ઝુલતી વખતે જે પરપાટા બાઝે છેઢોકળાંના આથાની માફક-એ પરપોટાની હવા તે કારર્મેનિક એસિડ ગેસ. બંધ કૂવામાં એ ભેગી થાય અને પાણી હેાય તે પાણીમાં શેષાઇને તેમાંના કચરા કે ચુનાને (કે જે યુને હેાવાથી એ પાણી હાવાટર' કહેવાય છે અને સાબુ લગાડતાં તે ચીકટાઈ જાય છે) એ ઓગાળી નાખે અને પાણી ન હાય તેા ભેગી થઈને ભરાઈ રહે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ યુને અને તેની વપરાશના લાભ કઈ જનાવર કે માણસ તેમાં જતાંજ મરી જાય. ઘણી વાર જમીન પર ખાડા હોય છે અને ઘીચ વસ્તીને લીધે કે બીજા કોઈ કારણથી જમીનમાંથી કારબોનિક એસિડ ગેસ બહાર નીકળતી હોય તો ખાડામાં ભરાઈ રહે. આવા ખાડામાં સ્વાભાવિક રીતે નાનાં જનાવર જઈને બેસે કે તરતજ બેશુદ્ધ થવા માંડે. આવી આ કાર્બન ડાઈએકસાઈડ અથવા જેને કારબોનિક એસીડ ગેસ કહે છે, તેની અસર છે. આ કારબોનિક એસીડ ગેસને ચુને અને કોસ્ટીક સોડા જલદીથી ખેંચી લે છે; ન્યુમનીઆવાળાને શુદ્ધ ઑકિસજન આપવામાટે જે લોખંડના નળા ડોકટરના કહેવાથી આપણે લાવીએ છીએ, તે નળામાં ઓકિસજન ભરતી વખતે તે ચુના કે કોસ્ટીકમાંથી પસાર કરીને પછી ભરાય છે, જેથી કંઈપણ કારબેનિક એસિડ ગેસ ઑકિસજનમાં રહી ગઈ હોય તો પકડાઈ જાય. આપણે જેમ દરદીને ઓકિસજન આપીએ છીએ, તેમજ તે વખતે ભીંતે તાજો તાજો ચુનો ચોપડવાનું પણ રાબીએ, તે આખા ઓરડામાં ઑકિસજનજ ઑકિસજન થઈ રહે; કેમકે જે હવા આવે અને ભીતે અડે તે બધી શુદ્ધ થઈ જાય અને કારનિક ઍસિડ ગેસ ભીંતમાં શોષાઈ જાય તથા વાયુમાંના કિસજન વગેરે બીજા ભાગે રહી જાય, જે દરદીને ઘણો ફાયદો કરે. માથા આગળ યુનાના ગાંગડા રાખવાથી પણ ફાયદો થાય. નવા ઠેકાણે રહેવા જતાંજ આપણે સૌથી પ્રથમ ચૂનો ચોપડાવવાજ જોઈએ, જેથી હવા શુદ્ધ થતાં જે જંતુઓ ખરાબ હવામાં જ જીવી શકે છે અને રોગ પેદા કરે છે, તે નષ્ટ થાય અને ખરાબ હવા કે ભેજને લીધે રહેઠાણ કરનારાં જીવજંતુ આવીને રહે નહિ. આથી ઘણું ભયથી આપણે મુક્ત થઈએ છીએ. આ રીતે ચુનો આપણને માત્ર એકલો સફેત દેખાતી ચેખી ભીંતને સુંદર દેખાવ નથી પૂરે પાડતે, પણ હવાને ચેખી રાખીને રહેનારની તંદુરસ્તીને સંભાળે છે. આપણે ચુને વર્ષમાં એકાદ વાર લગાડીએ છીએ, તે ઠીક નથી. ત્રણ-ચાર વાર જરૂર લગાડવું જોઈએ; અને તેમાં સરસ, ગોળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ 18 શુભસંગ્રહ-ભાગ ૧ લા ગુંદર કે કોઈ જાતના ર્ગની માટી નાખવી નહિ જોઇએ. શુદ્ધ કળાને ચુને-ભુકા થઈ ગયેÀા તદ્દન નકામેા માટીની પણ કિ`મતને! નહિ એવે। સકૂંત ભૂકા નહિ પણ–તાજો ભીજવી ચેાપડવે જોઇએ. ૪૯–એક પ્રકારના રંગની અનુપયાગિતા (લેખક:-મેાહનલાલ માણેકલાલ ઝવેરી. ગુજરાતી” તા. ૨૩-૧૧-૨૪) ડીસ્ટેમ્પર નામના એક પ્રકારને ર્ગ આવે છે. આમાં મોટે ભાગે યુના હાય છે અને ચીકાશવાળી ચીજ બદલ ઘણે ભાગે કૈસીન” (સૂકું દૂધ) મેળવેલુ હાય છે. આ દૂધને ગુણુ એવા છે કે, ચુના જેવી ચીજસાથે પાણી મેળવતાં તેમાં એ એગળીને ચીકાશ આપે. ટંકણખારમાં પણ ક્રેસીન” એગળી જાય છે. નકલી હાથીદાંત એનાજ બને છે અને છત્રીના ડાંડા, કૅાલર, ખટનેા, પાસા વગેરે હજા। ચીજો એમાંથી બનાવે છે. એ સેલ્યુલેાઈડની માફક સળગી ઉઠતા નથી. ગુજરાતમાં દૂધમાંથી.માખણ કાઢી લીધા પછી જે “સેપરેટ” ખેંચે છે તેને ફાડીને કેસીન જૂદું પાડી સૂકાવી વિલાયત ચઢાવાય છે અને ખાકી પાણી રહી જાય તેમાંથી લેટીક ઍસિડ અને અથવા ચામડાં કેળવનારને આપવામાં આવે અથવા ચુને મેળવીને કેલશ્યમ લેકટેટ ખનાવી ડૉક્ટરી દવામાં વપરાય. આ કેસીન સૂકાયું એટલે પાણીમાં તે ગમે તેટલે। વખત ઉકાળવાથી પણ આગળતું નથી, પણ ટંકણખાર (સેંકડે છ ભાગ) નાખવાથી ઓગળે છે અને ચીકણું લાહી જેવુ થાય છે. ચુના સાથે પણ એ એગળી જાય છે. આ સિદ્ધાંત ઉપરથી ચુને તાજે લઈ તેમાં કેસીન મેળવીને અને મનપસંદ ખુલ્લા રંગ મેળવીને તેમાં હવા ન જઈ શકે તેવા એરટાઈટ ડબા પેક કરી મૂકે છે; જે વાપરતી વખતે માત્ર પાણી મેળવીને લગાડી દેવાય. ચુને ચેાપડવાને બદલે ડીસ્ટેમ્પર વાપરીએ તા સારૂં' એમ કેટલાકનુ' માનવુ છે; પણ એ માત્ર શૈાભાનીજ દૃષ્ટિએ. સુના ઉખડી જાય અને ડીસ્ટેમ્પર ખડે નહિ, કપડે ધસાય નહિ, ક્રૂનીંચરને લાગે નહિ, ધાવાઈ ન જાય, એ એના ગુણ બતાવવામાં આવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - - - - - - -- - - - - - - - - - - - - -- AAAAAAAAAAAAA સફેતો ચેપડવાની જીવલેણ ફેશન તે તદ્દન ખરા છે; પણ ચુને લગાડવાને મૂળ હેતુ એમાં જળવાતે જ નથી. ડીસ્ટમ્પરમાં ચુના જેવી ઝેરી દવા ચુસવાની જગ્યા (પેરેસીટી) તથા શક્તિ રહેતી નથી. માત્ર સુંદર દેખાવ આપે છે અને ઉપર જણાવેલા બીજા ગુણ ધરાવે છે; પણ તંદુરસ્તી સૌથી વધુ કિંમતી છે, એ ધ્યાનમાં રાખવાનું છે. તેથીજ એક ચુનો ભીતે લગાડવો જોઈએ. ૫૦–સંકેતો ચેપડવાની જીવલેણ ફેશન (લેખક:-મોહનલાલ માણેકલાલ ઝવેરી. “ગુજરાતી” તા.૨૩-૧૧-૨૪) સર્વ કરતાં વધુ ખરાબ તે પેલી બહાઈટ પિઈન્ટ-ઑઈલ કલરસફે ચેપડવાની જીવલેણ ફેશન! એ સફેતી તે પણ જેવી તેવી આપે છે ! બીજે કશો ગુણ એમાં નથી અને ઉલટું નુકસાન કેટલું? વ્હાઈટ પેન્ટ પડનારાઓનાં કુળનાં કુળ એના ઝેર–લેડ પોઈઝનીંગ-થી નષ્ટ થઈ જાય છે, છતાં સરકાર વહાઈટ પેન્ટ કરાવનારાપર ગુન્હાને આરોપ મૂકતી નથી અને જૈને આ હત્યા તરફ લક્ષ્ય આપતા નથી ! ચુનો ચેપડનારની બેદરકારીથી તેની આંખને જોખમ રહે કે હાથે-પગે લાગે તો તે ફાટે; પણ લેડ પૅટ સીસાની ભસ્મને બનાવેલો સફેતે અત્યંત ઝેરી અને તેમાં વળી પરછ રંગ લાવવા માટે “જગાલ” (કપર કારબોનેટ) કે એટાક જે દુનિયાની ઝેરીમાં ઝેરી ચીજોમાંની એક છે, તે વપરાય છે; અને એ બેઉ ઝેરી ચીજે શરીરને અત્યંત હાનિકર્તા છે. સાયંટિસ્ટે–વૈજ્ઞાનિકે બૂમ મારી મારીને કહી રહ્યા છે કે, આ ઘાતક ફેશન નષ્ટ કરો. પાર્લામેંટમાં કાયદા માટે ખરડા આવે છે, પણ હજી કશું સારું પરિણામ આવ્યું જણાતું નથી. હમણુંજ મહિના એક ઉપર વહાઈટ પેન્ટની ઝેરી અસર માટેના કાયદાને ખરડે હાઉસ ઓફ કોમન્સમાં બીજી વારના વાચનમાટે આવ્યો હતો. ઘણાખરા સુધરેલા દેશોએ કબૂલ કર્યું છે કે “વહાઈટ પેટ ઘરમાં ચેપડવા માટે નથી ઈષ્ટ, તેમજ નથી જરૂરી.” આ ખરડાના ટેકામાં લૈર્ડ હેનરી કેવેન્ટી-બેટીક, તેટિંગહામના ફેઝરવેટિવ મેમ્બરે મોટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ શુભમ ગ્રહ ભાગ ૧ લા AnAhir "" વ્યાખ્યાન કર્યુ· અને ડીનના લેબર મેમ્બર મી૦ ડબ્લ્યુ. આર. ફેન્સે તેા પેાતાનેા જાતિ-અનુભવ વ્હાઇટપેન્ટ ચેાપડનાર તરીકેનેા કહી સ`ભળાવતાં કહ્યું કે હું પાતે એ સીસાના રંગના ઝેરથી ઘણા વખતથી પીડાઉ છું અને હજી ( પાર્લામે’ટના મેમ્બર થયા અને ર્ગારા ધંધા મૂકી દીધા છે છતાં) એ ઝેરની અસર મારા શરીરમાંથી સદ ંતર નાબૂદ થઇ નથી.” પેાતાના જેવાજ બીજા અનેક દાખલા તેણે પાલાંમેંટમાં કહી સંભળાવ્યા અને સીસાના રંગનું ઝેરીપણું કેવુ' ખરાબ જાતનું છે, તે બહુ સારી રીતે વડ્યું. આ ઉપરાંત રેડીંગન લેખર મેમ્બર ડૅાકટર સામર વીલ હેસ્ટીંગ્સે એ ખરડાને ટેકે આપતાં ઘણું કહ્યું હતું અને છેવટે પાર્લામેન્ટે ખરડાતું બીજી વારનું વાચન પસાર કર્યું હતું. આ સિવાય કેટલાક એમ ધારી બેસે છે કે, લાકડાંને એ રંગ લગાડવાથી તેને ઉધઇ લાગતી નથી. આ વાત પણ ખાટી છે અને તે દાખલા દલીલ સાથે પેપ્યુલર સાયન્સ સીફ્ટીંગ્સમાં એક લેખકે સચિત્ર વવી છે. ઉલટુ લાકડામાં જે ભીનાશ ધર્ બાંધતી વખતે પેસી જાય –આસપાસના ભીંતના ચુના અને ઈંટમાંથી-તે સૂકાવાનું કામ વ્હાઈટપેન્ટ સદંતરજ રાકી મૂકે છે અને તેથી લાકડું ન સહતું હેાય તેાયે સડે છે, આજે ઠેકઠેકાણે નજરે પડે છે કે, જૂના દેશમાંનાં ધરાનાં લાકડાં નથી સડતાં, પણ મુ`બઈનાં ધરાનાં લાકડાં સડી જાય છે તેનું કારજ એ છે. c આ બધું જોઇને વિચાર કરતાં જણાશે કે, એકલા ચુના કરતાં ભીંતે ચાપડવા માટે કશુ એ વધારે તંદુરસ્તીભર્યું' નથી. ૫૧ દેશી પેઇનકીલર લીંબુનેા રસ શેર ૧, આદુના રસ શેર ા, સિંધવ તાલેા ૧૫, હીંગ તાલેા ૦, સંચળ તાલેા ૧, સાકર શેર ૧, એ બધી વસ્તુ એકત્ર કરી તેને ઉકાળતાં ૩ જોશ આપી, તેને ગાળી લઈ, સારા ખુચની ખાટલીમાં ભરી રાખવું; અને મસાલેા નીચે ઠરી જાય એટલે યુક્તિથી ઉપરનું પાતળું પાણી નીતારી લઇ, બીજી મજબૂત ખૂચવાળી ખાદ્ગલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮e ળ ળ .૧ ૧ /vvvvvv **,* *'/vv - ** ** **/ vvv vv * * * * * A - A વિંછીના કેટલાક ઉપાય માં ભરી લેવું. આ પ્રવાહી ઝાડા બંધ કરવામાટે વાપરવું હોય, ત્યારે તેમાં થોડું કપૂર મેળવી વાપરવું અને માત્ર પેટમાં દુઃખાવો મટાડવા સારૂ વાપરવું હોય તે કપૂરવિના પાવું. એનાથી અજીર્ણ તથા મરડો મટે છે, વાયુની તથા પિત્તની શાંતિ થાય છે, ઝાડા બંધ થાય છે, ભૂખ લાગે છે અને ચિ ઉત્પન્ન થાય છે. પ૨વિંછીના કેટલાક ઉપાય ૧-વિંછી ડંખ મારે કે તરત તે જગાએ મીઠું ઘસવાથી ચઢતે નથી. ૨-કડવી ઘીલોડીનાં પાન ચાળીને વિછી ચડ્યો હોય ત્યાં સુધી ચેપડવાથી ઉતરે છે. ડંખ ઉપર એનાં પાનની લુગદી બાંધવી. ૩-ખાટખટુંબ પાણીમાં ઘસી વિંછી ચડ્યો હોય ત્યાંસુધી ચેપડી પવન નાખો એટલે ઉતરી જશે. ૪-માણસના નખ તથા સેપારીને ભૂકે બીડીમાં પીવાથી વિંછી ઉતરે છે. ૫-કાળીઆનું પડ ચલમમાં પીવાથી વિછી ઉતરે છે. ૬-નાગરવેલનાં બે પાન લઈ તેમાં ચપટી ચપટી મીઠું નાખી ચાવી જવાથી વિંછી ઉતરે છે. –ધંતુરાના પાનનો રસ ડંખ ઉપર ચોપડવાથી અને તેના પાનની લુગદી બાંધવાથી વેદના મટે છે. • ૮-ડંખ ઉપર મધ ઘસવાથી ફાયદો થાય છે. ૯-પાકાં કેળાંની લુગદી કરી ડંખ ઉપર બાંધવાથી સારે ફાયદો થાય છે. ૧૦-જાંબુડાનાં પાન વાટી લુગદી બાંધવાથી ઝેર ઉતરે છે. ૧૧-આબલીના કચુકાને ઘસીને ઘેળો થાય ત્યારે ડંખ ઉપર ચડી દે, એટલે તે ઝેર ચૂસી ખરી પડશે. ૧૨-તુલસીનાં પાન ચાવી કાનમાં ફેંકવાથી વિંછી ઉતરશે. ૧૩–પાશેર પાણીમાં ત્રણેક તોલા મીઠું વાટીને નાખવું અને પછી ખૂબ હલાવીને કપડાવતી પાણું ગાળી લઈ તે પાણું શીશીમાં ભરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શુભસંગ્રહ ભાગ ૧ લો રાખવું. વિંછીના ડંખ પર આ પાણીમાં રૂનું પિલિયું ભિંજવીને મૂકી દેવું તથા વિંછી ચડ્યો હોય ત્યાંસુધી એજ પાણી ચોપડીને જમણા હાથે ઉપરથી નીચેની બાજુ તરફ જરા ભાર દઈને ઘસવું તથા થોડુંક રૂ શીશીના પાણીમાં પલાળીને વિંછી જે બાજુ કરડ્યો હોય તેની સામેની બાજુના નસ્કોરામાં જેરથી તેમાંનું પાણી સુંઘાડવું તથા એજ (ઉલટી બાજુના) કાનમાં પણ એ શીશીમાંનું પાણી થોડુંક નાખવું. ૧૪-ઠીંકરામાં ઘોડા અંગારા મૂકી તેના ઉપર હળદરની ભૂકી ભભરાવીને તેને ધૂમાડો કરડેલા અંગની સામેના નઢેરામાં લેવરાવવો. ૫૩-ગુગળના ધૂપનો મહિમા (લેખક:-માસ્તર કાળીદાસ રાજાભાઈ બગસરાકર “ગુજરાતી કેસરી') જે સ્થળની હવા જરા પણ બગડેલી માલુમ પડે અને જ્યારે ચેપી રોગનું જોર વધતા પ્રમાણમાં આવે, ત્યારે વિદ્વાનો હવનહામ કરવા ભલામણ કરે છે. આથી વાતાવરણ શુદ્ધ થઈ ચેપી રોગનાં ૫રમાણુઓ નષ્ટ થઈ ઘણી વખતે રોગનાશક હુમલાઓ તરત બંધ થતા. જોવામાં આવેલ છે. જે ઘરમાં “વૈશ્વદેવ” યશ નિયમિત થાય છે, તે ઘરના લેકમાં કઈ પણ ચેપીરોગ લાગુ પડવાને ભય રહેતો નથી. સુગંધિત દ્રવ્યોના ધૂપથી વાતાવરણ શુદ્ધ થઈ તે મનુષ્યોને નિરોગી અને બળવાન તેમજ સુખી રાખે છે. વિશેષ કરીને ગુગળનો ધૂપ વાતાવરણને એકદમ સુધારે છે; કારણ કે ગુગળ જંતુઓને નાશકર્તા છે. ગુગળનો ધૂપસંબંધે અથર્વવેદના કાંડ ૧૯ ના મંત્ર ૩૦માં લખેલું છે કે – न तं यक्ष्मा अवरून्धत नैनं शपथो अश्नुते । यं भेषजस्य गुग्गुलोः सुरभिर्गन्धोऽश्रुते ।। ગુગળ સુગંધિત વાસ ફેલાવે છે, તેથી યમા, ક્ષય વગેરે વ્યાધિઓ પીડા કરી શકતા નથી. વળી શપથ (શાપ ) કે કોઈની બદદુઆ કે કાઈનું મારણ–મેહન, ઉચ્ચાટન અથવા મંત્રતંત્ર ગુગળને ધૂપ લેનારને સતાવી શકતાં નથી. વળી આર્યવૈદ્યક ગ્રંથમાં લખ્યું છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ AAAAAAA ગુગળના ધૂપને મહિમા कृमिपातभयाच्चापि, धूपयेत् सरलादिभिरिति। सरलागुरूगुग्गुलुभिरितिचिकित्सारसंग्रहे चक्रे वा।। ગુગળના ધૂપમાં જંતુનાશક અજબ શક્તિ રહેલી છે. વળી તે શરીરમાં પ્રવિષ્ટ થયેલ જંતુને નષ્ટ કરી રોગીને રોગ દૂર કરે છે. આજકાલ ભારતવર્ષમાં શ્વાસમાર્ગને અને ક્ષયના રેગની દોડાદોડી છે, તેનું ખાસ કારણ એ જોવામાં આવે છે કે, આપણે આપણા પૂર્વજ ઋષિમુનિઓની બનાવેલી પ્રણાલીને વિસરતા જઈએ છીએ, જેથી તેટલા પ્રમાણમાં નવા નવા રોગ શિરપર વહોરીએ છીએ. ગુગળના ધૂપથી ક્ષય આદિ સંક્રામક રોગોને પંજો દૂર થાય છે. વળી જે સ્થળમાં એવાં સુગંધિત દ્રવ્યોના ધૂપધૂમાડા થાય છે, ત્યાં દેવતાઓને વાસ થાય છે. વળી વાતાવરણ શુદ્ધ થઈ આનંદનું સ્થળ બને છે. જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને આનંદમય ત્યાંની જીવનપળો વૃદ્ધિ પામતી જાય છે. જ્યાંનું વાતાવરણ નબળું અને મેલું દુર્ગંધયુક્ત તેની જીવનપળો આયુષ્યને વધતાં અટકાવનાર છે. વાયુ શુદ્ધ થવાથી તે દીર્ધા જીવન બક્ષે છે. બિમાર માણસને સવાર-સાંજ ગુગળની સુગંધિત ધૂણને લાભ દેવાથી તેને રોગ ટુંક મુદતમાં દૂર થઈ તંદુરસ્તી પ્રાપ્ત કરાવે છે. વિશેષે આ ધૂપ ચેપી રોગના જંતુઓને જલદી નાશ કરે છે, જેથી જે જે સ્થળમાં ચેપી રોગના હુમલાઓ થતા જોવામાં આવે ત્યાં ગુગળની ધૃણ બેશક લાભકારી થશે. વળી પ્લેગ, કોલેરા વગેરે દર્દ લાગુ થયેલા દર્દીને તપાસવા જતાં ચેપી રોગના હુમલાની ચિંતા રહે છે, તે ગુગળના ઉમદા ધૂપથી દૂર થાય છે. તે અમાએ અનુભવી ખાત્રી કરી છે. વળી ગુગળને ધૂપ કેટલાક રોગમાં દવાની પેઠે ફાયદાકારક જોવામાં આવેલ છે. સળેખમ અને ખાંસીમાં ગુગળને ધૂપ લેવાથી ફાયદો દેખાયો છે. ઇન્ફલ્યુએન્ઝાના ભારે હુમલા વખતે ગુગળને ધૂપ મુખમાં લેતાં તે રેગનું દર્દ મોળું દેખાયું હતું. ગુગળને ધૂપ તમાકુની પેઠે પીતાં શરૂ થતા ક્ષય રોગ તથા શીત, દમ, ખાંસી, હેડકી, સળેખમ વગેરે દૂર થાય છે. વૈદકશાસ્ત્રમાં અનેક સ્થળે ગુગળનું ધૂમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ VAAAAAAAA શુભસંગ્રહ ભાગ ૧ લે પાન કરવા જણાવે છે. તેમાં સીસમ, દેવદાર, ગુગળ, ચંદન, દેવચં. દન આદિ સુગંધિત વસ્તુઓને ધૂપ કીટાદિને હણે છે અને ચેપી રોગના દર્દીને બચાવે છે. ક્ષયમાં કેટલાક ધૂપો ઉપયોગી માલૂમ પડયા છે. તે ધૂપથી રોગના હુમલા શાંત થતા જોવામાં આવ્યા છે. સુગંધિત દ્રવ્યોની પેઠે તુલસી, ડમરે, ચંદન, દેવચંદન વગેરેનાં વૃક્ષો પણ વાતાવરણને સુધારનારાં માલૂમ પડ્યાં છે; માટે આયંબંધુઓએ ધૂપના મહિમાને નહિ વિસારતાં ધૂપપ્રણાલી જે મંદ થતી ચાલી જાય છે, તેને પુનઃ સતેજ કરવાની જરૂર છે. પ્રત્યેક આર્યાબંધુના ગૃહમાં ઉમદા ધૂપ થવાથી દેને વાસ થઈ મનમાન્યા આશીર્વાદ મળ્યા કરશે. વળી વાતાવરણના સુધારાથી મગજમાં ઉમદા વિચારે ઉત્પન્ન થઈ રોગો દૂર થઈ સુખમાં સર્વદા વૃદ્ધિ થશે. (ગુગળની માફકજ લોબાન ધૂપ ન્યુમેનિયાને ચોક્કસ ઉપાય છે. ડૉકટરે ન્યુમેનિયામાં લબાનનો ધૂપ વિલાયતી રીતે આપે છે. “ન્યુ. મેનિયાકેટલ” માં ટીંકચરબેઝોઈની કંપાઊડ નાખી તેની વરાળ નળીવિાટે ન્યુમેનિયાના દરદીના નાક આગળ છોડવામાં આવે છે. આ દવા અંગ્રેજી નામની છે, પણ એમાં લેબાનજ મુખ્ય વસ્તુ છે અને તેની મીઠી સુગંધનેજ ગુણ છે. વેપાર પિતાના હાથમાં રાખવા માટે અંગ્રેજી નામે અને દારૂમાં ભેળવીને, લોબાન જ વેચાય છે. ડોકટર જે લબાનનેજ ધૂપ કરવા કહે તે કદાચ લકે એમ પણ ધારે કે એ તો સાધારણ ચીજ છે, એમાં શું ? પણ મોટું નામ ખીસ્સાં ખાલી કરાવે તે માનવું અને સાદી સમજણની વાત ન માનવી, એ બુદ્ધિની વિરુદ્ધની વાત છે. ઘરમાં આટલા માટેજ રોજ અગ્નિહોત્ર કરવાનું શાસ્ત્રકારોએ ફરજીઆત ઠરાવ્યું છે. ૫૪–રાઈમીઠાની મહત્તા (લેખક:-મેહનલાલ માણેકલાલ ઝવેરી. “ગુજરાતી” તા. ૨૩–૧૧-૨૪) મીયાંભાઈઓ કહે છે કે:-“ધરકી મુરઘી દાલ બરાબર" તેમ ચુના જેવીજ બીજી ઘણી ચીજો વધુ આદરણીય હોવા છતાં ઓછી આદરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ રાઇમીઠાની મહત્તા પાત્ર થઇ છે અને તેમાંની એક નજર ઉતારવાનાં રાઇસીઠાં” પણ છે, નજર ઉતારવાનાં રાઈમીઠાં”નું નામ વાંચીને હું નથી ધારતા કે કોઈપણ વાચક હસ્યા વગર આગળ વધે; પણ ઉપકાર માના એ જન-અંગ્રેજની મેાટીમસ લડાઇને કે મા-દીકરાની કદીમદીની તકરારા બંધ થઈ અમારા ઘરમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાયું. નજર ઉતારવામાં રાઇ અને મીઠું એ ચીજ વપરાય છે. ભલી ૬વાના અદૃશ્ય ગુણે! તે થીયેાસે પ્રીસ્ટા જાણે કે એસોટેરીક મંડળ જાણે કે મેન્ટલ ટેલીપથીવાળા વિધુન્માનસશાસ્ત્રીએ જાણે; પણ મારે તા રાઈમીઠાં અગ્નિમાં નાખવાના ગુદોષ જેવા છે. લડાઇમાં આ બન્ને ચીજોની ગેસ વપરાઈ છે, એ જાણીને બધાને અજાયબી લાગશે. રાઇની અને મીઠાની ધૃણીનાં સીલી’ડરા-લેાખંડના નળા ને નળા-ભરી ભરીને જમનાએ વાપર્યાં છે અને તે વખતે મને રઘુવંશના પેલ્લા શ્લેાક યાદ આવતાसंमोहन नाम सखे ममास्त्रं प्रयोग संहा विभक्तमन्त्रम् | गांधर्व मादत्स्व यतः प्रयेोक्तुर्न चारिहिंसा विजयश्चहस्ते ॥ શત્રુની હિંસા કર્યાં વગર તેનાપર વિજય મેળવવાનુ સ ંમેહનામ કાળીદાસે જણાવ્યું છે, તે આ રાઇમીઠાની ધૂમાડી તેા નહિ હેાય ? રાઈમીઠાની ધૂમાડીના નળા જમનાએ અંગ્રેજો વગેરે (મિત્રરાજ્યેા)પર ટાલવ્યા,તે ક ંઇ નજર ઉતારવા માટે નહિ પણ નજર બાંધવામાટે-તેમને એહેાશ કરવામાટે, અને વધુ પ્રમાણમાં જેને લાગે તેને શારીરિક નુકસાન કરવા માટેજ; પણ આપણને એના નાના પ્રમાણના ગુણાની માહિતી ધણી ઉપયાગી છે . અને તે ફેંટરાએ ભેગી કરી રાખી છે, એટલુંજ નહિ પણ ચિકિત્સામાં એ માહિતીનેા ધણા ઉપયાગ હવે કરવામાં આવે છે. મીઠાના પૂજારી આપણા લવણાનદજી મહારાજ જે મીઠા પાછળ સાધુ બન્યા છે, તેઓએ પણ કદી મીઠાનેા આટલા સારા ઉપયાગ અ તાન્યેા નથી, કે જેટલેા ઘેર ઘેર ડેસીઓ જાણે છે!! મીઠું ખાળવાથી ક્લેરીન ગેસ છૂટી પડી હવામાં મળે છે. એજ હવા શ્વાસમાં લેવાય છે. મનુષ્યમાત્રના ગળામાં સૌથી વધુ જાતના રોગના જંતુઓ હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAA શુભસંગ્રહ-ભાગ ૧ લો છે, એ જાણીતું છે અને હવા ત્યાં થઈને જ અંદર જાય છે. જે એમાં કલોરીનને અંશ (ધણોજ ડે) હોય તો તે ગળામાંના રેગ જંતુએને મારી નાખી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. મીઠાની ધૂમાડી ઇન્ફલ્યુએન્ઝાની તે એક ઉત્તમમાં ઉત્તમ દવા છે અને મુંબઈના એક ઉત્તમોત્તમ રસાયન વિજ્ઞાનશાસ્ત્રી સ્વ. પ્ર. ટી. કે. ગજરે “ટરકલોરાઈડ”ની મેળવણી ઇન્ફલ્યુએન્ઝાની રામબાણ દવાતરીકે એક કપનીને વેચી તેને માત્ર નુ આપવાના પચાસહજાર રૂપિયા લીધા હતા. લડાઈદરમિયાન પણ જે સેલરોને “કલોરીન ગેસ મીઠાની ધૂમાડી લાગેલી તેમને ઈન્ફલ્યુએન્ઝા થતજ નહિ ! ! આ તકે મને પચીસેક વર્ષપરની એક વાત યાદ આવે છે, તે પણ આની પુષ્ટિમાં ઉપયોગી છે. મુંબઈમાં શ્રી ગોપાળદાસ તેજપાલ હાઈસ્કૂલથી કાલકાદેવી તરફ જતાં અધવચમાં એક દવાખાનું ડૉ, જગમોહનદાસ છબીલદાસ મરચંટનું હતું. અમારા એક સંબંધીને પગ થયો ત્યારે તેમની દવા કરવા માંડેલી. તેમણે અમને એક ધૂપ ચાલુ રાખવાનું કહ્યું હતું; તેમાં હું ભૂલતા ન હોઉં તે નીચે પ્રમાણેની ચીજે હતી - હીરાકસી ૧ શેર, નવસાર ૨ શેર, સાધારણ મીઠું ૩ શેર, ભેગું વાટી જાડા કપડાપર પાથરી તવા પર મૂકી તો સઘડી પર ચઢાવી દે; એટલે એમાંથી ધૂણી નીકળ્યા કરે અને હવા શુદ્ધ થયા કરે. આ ધૂપ બળી રહે પછી જે લાલાશ પડતી રાખ રહી જાય તેને પાણુ સાથે મેળવી ગાંઠપર પડવી. આ પ્રમાણે કરવાથી દરદીને આરામ થયો હતો. સાથે દવા એજ ડૉક્ટરની ચાલતી, પણ આપણે આ બધામાંથી ધૂપની બાબત પર લક્ષ્ય આપવાનું છે. ધૂપમાંની ચીજો આયર્ન સÒઈટ એમોનિયમ કલોરાઇડ અને સોડિયમ કરાઇડમાં પણ આપણા પ્રસ્તુત વિષયની મુખ્ય ગેસ લોરીન જ દેખાય છે અને એનેજ ગુણ થતો હોય તેવું માનવાને કારણ મળે છે. લગાડવામાં બાકી રહેલું આમ આયર્ન ઓકસાઈડ વગેરે મિક્યર ગાંઠને બાળીને ફાડી નાખે કોટરાઈઝ કરી નાખે, એ હેતુ હોવો જોઈએ એમ હું ધારું છું. ઈન્ફલ્યુએન્ઝા ઘણે જલદી ફેલાય છે અને કટ્ટર પાસે એનું કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ રાઇમીઠાની મહત્તા ૩ ખાત્રીભર્યું ઔષધ નથી; પણ ત્રણ કરોડ માણસના જીવ જવા પછી લડાઇએ શીખવ્યું કે, હવામાં સહેજ લેારીન મળ્યુ હાય તેા ઇન્ક્યુએન્ઝા નષ્ટ થાય અને દરદીના ઓરડામાં થાપું ક્લેરીન છેડયું હાય તે ચાવીસ કલાકમાં દરદી સાજો થઇ શકે. ચેપી રાગ ચાલતા હાય ત્યારે ઇસ્પિતાલેા, નાટકશાળા, સ્કુલેા, સીનેમા, સભાગૃડા, આફિસ વગેરેની હવામાં લેારીન હેાડવુજ જોઇએ. લેારીનની ટાંકી કે સિલિંડર મળે છે, તેમજ છૂટક રંગવાળાને ત્યાં બ્લીચીંગ પાઉડર વેચાય છે. એનું પાણી કરી છાંટવાથી ક્લારીન મેળવાય છે. મીઠું દેવતાપર નાખા કે ક્લારીન મળે. મુંબઈ જેવા શહેરના વાટવક અને નહાવાના પાણીના તળાવેામાં સફ્રાઇમાટે તે વપરાય છે, એથી શુદ્ધ પાણી પીવા મળી શકે. જો કે એનાથી કુદરતી પાણીના થાક ઉતારવાના અને રેગ પ્રતિબંધક ગુણા પણ હણાઇ જાય છે, પણ ક્લારીનથી પાણીમાંના રેગજતુ નષ્ટ થાય છે. ૪૦ સ૦ ૧૯૧૭માં ફ્રાન્સમાં ખૂક્ષ્મ ઇન્ફ્લુએન્ઝા ચાલતા હતા. લશ્કરની છાવણીમાં પણ એણે ત્રાસ વર્તાવ્યા હતા. ખીજી તરફ્ લગભગ ધણા સારા ક્યારીન ગેસથી મરણુ પામ્યા હતા; પણ અહીં જે ગેસ લાગેલા સારા બચી ગયેલા આવ્યા તેમાંના એકને ઇલ્યુએ“ઝા લાગુજ પડયો નહિ!! આજ પ્રમાણે ગેસ (કક્ષેારીન) લાગેલાએને કદી બ્રોકાઈટીસ (ઉધરસ) અને ન્યુમાનીઆ પણ ચતા નહિ; તેમજ શ્વાસમાના કાઇ રાગ થતા નહિ. આ બધાનું કારણ તપાસતાં લડાઇ ખાતાના ડાક્ટરાને જણાયું કે, એ તે! હવામાં સહેજ ક્લારીન મળેલુ હાવાને લીધેજ હતુ, એમાં શક નહિ. હાલમાંજ લશ્કરમાં શરદીને શગ થાયેા હતા અને તેમાં ઉધરસ લાગુ પડતી. ડાક્ટરોએ આ જણાતાંજ લશ્કરની નજર–રાઈમીટ્ટાં— - તારવાનુ નક્કી કર્યું ! તેમણે એક એરડા તૈયાર કર્યો અને પચાસ પચાસ જષ્ણુને તેમાં બેસાડી મીકાની ધૂમાડી-ક્લેરીન ગેસ-છેડવા માંડી અને બધાને શ્વાસ ચલાવવા હુકમ કર્યાં. ચાવીસ કલાકમાં તે બધાંની શરદી અને ઉધરસ મટી ગયાં!! હવે તે એ સિદ્ધાંત થઇ ગયા છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ex શુભમ ગ્રહું-ભાગ ૧ લા ક્લારીન-મીઠાની ધૂમાડી અને બીજી રાઈ વગેરેની ધૂણી ચેપી રેગાનાં જંતુઐને નષ્ટ કરે છે અને વધતા અટકાવે છે; માટે તેજ વાપરવી. રાઇની ધૂણી ક્ષયરોગના નાશનું કારણ થશે, એમ ખાત્રી થવા માંડી છે. ૧૯૧૭ માં ઈ પ્રીસમાં જનાએ પહેલવહેલી રાઈની ધૂણી વાપરી હતી. આ ધૂણી અપાયલા સિપાઇએમાં જેટલા ક્ષયના દરદી દર હજારે હતા તે કરતાં બહારના લશ્કરમાં ૧૯૧૮ માં દેઢા દરદી દર હજારે હતા; અને ૧૯૧૯ માં રાઈની ધૂણી ખાધેલા સાલ્જરા કરતાં બહારનામાં ક્ષય ખેવડા હતા, એટલે કે ક્ષયરોગ રાઇની ધૂણી લીધેલાને થતા નહિ અને હાય તેા ઘટતા જતા હતા. લડાઈની છેવટ મિત્રરાજ્યાના રણસંગ્રામપરના લશ્કરીઓમાં ક્ષય વધતા જવી જોઇતા હતા; કેમકે ખાવા-પીવા અને સૂવાની કાયમ હાડમારી હતી અને હવા લાગતી, છતાં ક્ષય ધટવો ! પાછળથી પ્રયાગા કરતાં જણાયું હતું કે રાઈની ધૂણીના એક ટકાના ઈંજેક્શનથી ક્ષય થતા અટકે છે, તેમજ વધતા પણ અટકે છે. લડાઇની ખીજી લેવીસાઈટ વગેરે ગેસ અને તેના કાયદાથી આપને અહીં કશું લાગતું-વળગતું નથી, તેથી તેનું વર્ણન અહીં નકામું છે; પણ આટલાજ વનપરથી ડેાશીમાનાં રાઈમીડાં ઉતારી ખાળવાના મહેમનું મૂળ સમજી શકાશે. અમેરિકામાં વાશિંગ્ટનના નેશનલ કૅપટાલમાં સીનેટર્સની શરદી મટાડવા માટે કેમીકલ વેલ્ફેર સર્વિસની દેખરેખ નીચે એક એડેડ ક્લારીન આપવા માટે રાખ્યા છે. અહીં શરદી લાગેલા સીનેટરેશને એક કલાકસુધી લેારીનવાળી હવામાં ખેસાડવામાં આવે છે અને તેટલામાં તેઓ સંપૂર્ણ તંદુરસ્ત થઈ જાય છે; પણ કવચિત્ બબ્બે દિવસને અંતરે ત્રણ વાર ક્લેારીન ગેસ લેવી પડે છે, જેથી ઉધરસ અને શરદી અને મટી જાય છે. લડાઇ ન થઇ હેાત તે। શ્વાસનળીના આ બધા ગામાટે રામીડાની ધૂણી (લેારીન એન્ડ મસ્ટર્ડી ગેસીસ) એટલી ઉપયાગી છે, એ ક્રમ જાત? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ wwuuuuuu (રાઈમીઠાની મહત્તા ) શરદી, ન્યુમેનીઆ, ડફઘેરીઆ (ગળસુણી),ઉધરસ આદિનાં જતુંએ જીલેટીનપર ઉછેરીને તેઓને સહેજ ક્લોરીન મેળવેલી હવામાં રાખવામાં આવ્યાં હતાં અને નાનાં જંતુઓને જરાએ હરકત ન કરે એટલા પ્રમાણમાં કલોરીન ગેસ મેળવેલી હવામાં એક કલાક રાખવાથી એ બધાં જતુઓ સદંતર નષ્ટ થયાં હતાં. કેમીકલ વેલફેર સોસાઈટીએ લડાઈ ખાતાના ડોકટરો સાથે મળીને ગેસોના સાધારણ રોગોમાં લાભ લેવામાટેના પ્રયોગ શરૂ કર્યા. એક એર-ટાઈટ ઓરડે બાંધી તેમાં ગેસ દ્વારા પાંચથી છ માણસોને ઈલાજ કરવાનું ચાલુ કર્યું. શરદી, સળેખમ, નાકમાં સોજો, ઉધરસ, ઘોડાઉધરસ અને ઈન્ફલ્યુએન્ઝા વગેરેના દરદીઓને એથી આરામ થવા માંડયો. ઘણાખરા દરદીઓને એક વાર ગેસ આપવાથી જ ફાયદો થઈ જતો, કેટલાએકને એકથી વધારે વાર પણ “ધુણવવા” પડતા; પણ સેંકડે પંચાણું, ખાસ કરી શરદીના તે સોએ સો દરદી સુધરી જ જતા. કેઈકજ એવા હઠીલા નીકળતા, જે ગેસથી સુધરતા જણાતા નહતા. પણ એ અગવડ પણ અનુભવાઈ છે કે, ઓરડા બાંધવાનું કંઈ બધે પરવડે નહિ. બીજી કઈ રીતે જોઇએ, તેથી કેમીકલ વેલફેર સર્વિસે નાનું સરખું યંત્ર બનાવ્યું છે; જે ડૉક્ટર પોતાના દરદીમાટે ગમે ત્યાં પણ વાપરી શકે. આ યંત્રમાંથી મરછ માફક હવા અને ગેસની મેળવણી છેડાય છે અને હવે વૈશિંગ્ટનના કેપીટલમાં સીનેટરો માટે એ યંત્રજ વપરાય છે. કલોરીનની ટયુબમાંથી મીઠાના પાણીમાં થઈને કોરીન ગેસ થોડે થોડે વખતે હવામાં છૂટયા કરે છે અને દરદી શ્વાસ લીધા કરે છે. દર વખતે ૩૦ કયુબીક સેન્ટીમીટર કલોરીન ગેસ છૂટે છે. માણસના શ્વાસમાં એક લાખ ભાગ હવામાં એક ભાગ ોરીન મળીને જતી હોય ત્યાંસુધી જરાએ અડચણ આવતી નથી. આથી વધારે થતાં શ્વાસનળીમાં ખવાઈ જવા જેવું–વવળવા જેવુંથાય છે. ક્લોરીનની જે ટયુબો બનાવવામાં આવી છે, તેમાંથી સાત વખતમાં થઈને દશ ફીટ લાંબા, દશ ફીટ પહોળા અને દશ હીટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ .* * * vvvv v - હદ... શુભસંગ્રહ-ભાગ ૧ ઉંડા ઓરડામાં (દર એક લાખ ભાગે એક ભાગ કલોરીન ગેસને હિસાબે) ગેસ પૂરતી થઈ પડે છે. શ્વાસનળીના આખા વિસ્તારપર જે ભીનાશ હોય છે, તેમાં જ રોગના જંતુઓ રહે અને ઉછરે છે; અને આ ગેસવાળી હવામાં એ ગુણ છે કે, તે એ બધે ઠેકાણે લાગીને બધા પ્રકારના રોગનાં જંતુઓનો નાશ કરે છે. છેડા દહાડામાં એ નવી પદ્ધતિ અહીં પણ પગપેસારે કરશે અને આજ ડૉકટરોને જેમ ઈજેકશનના નામે તડાકે પડે છે અને જરૂર કે બીનજરૂરે જેમ ઈજે. કશન દરેક દરદીને બતાવી દેવામાં આવે છે અને હવે દવાના આઠ આના કે બાર આના માઠા લાગે છે અને ઈજેકશનના પાંચ દશ કે પચાસ-સાઠ વહાલા લાગે છે, તેમ ગેસીંગને ન બજાર ખુલશે ! કોઈ રાઈમીઠાં ઉતારવાનું નહિ કહે, પણ ગેસ લેવાનું જ કહેશે અને શનિ કે રાહુની ઉતરીને ડોકટરને શુક્કરની દશા બેસશે !! ગેસની વાત ચાલતાં લેવી સાઈટ ગેસ પર પણ વિચાર કરે અને સ્થાને નહિ ગણાય. “આર્સેનીક” (સેમલ) અને “એ સીટીલીન” ( કેશ્યમ કારબાઈડની ગેસ) બન્નેના મિશ્રણથી લેવી સાઈટ બને છે; અને મનુષ્યની ચામડી પર માત્ર લાગે એટલામાં જીવ લે, એટલા માટે લડાઈમાં તે વપરાતી હતી. એક લશ્કરી કટરે એનાથી ગાંડાઓને સાજા કરવાનું શોધ્યું અને અનેક દરદીઓ સુધાર્યા છે. પપ-કચકડાની વસ્તુઓ વાપરવામાં પા૫ છે. - કચકડામાટે બિચારા લાખો કાચબાને કેવું ત્રાસદાયક દુઃખ દેવામાં આવે છે, તેનું વર્ણન નીચે પ્રમાણે છે: “ રાત્રે માછીમારો કિનારા ઉપર જેમ બને તેમ છુપાઈ રહે છે અને જ્યારે કાચબાઓ પાણીની બહાર નીકળીને જમીન ઉપર આવે છે. ત્યારે તે માછીમારે દોડી જઈને લોઢાના આકડાવતી તેમને ચત્તા કરી નાખે છે અને સવાર સુધી એજ સ્થિતિમાં રાખે છે. પછી સવાર પડતાં તેમને કુદરતી સ્થિતિમાં ઉંધી પાડે છે અને ખીલીઓ સાથે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ લાકડાં ખાળવાથી થતા ફાયદા ૩૭ મજબૂત ખાંધે છે. પછી તેમની પીડપર સૂકાં પાંદડાં કે શ્વાસ પાથરીને સળગાવે છે. ઢાલ (કાચબાની પીઠ) સાંધાઓથી છૂટી પડે પણ તે બગડે નહિ એટલી આગ લગાડવામાં આવે છે. પછી ઢાલ નીચે એક છરી ધાલીને આસ્તે આસ્તે કાચખાની પીઠ કાપી જૂદી પાડવામાં આવે છે. કાઈ પણ માણસ સહેજે સમજી શકશે કે, એ ક્રિયા ઘણીજ ધાતકી છે અને ઘણા કાચબાએ તેથી મરી જાય છે; પરંતુ ઘણાખરા તેથી મરતા નથી અને વખત જતાં માણસની આંગળી ઉપરથી ઉખડેલા નખ પાછા ઉગે તેમ તે કાચબાઓને પણ નવી ઢાલ ઉગે છે. " લ ઉપર પ્રમાણે જ્યાંસુધી બિચારા કાચબાઓ જીવતા રહે અને તેમને ફરી ફરીને ઢાલ આવે, ત્યાંસુધી કરી કરીને તેમને પકડીને યંકર દુઃખ દેવામાં આવે છે; માટે દરેક દયાળુ સ્ત્રી-પુરુષની રજ છે કે, એવી ક્રૂર રીતે મેળવલી કાચબાની ઢાલ એટલે કચકડાના કરડા, વિંટી, ખટન, ધડીઆળની સાંકળી, કાંસકી વગેરે વસ્તુ વાપરવી જોઈએ નહિ. ૫૯ લાકડાં માળવાથી થતા ફાયદા (લેખકઃ–મેાહનલાલ માણેકલાલ ઝવેરી. ‘ગુજરાતી' તા. ૨૩-૧૧-૨૪) ઘરમાં લાકડાં ખાળવા બાબતના ગુજરાતીમાંના મારા ચર્ચાપત્રના ડાઇએ રસાયનશાસ્ત્રાધારે જવાબ આપવા તસ્દી લીધી નથી. મેં ૧ધારે તપાસ કરતાં મને તે એમાં ફાયદાજ જણાતા જાય છે, તેથી એ બાબત વિશેષ લખું છું. લાકડાના સુવાના ગુણાના સમાવેશ કેટલેક અંશે ધુપેલવાળા લેખમાં થઇ ચૂક્યા છે. લાકડાં ખાળવાથી અને ધુપેલ વાપરવાથી તેમજ હવન કરવાથી ઘેાડા ચેડા ફેરફાર સાથે સરખાજ ફાયદા છે; એટલે કે મુદ્દો મુખ્યત્વે ક્રિયામાટ” યુવાનાજ જણાય છે. ઔષધિફેરથી અને પ્રક્રિયાફેરથી જૂદા જૂદા ગુણા થાય. જેમકે પેલમાં બ્રહ્મી વધારે હોય તેા અપસ્મારાદિ જ્ઞાનતંતુના રાત્રેામૈં કાયદો કરે અને ખાવચી હાય તા કુષ્ઠાદિ વગેાગા-ત્વચા-ગામડીના રાગોને ફાયદો કરે. હવનનું પણુ તેમજ સમજવું, શુ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ૧ લાકડાં બાળનારના ઘરમાં બાંધકામમાં વાપરેલાં લાકડાંને ઉધઈ લાગતી નથી, તેમજ બાબુ-વાંસ જે બહુજ જલદી સડી જાય તે પણ પચાસ વર્ષ સુધી સડી જતા નથી, એ એક અમેરિકન ઈનિયર મનટારીઝ અગાઉ જણાવી ચૂક્યા છે. લાકડાંને ધૂમાડે દાઢપર લાગવાથી તે દુઃખતી મટે છે અને લાકડાના યુવાથી દાંત હાલતા મટી, પાયરિયા જેવાં દરદ સારાં થાય છે, એમ અનુભવી વૈદ્યથી સાંભળ્યું છે. લાકડાંને ચુ રેવે સ્લીપર પર લગાડવાથી મચ્છરે તેનાથી દૂર ભાગે છે; અને તે પરથી કેટલાક ડોકટરેએ નમુનાતરીકે પચીસ ઘરને લાકડાનો ચુ (ક્રિયાસોટ ) લગાડીને અનુભવ લીધે તો જણાયું કે, મેલેરીઆના કે કોઈ પણ મછરે એ ઘરની સામે નજરસરખી કરતા નહોતા ! લાકડાના યુવાને (વુડક્રિયસોટ) કડછી કે વાડકીમાં નાખી સઘડી પર મૂકીને ધૂમાડી ઓરડામાં ભરાવા દેવાથી અને ધુણ લેવાથી અસ્થમા-દમને ઘણું ફાયદો કરે છે, ઘોડાઉધરસ(હુપીંગ કફ)ને મટાડે છે અને સળેખમને ઘણું ફાયદો કરે છે. મ્યુકોસ મેમ્બ્રન્સ’ એટલે કે શરીરની અંદરના અસ્તરને એથી ઘણે લાભ છે; અને “બીચવુડ” ને , (બીચવુડ ક્રિસટ) તે ડૉક્ટરો આજ પણ ક્ષય માટે ખૂબ વાપરે છે. લાકડકામને તેલને રંગ લગાડવાથી તે અંદરનું અંદર ઉલટું કહી જવા સંભવ છે, એ બાબત દાખલાદલીલ સાથે-ચિત્રો સાથે સાયંટિસ્ટ-વૈજ્ઞાનિકોએ સમજાવી છે; પણ ક્રિયેસેટથી સેએ સે ટકા રક્ષણ થાય છે, એ તે કઈ પણ રેની સ્લીપર બાબત તપાસ કરતાં જણાશે. રેવાળા ક્રિોસેટેડ સ્લીપર્સજ વાપરે છે અને તેથી વરસાદના પાણીમાં પડી રહેવા છતાં ને જમીનમાં રહેવા છતાં તે સડતી નથી કે તેને ઉધઈ લાગતી નથી. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે, કિસોટ-ચુ બે જાતને આવે છે. લાકડાને અને કેલસાને. આપણને લાકડાનાજ યુવાની સાથે મતલબ છે. “મર્કસ મેન્યુઅલ એક એટીરીઆ મેડીકામાં ત્રીસમે પાને લખ્યું છે કે, વિલાયતી કેલસા બાળવાથી જે ધૂમાડો નીકળે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ co - . : "લાક એવા ફાયદા - ૯ તેમાં જે ચુ ઉડે તે ઝેરી છે, તેથી એ કોલસા ઘરમાં બોળવા જેવા ગણાય નહિ. લાકડાનું તેમ નથી; અને મારે માત્ર લાકડાનાજ યુવા સાથે સંબંધ છે. લાકડાના યુવાના ગુણની એક ચમત્કારિક વાત “એટેઝેટ એટ ધી બ્રેકફાસ્ટ ટેબલ” નામના પુસ્તકમાં તેના કર્તા હાર્વડ મેડીકલ કોલેજના પ્રોફેસરે લખી છે. તે કહે છે કે, એક સ્વયંભૂ ડૉકટરે એક વખત એક અમૃત શોધી કાઢયું. જૂદી જૂદી વનસ્પતિઓ દવા તરીકે વાપરવી તે કરતાં બધી જાતની વનસ્પતિઓના યુવાનું પાણુ જ વાપરવું, એટલે બધી દવાને અર્ક આવ્યો અને બધા રેગ તેનાથી મટેજ મટે! એ તેણે નવો સિદ્ધાંત કાઢ્યો ! અને તે ખરેજ ગુણકારી નિવડયો. લાકડાના યુવાનું નવ્વાણું ભાગ પાણીમાં એક ભાગનું મિશ્રણ કરીને તે તેણે બધાને ઠોકવા માંડયું !! તે એટલે સુધી કે ક્ષયવાળાને પીવામાં અને છાતીએ ચોળવામાં પણ એજ અને ખરજવા કે દાદરપર લગાડવા પણ એજ અને તેનાથી બધાને ફાયદો થવા માંડ્યો. મેટા મેટા રાજા-રજવાડા પણ તેને બોલાવવા મંડયા. પછી ફૅક્ટરોએ તેને પૂછ્યું તે જણાવ્યું કે, એ તો ક્રિોસોટનું પાણું હતું. આના ગુણ આટલા બધા હશે એમ પૂર્વે ડૉકટરો નહતા જાણતા. ક્રિસેટ, વાયાકેલ (ક્ષયની દવામાં ગુલાબ જેવી વાસને વપરાતે પાઉડર) અને કિસેલનું બનેલું છે અને લાકડાના ચુવામાંથી નીકળે છે. કાર્બોનિક એસીડથી ક્રિયેટ દરેક પ્રકારે સારું છે. આ બધું લાકડાં બાળવાની અને લાકડાં ન ભાળે તે હવન કરવાની પુષ્ટિ કરનારું છે. હવનના બીજા ઘણુ ઘણા ફાયદાઓ છે, પણ સમિધ અને લાકડાં બળે તેટલોજ ગુણ ગણીએ તો ઘણું છે. વર્ષોસુધી આ લેખકે રાજ જે હવનમંત્ર જગ્યા છે, તેનો અર્થ હવે સમજાય છે, ત્યારે આદરભાવ આવે છે અને આનંદ થાય છે. એ મંત્ર આ પ્રમાણે – उद्बुध्यस्वाग्ने प्रतिजागृहि त्वमिष्टापूर्ते सरसृजेथा मयं च । • આ પછી બે નાના પેરા અંગ્રેજી લિપિમાં હોઈ તે ભાષાના વાચકમાટે જ કામના હતા, એટલે તે અહીં લીધા નથી. પાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ -- - - - - - - - - - - - - - - - - - ... ન, મનનનનનનન ૧૦૦ શુભસંગ્રહ-ભાગ ૧ લે अस्मिन्सधस्थे अध्युत्तरस्मिन्विश्वेदेवा यजमानश्च सीदत । भने अयं त इध्म आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्ध वर्धय । चास्मान्प्रजया पशुभिब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा ॥ આમાં જાતવેદ અગ્નિને પ્રાથને કહ્યું છે કે, તું વધ અને અમને વધાર-પશુ, બ્રહ્મવર્ચસ્, અન્ન વગેરેથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી હવનનું ગુણવર્ણન “આર્યજીવન'માં શ્રી રામશરણદાસ સકસેના એમ. એસ. સી. એ કર્યું હતું. તેમાં બીજા પણ મંત્ર આપીને અગ્નિથી સો વર્ષના આયુષ્યની પણ માગણી બતાવી હતી. હવનમાં મુખ્યત્વે ઘી, ઔષધિએ, અન્ન અને સુગંધી પદાર્થો તથા સાકર વપરાય છે. તેના ગુણ બાબત તેમના લેખમાંથી નીચેનાં ટાંચણે લીધાં છે – “મદ્રાસના સેનેટરી કમિશ્નર કર્નલ કીંગ આઈ. એમ. એસ. એ ૨૫ મી માર્ચ સને ૧૮૯૮ એ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઘી, કેસર તથા ચેખા મેળવીને બાળવાને ઉપદેશ કર્યો હતે...રોગ વગેરેના જીવાશુઓ આ ચીજે બાળવાથી ઉત્પન્ન થતી ગેસની હસ્તીમાં નષ્ટ થાય છે. હૈનકિને પિતાની “ ખૂબેનિક પ્લેગ” નામની ચોપડીમાં એ વ્યાખ્યાનનું વર્ણન કર્યું છે. કાંસના ડોહાફકીનની પણ સંમતિ છે કે, ઘીને બાળવાથી જે ધૂમાડી ઉત્પન્ન થાય છે, તે હાનિકારક છેવાણુઓનો નાશ કરે છે. ડૉ. ટ્રિલવર્ટ બળતી સાકર ઉપર પરીક્ષા કરીને બતાવ્યું કે, સાકરને બાળવાથી જે બાષ્પ ઉત્પન્ન થાય છે, તેમાં ફેમેંટડીહાઈડનું વધારે પ્રમાણુ હોય છે. તેનાથી ક્ષયરોગ, શીળી, કોલેરા વગેરેના જીવાણુ નષ્ટ થાય છે. હવનદ્રવ્યમાં જે એરમેટીકસ-સુગંધી દ્રવ્ય આવે છે, તેમાંનાં વોલટાઈલ આઈસ-ગરમીથી વરાળરૂપ થઈ જનારાં તેલો જબરાં જંતુનાશક (જમીસાઈડસ) છે.” શ્રી. સકસેના માને છે કે, હવનથી ઉત્પન થતી ધૂમાડીમાં એલ્ડીહાઈડસ, ફીલ્સ, કિયેસેટસ, ટર્પેન્સ અને સાઈકિલક કમ્પાઉન્ડન્સ હોય છે. આ બધું એમણે પ્રયોગોથી સિદ્ધ કર્યું છે અને એ પ્રયોગો વાંચવા જેવા હોવા છતાં વિસ્તારભયથી અહીં ઉતારી લીધા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ v vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ગોચર કે ગોચરણ ૧૦૧ એક પ્રયોગ એમણે એ પણ કર્યો હતો કે, હવનની ધૂમાડી નળીવાટે પાણીમાં દાખલ કરીને તે પાણીથી એક હોસ્પિટલમાં જખમે દેવડાવ્યા અને તે પ્રયોગમાં એમ જણાયું કે, એ પણ સારા એન્ટીસેપ્ટિક લોશનની ગરજ સારતું હતું. આ ઉપરથી એમ જણાય છે કે, પૂર્વજો સ્વતંત્રતાના વધુ ઉપાસક હતા. ખાવા-પીવામાં, હુન્નર-ઉદ્યોગમાં તેમજ સ્વાધ્યમાં પણ તેઓ મ્યુનિસિપાલિટીને ભરોસે રહેતા નહિ. ગ્રામ્ય ઉદ્યોગની માફકજ જનસુખાકારીનું પણ સ્વાતંત્ર્ય રાખ્યું હતું અને તેમાં પહેલી સહીસલામતીને નિયમ રાખેલો જણાય છે. લાકડાં બાળવાં કે નહિ તેને નિર્ણય આટલા પરથીજ થઈ જશે. જેમને લાકડાં બાળવાં પસંદ ન હોય તેમણે હવન તો જરૂર કરજ જોઈએ. મુંબઈગરાઓએ તો જરૂર ડોકટરના પંજામાંથી છૂટવા સારૂ દરરોજ હવન કરવો જોઇએ. यज्ञशिष्टाशिनः संतो मुच्यते सर्वकिल्बिषैः । मुंजते ते त्वचं पापा ये पचंत्यात्मकारणात् ॥ પ૭–ગોચર કે બૈચરણ (લેખક ડૉ. મોતીરામ હરિશંકર ભટ્ટ ગુજરાતી' તા. ૨૩-૧૧-૨૪) ઢોરને ચરવાની સાર્વજનિક પડતર જમીન દિલગીરીની વાત એ છે કે, આજકાલ દિવસે દિવસે ગૌચરણ બહુ ઓછાં થતાં જાય છે. સરકાર આવક વધારવાના હેતુથી પડતર જમીન હરાજ કરે છે અને દીર્ધદષ્ટિથી નહિ વિચારનારા ખેડુત ઉત્સાહથી તેને ખરીદે છે. આથી સરકારને જાયુનો ને જમીન રાખનારને તાત્કાલિક લાભ થતો હશે, પણ પરિણામે અનેકને નુકસાન થાય છે. પૂર્વે રાજ્યસત્તાને એ ધર્મ ગણાતે હતો કે, જે ગામમાં જેટલાં ઢોર હાય, તેટલાં ઢોરને આખું વર્ષ ચાલે એટલી જમીન ગૌચરણમાટે અલગ રાખવી. ગાય અને ભેંસ આખા દિવસ સવતંત્ર રીતે ખુલ્લી જગ્યામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શુભસ ગ્રહ–ભાગ ૧ લા ચરવાથી હષ્ટપુષ્ટ રહેતી, પણ દૂધ, છાશ ને ઘીને પુષ્કળ દૂધ અને બચ્ચાં આપતી, ગરીખ લેાકા ઉપયેાગ કરી શકતાં અને કલ્લેાલ કરતાં. પૂર્વે એક ગાય ધેર રાખવાતું માસિક ખં માત્ર એકાદ રૂપિયા થતુ. “એકના ગાવાળ તે સેને ગેાવાળ'' એ કહેવત પ્રમાણે માસિક એ આનામાં ગામના ગેાવાળીએ એક ગાયને આખા મહિને ચરાવતા. હિંદુ રિવાજ પ્રમાણે ભાજન વખતે જે ગવાનક કાઢવામાં આવતું, તેથી ગાયને પુષ્ટિકારક ખેારાક મળી રહેતા. આવી સરળતા હાવાને લીધે દરેક બિનખેડુત ગૃહસ્થને ઘેર પણ એકેક ગાયનુ પાષણ થતું અને વાછરડાં થતાં તે જુજ કિ ંમતે ખેડુતાને મળતાં, જેથી અ ત્યારે બળદની જે તાણુ ખેડુતાને પડે છે તે પડતી નહેાતી. દૂધની એટલી છત હતી કે, “ દૂધ વેચવુ તે દીકરેા વેચવા ” એ કહેવત પ્રમાણે વેચાતું દૂધ આપવામાં લેાકેા પાપ સમજતા. દરેકને ઘેર ગાય હાવાથી હાલની માફક ઠામઠામ દૂધની દુકાનેાની જરૂર નહેાતી. ગાય નહિ પાળી શકે તેને જોઇતું દૂધ વિનામૂલ્યે મળી રહેતું. અત્યારે ચેાખ્ખુ દૂધ મેળવવુ હોય તેા ઘેર ગાય કે ભેંસ પાળવી જોઇએ અને એવુ એક જાનવર પાલવવાના ખ' હાલની ધાસચારાની મેધવારીમાં માસિક દશખાર રૂપીઆ થતા હેાવાથી ખેડૂતવગ સિવાય બીજા 'માણસને ધેર ઢાર પાળવાનું પરવડતું નથી. દેશની આબાદાનીના આધાર તેમાં વસતાં સ્ત્રી-પુરુષાની તંદુરસ્તી ઉપર રહે છે. એ તંદુરસ્તીના મુખ્ય આધાર સમાજને ચોખ્ખા અને પૂરતા પ્રમાણમાં મળતાં ઘી, દૂધ વગેરેપર હેાય છે. ઘી, દૂધ વગેરે પુષ્કળ મળે એ માટે દૂધાળાં ઢારની સંખ્યા વધવી જોઇએ. એ સખ્યા ત્યારેજ વધે કે જ્યારે દરેક ખેડુત યા બિનખેડૂત એછામાં ઓછી એક ગાય-ભે’સનું પેાતાને ઘેર પાલન કરી શકે અને એવી સ્થિતિ ઉત્પન્ન કરવા દેશમાં ગૌચરણુ પુષ્કળ પ્રમાણમાં હાવાં જોઇએ. કેટલાક એવે સવાલ ઉઠાવે છે કે, ગૌચરણુમાટે પડતર જમીન રાખવાની કાંઈ જરૂર નથી; કારણ એવી પડતર જમીનમાં તે માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ગોચર કે ગોચરણ ૧૦૩ ઘાસજ ઉગે, જ્યારે એ જમીન ખેડાવી તેમાં જુવાર, બાજરી વગેરેનું વાવેતર કરવામાં આવે તો હેરને માટે ઘાસચારે ને માણસમાટે અનાજ બેઉ એકીવખતે પેદા કરી શકાય. ઉપલક દષ્ટિથી જોતાં આ દલીલ વ્યાજબી લાગશે, પણ ગામડાંમાં ફરી જેઓ ખેડુત ને ઢોરની હાલની ને ભૂતકાળની સ્થિતિને મુકાબલો કરી જુએ છે, તેને આવી દલીલ પોકળ જણાયાવિના નહિ રહે. મેં એવા ખેડુતો જોયા છે, કે જેઓ કપાસના મેંઘા ભાવ લઈ પૈસાદાર થવાના લોભમાં બધી જમીનમાં કપાસનું વાવેતર કરી ઢોરનું ગુજરાન પરદેશી ઘાસની બરકી ઉપર ચલાવે છે !!! બીજી રીતે વિચાર કરીએ તો ગૌચરની તંગાશને લીધે ઢોર પાળવાને ખર્ચ વધારે આવતો હોવાથી ખેડુતસિવાય બીજા લેકે ઢોર પાળી શકતા નથી, જેથી ખેડુતવર્ગ ઉપર સમાજને અન્નવસ્ત્ર પૂરું પાડવાના બોજા ઉપરાંત જનસમાજને ઘી-દૂધ પૂરું પાડવાને પણ બોજો રહે છે. ગૌચરણું વધારે હોય, ને ઘાસચારો સસ્તો હોય તો બિનખેડુત પિતાને જોઇતાં ઘી-દૂધને બંદોબસ્ત ઘેર દૂઝણું ઢોર રાખી ઓછા ખર્ચે કરી લેવા લલચાય, વાછરડાં થાય તે ખેડુતોને જુજ કિંમતે મળે અને પરિણામે ખેડુતને સસ્તા બળદો પૂરા પાડવાના સાધનરૂપ બને. જે જમાનામાં ગૌચરણમાટે એકંદર જમીનને ચક્કસ ભાગ રાજાએ ફરજીઆત રીતે અલગ કાઢી આપતા, ઋષિમુનિએ આવા ગૌચરણ ઉપર હજારે ગાયનું પોષણ કરતા, એ ગાયના દૂધથી - જારે બાળકે જંગલમાં પાષાઈ, હષ્ટપુષ્ટ બની બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરતા તે વિદ્યાર્થીઓ સાથે, આજના જમાનામાં હાની સાથે જેને માત્ર એક બે તોલા દૂધ (અને તે પણ ભેળસેળવાળું) આખા દિવસમાં મળતું હોય તેવા સત્ત્વહીન, ઉઠી આંખ, ઘેળા વાળ ને બેસી ગયેલા ગાલવાળા વિદ્યાર્થીઓને સરખા ! મનમાનું ઘાસ આખો દિવસ જંગલમાં સ્વતંત્ર રીતે ચરતા હેરની તંદુરસ્તી સાથે ઘેર બાંધી મૂકેલા ઢોરની તંદુરસ્તી સરખાવો! જે જમાનામાં ઘાસનો ભાવ એક રૂપીઆનું આઠ મણને હતું અને ગાય, બળદ ભેંસની કિંમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com -ધન થાય તે પાવાના સર શા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શુભસંગ્રહ-ભાગ ૧ લે રૂ. ૨૦ થી ૫૦ હતી, તે જમાના સાથે હાલને જમાને કે જેમાં એક રૂપીએ મણ ઘાસ મળે છે, છાશને વારે દુષ્કાળ પડે છે અને એક ઢોરની કિંમત રૂ. ૧૦૦ થી ૪૦૦ સુધી થાય છે તે સરખાવે; એટલે ગૌચરની ખરી જરૂરિયાત આપના ધ્યાનમાં સહજ આવશે. દરેક ગામના આગેવાનને મારી પ્રાર્થના છે કે, પિતાની વસ્તીના પ્રમાણમાં જેટલાં દૂધાળાં જાનવરનું પોષણ થાય તેટલી ગૌચરની જમીન અલગ રાખવી. અત્યારે ભાગ્યે જ એવું કોઈ ગામ હોય છે, કે તે ગામને પટે તેજ ગામના ઢોરનું પોષણ થાય એટલું ગૌચર હેય. કેટલાંક ગામમાં તે નબળામાં નબળી જમીનજ ગૌચર માટે રાખેલી હેાય છે. સરકારની સહાય ન મળે તે તે ગામના મેટા ખેડુતોની ઉત્તરક્રિયાનિમિત્તે જે દાન કરવામાં આવે છે, તેમાં ગૌચરને માટે અન્ય મુક જમીન મળે એવી પેજના કરવી. ગૌચરની જમીન કેઈએ ખેડવા રાખવી નહિ. આવી જમીન ખેડવામાં આપણા પૂર્વજો પાપ સમજતા. જે ગૌમાતા ખેતીને માટે બળદ પૂરા પાડે છે, તેને સ્વતંત્ર ચરવામાટે કાળજી ન રાખવી, એ આપણું કલ્પવૃક્ષનાં મૂળ છેદવા બરાબર છે, એમ સમજી ગૌચરણમાં જરૂર જેટલો વધારો કરવા બનતા પ્રયાસ કરવા. ગૌચરણની જમીન જેમ જેમ વધતી જાય, તેમ તેમ દરેક ગૃહસ્થ પિતાને ઘેર એકેક ગાય પાળવી. ગાયને પાળીએ ને તેને વાછરડાં આવે તે તે વાછરડાં એટલે કે ગાયના જણ્યાને બળદ કરવામાં પાપ છે, એવું સમજી ગાયને પાળવામાં વાંધે બતાવનારા હિંદુઓ પણ મારા જેવામાં આવ્યા છે ! ધર્મને આ કેવો વિપરીતાર્થ ! ! આવા અજ્ઞાનને લીધે જ જ્યાં હજારે બળદ દર વર્ષે બીજા દેશોને માટે ફાજલ પાડી શકાતા, તે ગુજરાતમાં અત્યારે દર વર્ષે હજારોની સંખ્યામાં સિંધ ને માળવા તરફથી બળદે આવે છે અને હજી પણ આપણે નહિ ચેતીએ, તે જેવી રીતે દર વર્ષે હજારે ઘોડા પરદેશથી મંગાવવા પડે છે, તેવી રીતે એક એવો પણ વખત આવશે કે, આપણે ખેતીને આધાર પરદેશથી આવતા બળા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ લાખે જુવાન સ્ત્રીઓના ખૂન ૧૫ રહેશે. જાનવરની ઓલાદ સુધારવા માટે થોડાં વર્ષ પર દક્ષિણ અમેરિકામાં બ્રાઝીલમાટે આપણા દેશમાંથી હજારે ઉત્તમ જાતના સાંઢ ને ગાયે લઈ જવામાં આવ્યાં; જ્યારે આપણું આ બાબતમાં લક્ષ્ય નહિ હેવાથી ઢોરની સારામાં સારી ઓલાદ દેશમાંથી નાબૂદ થવા માંડી છે. પ્રભુ આપણને કર્તવ્યબુદ્ધિ આપે. ૫૮–લા જુવાન સ્ત્રીઓનાં ખૂન (લેખક – લાભશંકર લક્ષ્મીદાસ; “ગુજરાતી” તા. ૨૧-૨-૨૬) સાહેબ ! છોકરીઓને સેળ વર્ષની ઉંમરે પરણાવવા સંબંધી હિંદુ મહાસભાએ ઠરાવ પસાર કર્યો છે, તેના ટેકામાં નીચેની હકીકત લખવાની રજા લઉં છું. નાની ઉંમરની સ્ત્રી સાથે સંબંધ કરવાના રિવાજને પરિણામે આ દેશમાં પંદર વર્ષથી વધારે ઉંમરની છોકરીઓનું મરણપ્રમાણ ઘણું વધી જાય છે, એવી ફરિયાદ તા. ૧-૪-૨૫ના “ન્યૂ ઇડિયામાં પ્રસિદ્ધ થઈ હતી. નાની ઉંમરે સાસરે મોકલેલી સંખ્યાબંધ જુવાન છોકરીઓ ક્ષય વગેરે નબળાઈનાં દરથી પીડાઈને આશરે વીસ વર્ષની ઉંમરે અને ઘણા કેસેટમાં તો તેથી પણ ઓછી ઉંમરે ભરજુવાનીમાં મરી ગયેલી હું પોતે જાણું છું. આ લોક-પરલોકમાં સુખી થવા ઈછતા વિચારવંત પુરુએ પિતાની નાની ઉંમરની સ્ત્રીઓની તંદુરસ્તીને હમેશાં વિચાર કરવો ઘટે છે. તેના આશીર્વાદ લેવાને હમેશાં આતુર રહેવાથી તથા તેણીના શાપથી ડરવાથી પરમેશ્વર તેવા પુ ઉપર પ્રસન્ન રહે છે. નાની ઉંમરે છોકરીને સાસરે મોકલવાના રિવાજને પરિણામે ત્રા દેશમાં છેલ્લાં આશરે ત્રીસ વર્ષમાં ૩૨,૦૦,૦૦૦ માતાએ મરણ પામી હતી. નિલ” તા. ર૭-૯-૧૯૨૫ ઉપરની ત્રાસદાયક હકીકતો ધ્યાનમાં લઈને પિતાની દીકરીઓને પંદર વર્ષ પછીની ઉંમરે પરણાવવાને તમામ વિચારવંત હિંદુ માબાપ ઠરાવ કરે અને તેને પરિણામે લાખો બિચારી છોકરી જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શુભસંગ્રહ-ભાગ ૧ લો જીવત નરકની પીડા સહન કરતી બચી જાય એવી મારી પ્રાથને છે. વાંચનાર ! આ અપીલ વાંચીને તમે શું કરશે ? લાખ બિચારી છોકરીઓના આશીર્વાદ લેવામાટે ઉપર પ્રમાણે પ્રજામત કેળવવાની મહેરબાની કરશે ? પ૯–બહેનો! આ વાત ન ભૂલશે. ( “સૌરાષ્ટ્ર' તા. ૬-૯-૨૪; શ્રીમતી પાર્વતીદેવીના ભાષણમાંથી) મહાભારતમાં ગવાયેલા એક સર્વજ્ઞાત કથાપ્રસંગ: કૌરવોની સાથે ઘતમાં હારેલા પાંડવોની નજર સામે ભરકૌરવસભામાં દુઃશાસને રજસ્વલા દ્રૌપદીના કેશ અને ચીર ખેંચ્યાં; અને ૫રાજિત (પણ સત્યપાલક) પાંડવોએ એ દારુણ દુરાચાર નમેલે મસ્તકે સહી લીધે. પછી પાંડ પોતાનું વચન પાળવા વનમાં ફરવા લાગ્યા અને ત્યાં બધે તેમની પાછળ પડછાયાની જેમ, કૌરવોને અત્યાચાર તેમને સતાવવા લાગ્યો. કૌર તરફથી સદાય વરસી રહેલા એ ક્રૂર અને અસહ્ય જુલમ છતાંયે, તેમને ક્ષમાશીલ સ્વભાવ એ બધું ભૂલવા લાગ્યો, ત્યારે દ્રૌપદી પાંચે પતિએને પોતાના ખેંચાયેલા કેશ. અને વસ્ત્રો બતાવી બતાવીને તથા હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર ધૂળમાં રગદોળાયેલી પોતાની દેહ દેખાડી દેખાડીને એ અત્યાચારનું સ્મરણ કરાવતાં; અને કહેતાં કે, ભૂલવું હોય તો બધુંય ભૂલી જજે, પણ મારું–તમારી સ્ત્રીનું–અપમાન ન ભૂલજો. ભારતીય બહેને ! તમારા કેશ અને ચીર આ સરકારના અનેક દુશાસનેએ ખેંચ્યાં છે, તમને અનેક દુશાસને એ રસ્તા ઉપર રગદોળી છે, તમારા ઉપર અનેક દુઃશાસનેએ ઘર અત્યાચાર ગુજાર્યા છે. તમે ભારતના પુરુષોને કહે કે, ભૂલવું હોય તે બધુંય ભૂલી જજે; પણ અમારું તમારી બહેનનું, તમારી માતાઓનું, તમારી પત્નીઓનું અપમાન ને ભૂલજે. આપણા પુરુષો આજે એ અપમાને અને અત્યાચારો ભૂલતા જતા લાગે છે. તમારો ધર્મ છે કે, આપણું - પુના દિલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓને સૂચના ૧૦૭ એ અગ્નિ સદા જ્વલંત રાખો અને એ અપમાનની યાદ બૂઝાવા ન દેવી. તમે સદાય કહેતાં રહેજે કે, બધુંય ભૂલજે પણ તમારી નારીઓનું અપમાન ન ભૂલજે.એ અગ્નિ જે જીવત હશે તે એક દિવસ ફરીવાર કુરુક્ષેત્ર મંડાશે અને પાંડવોને-ધર્મને વિજય થયો, તેમ ભારતવર્ષને વિજય થશે! ૬૦–સ્ત્રીઓને સૂચના સ્ત્રીઓને સુખી થવા માટે એક સ્ત્રીસહાયક મંડળે આપેલી સૂચનાઓ – ૧ ઉડાઉ થશે નહિ. એક પુરુષને આર્થિક પરાધીનતામાંથી છૂટીને સ્વતંત્ર થવાનું ભવિષ્ય જેવું ગમે છે, તેવું બીજું કાંઈ ગમતું નથી. ૨ તમારું ઘર સાફ રાખજો. આખો દિવસ કામ કરીને થાકી ગયેલા પુરુષને પોતાના સુવ્યવસ્થિત સ્વચ્છ ઘરથી જેટલો આનંદ મળે છે, તેટલો બીજા કશાથી મળતો નથી. ૩ તમારે દેહ કપ બને તેવું કશુંજ થવા દેશે નહિ. ૪ બીજા પુરુષો તમારા તરફ ખેંચાય તેવું કશું પણ કશે નહિ; કેમકે ધણુ ઘણુ અદેખા હોય છે અને કેટલાકે નિષ્કારણું વહેમી બને છે. ૫ પોતાનો પતિ વ્યાજબી નિયમ પાળવાનું કહે તો સામાં થતાં નહિ. ૬ તમારા પિયરમાં બહુ વખત ગુમાવશો નહિ. ૭ તમારી કૌટુંબિક બાબતમાં તમારા પાડોશીની સલાહ માનતાં નહિ અથવા તમારાં પિયરિયાંની સલાહે ચાલવાને બહુ આગ્રહ કરતાં નહિ; પણ જાતે જ વિચાર કરી લેજો અને તમારા ધણી સાથે મસલત કરજો. ૮ તમારા ધણીને ઉતારી પાડશો નહિ. આવેશમાં પણ તમે તમારા ધણીને માટે દર્શાવેલા ખોટા વિચારને બીજાએ લાભ લઈ તેને તમારા ધણીના ચરિત્ર અને શક્તિઓનું ખરું માપ માનશે. ૯ હસજે,સર્વ બાબતોમાં ધ્યાન રાખજે. તમારો ધણી કંટાળ્યો હશેથાક હશે, તો તમારું હાસ્ય તેને ઉતાર છે. તમારા ધણીની લાગણીઓને જે તમે ખ્યાલ રાખશે, તે તે પણ તમારી લાગણીઓને માન આપશે. ૧૦ તમારું સ્ત્રીત્વ ભૂલશો નહિ. પુરુ, એ વધારે મોટા થયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ - vvvvvy ૧૦૮ શુભસંગ્રહ-ભાગ ૧ બાળકે છે. તેઓને તમે પટાવશે, તેની પરવા તેઓ નહિ કરે, પણ દબાવવા જશો તે સામા થશે; અને જો તમે સ્ત્રીઉચિત વિનય અને સહનશીલતાથી તેની સાથે વર્તશે તો તે અવળા સ્વભાવને હશે, તે પણ તમારા તરફ તેને સદ્દભાવ ખેંચાશે અને તેને અંકુશમાં રાખી શકાશે. - ૬૧-મેખલા-પ્રાગ (“વૈદ્યકલ્પતર” લેખકડ-વૈદ્ય વાસુદેવ શામળદાસ સેવકરામ-વડાગામ) પૂર્વકાળમાં ભારતવર્ષની અંદર વૈજ્ઞાનિક જ્ઞાન જેટલું ઉત્તમ હતું, તેટલું આજકાલ નથી; પરંતુ વર્તમાન પાશ્ચાત્ય વિજ્ઞાનવેત્તાએ હાલમાં પિતાની ઉન્નતિ કરી રહ્યા છે, ત્યાંથી ભારતીય વિજ્ઞાનને આરંભ થાય છે. આ દેશના હમેશના વ્યવહારમાં પણ વિજ્ઞાનની પૂર્ણ છટા વિદ્યમાન છે; પરંતુ વાત એવી છે કે, અજ્ઞાનતાના સબબે આપણે તેની ઉપેક્ષા કરી રહ્યા છીએ. પણ તેના અસ્તિત્વને નષ્ટ કરવાની શક્તિ કેઈને આધીન નથી. અમારા કિજવર્ણમાં એક એવી પ્રાચીન પ્રથા પ્રચલિત છે, કે જે બાબતમાં બે શબ્દોમાં નિવેદન કરવાની હું રજા માગું છું. દ્વિજેમાં ઉપનયન સંસ્કાર કરી સમાવર્તન સંસ્કાર થાય ત્યાં સુધી મુંજમેખલા ધારણ કરવાની પ્રથા બ્રહ્મચારીને સારૂ છે. આ પ્રથા કેટલી બધી ભારે સમજ અને મર્મભરેલી છે યા તો શા કારણને લઇને ચાલુ છે, તે જાણવાને હાલના મનુષ્ય કદી પણ વિચાર કરતા હોય એમ જણાતું નથી. ઘણુ લાંબા સમયથી હું આ રહસ્ય સમજવા મહેનત કરતો હતો અને તેમાં મેં જે જ્ઞાન મેળવ્યું છે, તે આ પ્રમાણે છે -બ્રહ્મચર્યાવસ્થામાં અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું, એ દરેક બાળબ્રહ્મચારીને ધર્મ છે, એમ સમજી શુદ્ધ બ્રહ્મચારી પ્રત્યક્ષ તો નહિ પણ સ્વપ્નમાં મૈથુન નહિ કરે; પરંતુ મૈથુન કર્યા સિવાય વીર્યપાત થઈ જાય તો તેને રોકવો એ શક્તિબહાર છે અને આજકાલ એ રોગ (સ્વપ્નદોષ) ઘણુ મનુષ્ય ને હોય છે અને સ્વપ્નમાંથી થતા વીર્યપાતને રોકવા સારૂ પ્રાચીન આયુર્વેદતત્ત્વનિષ્ણુત મહર્ષિઓએ મુંજ-મેખલાને વિધાન પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ સત્યભામા અને દ્વાપદી ૧૦૯ રેલા છે. મુંજ-મેખલા ધારણ કરવાથી વીર્યસ્રાવ થતા નથી, તેમજ સ્વપ્નાવસ્થામાં જતું વી ખધ પાડે છે. આજકાલના અતિમૈથુનના કાળમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવામાં આવે છે અને એ કારણને લઇને દરેકે દરેક વ્યક્તિએ મેખલાએ ધારણુ કરવી જોઇએ અને ધારણ કરવાથી જળસમાન પાતળી થયેલી ધાતુ બંધાઇ જાય છે; તેમજ ખીજા ઘણી જાતના ધાતુના વિકારા દૂર થાય છે અને વિનામૈથુને કદી વી`પાત થતા નથી. પ્રાચીન આયુર્વેદાચાર્યોના કષ્ટથી શેાધાયેલા આવા ગહન, સાદ્દા અને અત્યંત ફાયદાકારક ઉપાયાને આપણે વગરસમજે ઉંડા વિચાર કર્યાંસિવાય માત્ર ઉપલક દૃષ્ટિએ નજીવા સમજી, અવહેલના કરી, આપણા પગા ઉપર કુહાડી મારી બીજાની મદદની આશા રાખીએ છીએ! એ સિવાય બીજું શું ? ૬૨–સત્યભામા અને દ્રૌપદી એક પ્રસંગે મેળાપ થતાં સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું કેઃ–સખિ ! તારા સ્વામી જે મંત્ર કે ઔષધવડે તારે વશ રહે છે, તે મને ખતાવ, કે જેથી શ્રીકૃષ્ણે પણ મારે વશ થાય.” દ્રૌપદીએ હસીને કહ્યું:–“સખિ ! મંત્ર કે ઔષધથી તે કાંઇ સ્વામી વશ કરાતા હશે? ગુણહીન સ્ત્રીઓ મંત્ર અને ઔષધેાથી સ્વામીને વશ કરવાના પ્રયત્ન કરીને ઉલટુ સ્વામીને નુકસાન પહોંચાડે છે. સ્વામી મને કેવી રીતે વશીભૂત થયા છે તે સાંભળ. સ્વામી એજ સ્ત્રીના દેવતા અને એકમાત્ર ગતિ છે, એમ જાણીને હું મન, વચન અને ક્રથી રાતદિવસ એમની સેવા કરૂં છું. સ્વામીસેવા એજ મારા જીવનનું એકમાત્ર વ્રત-એફ માત્ર ધર્માં છે. હું કાઇ દિવસ એમની સાથે કડવું વેણુ ખેાલતી નથી, તેમના મનને ખોટુ લાગવા દેતી નથી, તેમના જમવા પહેલાં ભાજન કરતી નથી, તેમના બેઠા પહેલાં ખેસતી નથી અને સૂતા પહેલાં સતી નથી. જે વસ્તુ એમને પસંદ ન હાય તેને હું પણ ત્યાગ કરૂ છું; જેની સાથે વાતચીત કરવાની તેમની ઇચ્છા ન હેાય, તેની સાથે હું પણ વાર્તાલાપ કરતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શુભસંગ્રહ-ભાગ ૧ સ્વામીની જેના પર પ્રીતિ હેય તેના પર મારી અપ્રીતિ હોય, તે પણ હું તેનું માન રાખું છું અને કાળજીપૂર્વક તેમની સેવા કરું છું. બહારથી સ્વામી જ્યારે થાકીને ઘેર આવે છે, ત્યારે આસન અને જળ આપીને હું તેમને થાક દૂર કરૂં છું. બહારથી તેમને અવાજ સાંભળતાંજ બારણ આગળ જઈ તેમને સત્કાર કરું છું. દાસદાસીની પાસે એ કોઈ પણ વસ્તુ માગે તો હું જાતે જ ઉઠીને એ વસ્તુ આણું આપું છું. હું જ્યારે રાણું હતી, ત્યારે રાજ્યસંસારને અને દાસદાસીઓને સર્વ ભાર તેમણે મને સે હતો. હું દરરોજ પોતાને હાથે સ્વચ્છ રસોઈ કરીને યથાસમયે સર્વને જમાડતી; જાતેજ ધાન્ય અને ઘરની બીજી બધી જણસે કાળજીપૂર્વક સાચવી રાખતી; જાતેજ ઘરના નોકરો, ભરવાડ, ગોવાળો વગેરેની ખબર રાખતી અને જાતે જ ઘરસંસારના આવક ખર્ચને હિસાબ રાખતી. મહેલના આશ્રિતોની સેવામાં મને રાત્રિદિવસનું ભાન રહેતું નહિ. રોજ બધાના જમી રહ્યા પછી હું જમતી, બધાના સૂઈ ગયા પછી હું સૂઈ જતી અને વહાણું વાતાં બધાના ઉઠતા પહેલાં હું ઉઠીને ઘરકામમાં ગુંથાતી. સાસુજી કુંતીને દરરોજ હું પિતે જમાડીને તેમની સેવા કરતી. કોઈપણ રીતે તેમના ઉપર હું મારો કારભાર દેખાડતી નહિ, તેમના કરતાં ઊંચા પ્રકારનું કપડું કદી પણ પહેરતી નહિ, ગૃહધર્મમાં સર્વથા એમને આધીન થઈને ચાલતી. બીજી તરફ સપત્નીઓને (શોને) પણ માની જણું બહેન બરાબર ગણતી. કેઈ દિવસ તેમના ઉપર અદેખાઈ કરતી નહિ, તેમજ કોઈ દિવસ અનિષ્ટ વ્યવહાર કરીને કે કડવું વચન કહીને તેમનું દિલ દુભવતી નહિ. સખિ! એજ સ્વામીને વશ કરવાને મંત્ર તથા ઔષધ છે. એથી સારો ઉપાય બીજો કોઈ નથી. એને ઉપયોગ કરી જે; એટલે શ્રીકૃષ્ણ તને તદ્દન વશીભૂત થઈ જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૩–સતીમાહાત્મ્ય (વરાહમિહિરકૃત ‘બૃહતસંહિતા”માંથી) पुरुषाणां सहस्रञ्च सती स्त्री च समुद्धरेत् । पतिः पतिव्रताणाञ्च मुच्यते सर्वपातकात् ॥ १ ॥ એક સતી સ્ત્રી હજારા પુરુષોના ઉદ્ધાર કરી શકે છે. પતિવ્રતાના પતિ સર્વ પાપથી મુક્ત થાય છે. (૧) नास्ति तेषां कर्मभोगः सतीनां व्रततेजसा । तया सार्धञ्च निष्कर्मा मोदते हरिमन्दिरे ॥ २ ॥ સતીએના વ્રતના તેજથી તેએ!ને (પતિઓને) કને! બેગ રહેતા નથી. તેઓ નિષ્ક થઇને સતીની સાથે ઈશ્વરના ધામમાં વિહરે છે. पृथिव्यां यानि तीर्थानि सतीपादेषु तान्यपि । तेजश्च सर्वदेवानां मुनीनाश्च सतीषु तत् ॥ ३ ॥ પૃથ્વીમાં જે તીર્થોં છે તે સ` સતીના ચરણમાં છે, તેમ દેવતાઆનું અને મુનિએનું તેજ પણ સતીઓમાં રહેલુ છે. (૩) तपस्विनां तपः सर्व व्रतिनां यत् फलं व्रते । दाने फलं च दातृणां तत् सर्व तासु सन्ततम् ॥ ४ ॥ તપસ્વીઓનું સ તપ, વ્રતીએના વ્રતનું મૂળ અને દાતાએાના દાનનું ફળ, એ સર્વાં સતીમાં નિરંતર રહેલુ છે. (૪) स्वयं नारायणः शंभुर्विधाता जगतामपि । सुराः सर्वे च मुनयो भीतास्ताभ्यश्च सन्ततम् ॥ ५ ॥ નારાયણુ પાતે, શંભુ, ગતના સ્રષ્ટા બ્રહ્મા, સં દેવતાઓ અને મુનિએ પણ સતીઓથી હમેશાં ભયભીત રહે છે. (૫) सतीनां पादरजसा सद्यः पूता वसुन्धरा । पतिव्रतां नमस्कृत्य मुच्यते पातकान्नरः ॥६॥ સતીની ચરણરજથી પૃથ્વી તુરત પાવન થાય છે. પતિવ્રતાને નમ્રકાર કરી મનુષ્ય પાપથી મુક્ત થાય છે. (૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શુભસંગ્રહ-ભાગ ૧ त्रैलोक्यं भस्मसात् कर्तु क्षणेनैव पतिव्रता । स्वतेजसा समर्था सा महापुण्यवती सदा ॥७॥ મહાપુણ્યવતી સતી સર્વદા પોતાના તેજથી ત્રિલોક્યને પણ ક્ષણમાં બાળી મૂકવા સમર્થ છે. (૭) सतीनाञ्च पतिः साध्वीपुत्रो निःशंक एव च । न हि तस्य भयं किंचिद्देवेभ्यश्च यमादपि ॥ ८॥ સતીને પતિ અને પુત્ર પણ સદા નિશ્ચિંત રહે છે; કારણ કે તેમને દેવોથી કે યમથી પણ ભય રહેતો નથી. (૮) शतजन्मसुपुण्यानां गेहे जाता पतिव्रता। पतिव्रताप्रसूः पूता जीवन्मुक्तः पिता तथा ॥९॥ સે જન્મના પુણ્યવાનને ત્યાં સતીનો જન્મ થાય છે. સતીની માતા પુનિત બને છે અને પિતા જીવન્મુક્ત થાય છે. (૯) श्रुतं दृष्टं स्पृष्टं स्मृतमपि नृणां ह्लादजननं, न रत्नं स्त्रीभ्योऽन्यत्क्वचिदपि कृतं लोकपतिना। ततस्तो धर्माथी सुतविषय सौख्यानि च ततो, गृहे लक्ष्म्यो मान्या: सततमबला मानविभवः ॥१०॥ દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને સમરણથી પણ પુરુષને આલાદ ઉત્પન્ન કરે એવું સ્ત્રીઓ વિના બીજું કોઈ રન લોકપતિ બ્રહ્માએ ક્યાંય પણ પેદા કર્યું નથી; એટલું જ નહિ પણ ધર્મ અને અર્થની ઉત્પત્તિ પણ સ્ત્રીઓમાંથીજ થાય છે. પુત્ર અને વિષયસંબંધી સુખને આધાર સ્ત્રીઓ ઉપરજ છે, એટલા માટે ઘરમાં લક્ષ્મીરૂપે વસનારી સ્ત્રીઓ સત્કાર અને વૈભવધારા માન આપવા યોગ્ય છે. (૧૦) ये ह्यङ्गनानां प्रवदन्ति दोषान्वैराग्यमार्गेण गुणान्विहाय । ते दुर्जना मे मनसो वितर्क: सद्भाववाक्यानि न तानि तेषाम् ॥ કેવળ વૈરાગ્યની દૃષ્ટિથી સ્ત્રીઓના ગુણોને ઉચ્ચાર કરવાને બદલે જે કોઈ તેમને દોષ દે છે, તે દુર્જન છે. તેનાં એ વચને સદબુદ્ધિથી નીકળેલાં નથી, એમ હું માનું છું.(૧૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬૪–દૂધની ભૂકીની બનાવટ (લેખક-પપટલાલ મનજી યાસિક “વિશ્વતિ શ્રાવણ-સં ૧૯૮૧) કેટલીક વખતે દૂધ મળતું નથી, તેમજ પ્રવાસી માણસને અને માંદા માણસને રાત્રે બીજી કેટલીક અડચણને વખતે દૂધની ઘણું જરૂર હોય છે, પણ તે મળી શકતું નથી. તે વખતે આ ભૂકીનો ઉપગ કરવાથી ઘણું જ અડચણો ઓછી થાય છે. તે બનાવવાની રીત - સાકર તોલા ૪૦), સેડા બાયકાર્બોનેટ તેલો ૦૧, સ્વચ્છ વસ્ત્રગાળ કરેલું દૂધ તોલા ૧૨૫); ઉપરની ચીજો પહેલાં તૈયાર કરી રાખવી. પછી એક લોખંડની કઢાઈ (પેણે) લઈને તેમાં મલમલના કપડામાંથી ગાળેલું દૂધ નાખવું અને તે કઢાઈ ચૂલા ઉપર મૂકીને મંદ (ધીમી) ગરમી આપવી. પછી તે દૂધને અર્ધ અવટાવી (બાળી) નાખવું અને ગરમી જરા ઓછી કરી નાખવી. પછી અર્ધા તો પાણી લઈને તેમાં સોમ બાયકાર્બોનેટ નાખી તે મિશ્રણ થાળીમાં મૂકેલી સાકરની ઝીણી ભૂકી ઉપર છાંટવું અને હાથ વડે તેને ચેળવી. એ મુજબ થોડા વખત સુધી ચાલુ રાખવું, જેથી ખાંડ અને સોડાનું ઉત્તમ મિશ્રણ તૈયાર થશે. પછી તે સાકરની ભૂકી થોડી લઈને તે કઢાઈમાંને દૂધમાં નાખી દૂધને હલાવતા રહેવું. એ મુજબ બધી ભૂકી મેળવી નાખીને નીચે ગરમી વધારવી અને તે દૂધને ખૂબ હલાવતા રહેવું, જેથી નીચે દૂધ બળશે નહિ. પછી તે દૂધ જેમ જેમ ઘટ્ટ (જાડું). થતું જાય, તેમ તેમ તેને ખૂબ હલાવતા રહેવું, જેથી છેવટે તેની સફેદ ભૂકી તૈયાર થશે. ભૂકી તૈયાર થયા પછી ગરમી ઓછી કરવી અને કઢાઈ ઉપર ઢાંકણું ઢાંકી દેવું, જેથી તે ભૂકીને હવા લાગશે નહિ; નહિ તો તે ભૂકી ભીનાશ પડતી થશે. તે પછી અર્ધા રતલના ટીનના ડબાઓ તૈયાર કરીને તે ડબામાં ભૂકી ભરીને તેનું ઢાંકણું ગરમ કરી ઉપર બંધ કરવું. પછી તે ડબાઓને ઢાંકણાવાળે ભાણ સીમેન્ટથી બંધ કરી નાખો. આ ડબાઓ ખંડ અને ગોળ એવી જાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ vvvv w ner : * * * vvv vy v w w w w w w w ?' 7 'r*. - - - - - - - - ૧૧૪ શુભસંગ્રહ-ભાગ ૧ ના થાય છે. ડબાઓ બંધ થયા પછી સીમેન્ટ તેના મેં ઉપર લગાડી બંધ કરવાથી હવા અંદર જવા પામશે નહિ. પછી તે ડબા ઉપર છાપેલું લેબલ ચટાડવું. તે લેબલમાં સૂચનાતરીકે લખવું કે, એક તોલ ભૂકી ૧૬ થી ૨૦ તોલા ગરમ પાણીમાં મેળવવાથી તાજું દૂધ તૈયાર થશે. વિલાયતી આવા એક ડબાની કિંમત ૧ થી ૧૨ રૂપી પડે છે અને દેશી ડબાઓ દશથી બાર આના સુધી વેચી શકાય છે. મોટા વેપારીને આઠ આને એક ડબો વેચીએ તે બે આનાથી પણ વધારે ફાયદો પડે છે. શું આ કામ છોકરાઓ નહિ કરી શકશે? મેટા માણસે આ કામ કરીને હિંદુસ્તાન બહાર જતાં નાણાં અને વધુ અપાતી કિંમતો અટકાવશે તે હિંદુ મજુરો અને વેપારીઓના ઘરમાં તે નાણું આવી શકશે; અને હિંદુ લોકોએ બનાવેલાતરીકે વેચાઈ પૈસે, ચેખાઈ અને સસ્તાઈને બહેળો લાભ હિંદુસ્તાનને ખરેખર થશે તથા પરદેશી લોકોને માલ તેથી ઓછી કિંમતે વેચાશે. ૬૫–શક્તિની દવા ખાઈને મરનારાઓ! (લેખક-લાભશંકર લમીદાસ, જુનાગઢ) ૧ ત્રાસદાયક જાહેરખબર—આ દેશનાં વર્તમાનપત્રમાં “શક્તિની દવાની લાંબી લાંબી તથા ખેંચાણકારક ભાષાવાળી જાહેરખબર હમેશાં છપાયા કરે છે. (૧) “અર્ધા કલાકમાં પાવર પીલ્સનો અજબ ચમત્કાર.” (૨) “પંદર મિનિટમાં કૌવતને પૂર જેસ,” (૩) “પ્રેમનાં વિલાસી જનેમાટે ગોmઓ,” (૪) “સંસારસુખ ગુમાવી બેઠેલા પુરુષોને આ ગોળીઓ સેનાન જેવી કિંમતી છે” (૫) “આ કિંમતી ગોળીઓની હજારે બાટલીઓ ખપી ગઈ છે !” વગેરે શબ્દો વાંચીને કેટલા બધા મૂખ પુરુષ રાતદિવસ કામના વિચાર કરીને પિતાની જીંદગી ટુંકી કરતા હશે? એકાએક મરી જતા તંદુરસ્તી જુવાન પુરુષ-ઘણું જુવાન તંદુરસ્ત પુરુષ એકાએક બિમાર પડીને થોડા દિવસમાં અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ શક્તિની દવા ખાઈને મરનારાઓ! ૧૧૫ તે રીબાઈ રીબાઈને મરી જાય છે. આવા કેટલા હતભાગી પુરુષો પ્રેમના વિલાસી જનો માટેની ગોળીઓ”ના છુપા ભોગ બનીને પિતાનાં મા, બાપ, સ્ત્રી, બાળકે વગેરે વહાલાંઓને પોક મૂકાવતા હશે? ૩ વર્તમાનપત્રમાં ચેતવણી–તા. ૧૮-૧૨-૧૯૨૨ ને એક રોજીંદા વર્તમાનપત્રમાં “શક્તિની દવા વાપરનારાઓને ચેતવણી” એવા મથાળા નીચે એક લેખ છપાયા હતા. તેમાં જણાવ્યા પ્રમાણે “પુરુની ગુમાવેલી જીવનશક્તિમાટે હજારે લેભાગુ દવાઓ નીમહકીમે તરફથી બહાર પડે છે; અને હજારો લોકે આ ઇલાજ માટે તેવી દવાઓ પાછળ પૈસાની બરબાદી કરે છે.” બધા વેપારીઓ પિતાની દવાનાં વખાણ કરે છે! કોઈ પણ એમ કહેતું નથી કે, “મારી દવા છવલેણ છે !” ૪ સેળ વરસના એક જુવાનની વાત–આશરે સોળ વરસને મારો એક ઓળખીતો શ્રીમંત જુવાન પુરુષ હતો. તેની સ્ત્રી ઘણું ખૂબસુરત હતી. તે ઘણો તંદુરસ્ત હતા; પણ એક દિવસ તે એકાએક બિમાર પડીને અવાચક થઈ ગયે. તેનાં માબાપને વહેમ આવ્યું કે, તેના એક મૂર્ખ મિત્રની સલાહથી તેણે કાંઈ “શક્તિની દવા' ખાધી હતી. તે સંબંધમાં તે પુરુષને ઘણું પૂછવામાં આવ્યું, પણ તે બીલકુલ બોલી શકે નહિ અને મરી ગયો! જ્યારે તેના શબને મસાણમાં લઈ જવામાટે તૈયારી થતી હતી, ત્યારે હું ત્યાં હાજર હતો. તે વખતે તેની મા, બહેન, શ્રી વગેરે સગી બાઈઓ ગમે તેવા કસાઈને પણ રડવું આવે તેવી ત્રાસદાયક રીતે છાતી કુટીને વિલાપ કરતાં હતાં. તે ભયંકર સ્થિતિમાટે જે “શક્તિની દવા” બનાવનાર તથા તેની જાહેરખબર લોકેામાં ફેલાવનાર માણસે જવાબદાર હશે, તેમના મરણ પછી કર્મના ઈશ્વરી ઈન્સાફી કાયદા પ્રમાણે કેવા બુરા હાલ થવા જોઈએ તેને ખ્યાલ કરવો સહેલો છે. ૫ વર્તમાનપત્રોના માલિકને અરજ–વર્તમાનપત્રોના માલિકેને બીજી સેંકડે નિર્દોષ જાહેરખબરના હજારો રૂપીઆ અને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શુભસંગ્રહ-ભાગ ૧ લો માટે કર્મ તથા પુનર્જન્મના ઈશ્વરી ઇન્સાફી કાયદાને ખ્યાલ કરીને “શક્તિની દવાની જાહેરખબરે કદીપણ નહિ છાપવાનો ઠરાવ કરવાની તેઓ મહેરબાની કરે અને તેથી હજારો કુટુંબના તેઓ આશીર્વાદ મેળવે, એવી મારી પ્રાર્થના છે. અરજ–મારો આ લેખ છપાવીને, છૂટથી ફેલાવી મહાપુણ્ય કમાવા હું અરજ કરું છું. જેવું વાવશે તેવું પામશે, ઘઉં વાવશે તે ઘઉં પામશે, પથ્થર વાવશે તે પથ્થર પામશે, દુનિયામાં સુખ વાવશે તે સુખ પામશે, દુનિયામાં દુ:ખ વાવશે તે દુઃખ પામશે. ઇશ્વરી ન્યાયાધીશને કદી પણ ઠગી શકશે નહિ! ૬૬-દાદરને સહજ-મફત ઈલાજ ( લેખક-છગનલાલ મગનલાલ ) મરચાંના છોડનાં લીલાં પાન લાવી પાણી નાખી ખૂબ ઝીણાં વાટી રસ કાઢી એની અંદર થોડુંક મીઠું નાખી થયેલી દાદર ઉપર ખૂબ મસળવાથી દિન પંદરની અંદર મટી ચામડી સુંવાળી બને છે. આ દવા જન્મોજન્મની થયેલી દાદરને પણ મટાડી શકે છે. આ દવા લગાડવાથી અગન બળતી નથી, સહેજ લાગે છે. આ દવા જગજાહેર સારૂ બતાવવામાં આવી છે. દશ વરસની જૂની દાદર હોય અને કાળી કે લાલ હોય તે પણ મટે છે. મારા ભાઈઓ ! આ દવાથી ફાયદો લાગે તે બીજા ભાઈ એટલે ગરીબ લોકોને પણ બતાવશો. ગરીબને દુઃખથી ટળવળતા અટકાવવા તેમને ખબર પણ આપવી એ આપણી ફરજ છે. જેમને દાદર માટે તેમણે યથાશક્તિ કબુતરાંને મકાઈ અગર કૂતરાને રોટલા નાખવા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ છે, ભીરતાથી ની ભીની સજા ભેગા મળી ૬૭-મહાત્મા કબીરઅને પાપીને પસ્તાવો (લેખિકા-બહેન વિનેદિની નીલકંઠ; બાલમિત્ર'માંથી.) સંત કબીરની એક વાર્તા છે. એક નગરમાં કેઈએક બહુ પાપી શ્રી રહેતી હતી. નગરની સ્ત્રીઓ એના ઘર આગળથી પસાર થવામાં પણ નાનમ માનતી. રસ્તામાં કદાચ તેમને પેલી સ્ત્રી સામી મળી જતી તે તેઓ મુખ ફેરવી દેતી, ગામનાં સૌ માણસ એની નિંદા કરતાં. આખરે ગામના આગેવાન માણસો ભેગા મળી તેને કબીરજી પાસે લઈ ગયા. તેમણે કબીરને પેલી સ્ત્રીની સઘળી હકીકતથી વાકેફ કર્યા, ત્યારે સાગરસરખી ગંભીરતાથી સંતે તેમને પૂછયું કે “તમે તે સ્ત્રીને શું કરવા માગે છે?” લોકોએ જવાબ દીધો કે “પ્રભુ! અમારે એને સખત શિક્ષા કરવી છે.” કબીર બોલ્યા કે “આવતી કાલે તે સ્ત્રીને લઈ સૌ નગરજનો અહીં આવજે.” હજી તો પૂરું અજવાળું નહોતું થયું, ત્યાં તો કબીરજીની ઝુંપડીબહાર નગરજનનાં પૂર ઉલટયાં. કબીરે પેલી પતિત સ્ત્રીને એક જગ્યાએ ઉભી રાખી; લોકોને સમૂહ તેની આસપાસ વિંટળાઇને ઉભે. શાંત મીઠા સ્વરે સંત બોલતા સંભળાયાઃ “તમે કહે છે કે, આ સ્ત્રી પાપી છે. આવી પાપી સ્ત્રીને જરૂર સજા થવી જોઈએ. દરેક નગરજન એકેક ૫થર ઉપાડી એને મારજે.” કેમાં આનંદના પોકાર થવા લાગ્યા, પણ એકેય પથ્થર પડે તે પહેલાં કબીર બેલ્યા કે “ઉભા રહે, થોભી જાઓ. તમે બધા આ બાઈને એના પાપની સજા કરે છે, પણ તમારી ખાત્રી તે છેને કે, તમે તેને શિક્ષા કરવા લાયક છે? તમારામાંથી જે તદ્દન પાપરહિત હોય, તેજ એને પથ્થર મારે. તમે પણ પાપી હે તે આ પાપી સ્ત્રીને મારવાને તમને શો હક્ક છે?", લેકમાં ખળભળાટ થયે, પિલી પતિત સ્ત્રીની આસપાસ થયેલું માણસનું . ડાળું ધીમે ધીમે દૂર ને દૂર ખસતું ગયું; દરેક જણ પાછળ પગલાં ભરી ચાલવા માંડતું હતું, દરેક પગલે તેમને પોતપોતાનાં પાપો યાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ * * * * * - " vvvvvvvvvvvvvvvvvvvvvv શુભસંગ્રહ-ભાગ ૧ આવતાં હતાં. ધીમે ધીમે લોક અદશ્ય થઈ ગયા. સંત કબીર અને પેલી સ્ત્રી, એ બેજ હવે ત્યાં રહ્યાં. સંત કબીર પેલી સ્ત્રી પાસે આવ્યા અને તેને હાથ જોડીને કહ્યું કે “માતા ! તું પાછી ઘેર ચાલી જા. મારી ખાત્રી છે કે, હવે પછી તું કદીએ પાપ નહિ કરે.” - સ્ત્રીની આંખમાંથી આંસુની રેલ ચાલી. કબીરે તેને રડવા દીધી. આંસુધારા એનાં પાપ એસરી જતાં હતાં. તે દિવસથી પેલી સ્ત્રી કબીરની પરમ ભક્ત બની. કબીરપંથીઓએ તે મહાભાગ્યશાળી સ્ત્રીના બહુ ગુણ ગાયા છે. ૬૮–મહર્ષિનાઅમર આત્માને વંદન છે! (“ગાંડીવ”-સુરત, તા. ૧૪-૨-૧૬નું મુખપૃદ ). એ વાતને સો સો વરસ વીતી ગયાં. ગઈ સદીના એક સુધન્ય વરસમાં ટંકારાના પુણ્યતીર્થે એણે જન્મ લીધે. સનાતન ધર્મના તેજોમય કીર્તિ દીપકની ઝાંખી પડતી શિખાઓને સંકેરવાને–તેને સતેજ કરવાને કાજે એને અવતાર હતો-અને,—અને એ પુણ્યપુરાણુ સંસ્કૃતિનાં એાસરતાં પૂરને તેણે પાછાં વાળ્યાં ! એ હતો મહર્ષિ ! મહાનથીયે મહાન ઋષિમુનિઓથી ન પળાયલાં વ્રતના એણે પરચા બતાવ્યા. મહત્તમ વિભૂતિઓની પરમ મહિમામયી શક્તિઓના ભૂલાતા જતા ઈતિહાસને એણે પાછા સજીવન કર્યા. સદ્ધર્મના અંધકારપછેડા હેઠળ છુપાયેલા અધર્મના મહાપટલોને એણે દુનિયાની દૃષ્ટિએ આણ્યા. સનાતન હિંદુત્વના દેહ પર થતા જખમેને નિવારવાના એણે માર્ગ બતાવ્યા. એ હતે એકનિષ્ઠ બ્રહ્મચારી. ઇતિહાસને ચોપડે સુવર્ણક્ષરથી ઝળહળતા ભીષ્મપિતામહના જીવનાદર્શોને અશક્ય માનવા લાગતી થયેલી પ્રજાને આંગણે એણે બ્રહ્મચર્યનાં ઓજસ ઉતાર્યા, સત્ય તપશ્ચર્યાનાં બ્રહ્મવર્ચસ્વ દાખવ્યાં. સંન્યાસીઓને પરમ સંન્યાસી, સંસારીઓને પરમ પૂજનીય, સનાતન હિંદુધર્મને મહા ઉદ્ધારક-હિંદુત્વના પુનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ^^ •••••• • • • • • • 1 /v - v - ~-~-* * * * * * * * * * *^ ^ ^ ^^ . * * * * * * સ્વામી વિવેકાનંદને એક મહામંત્ર ૧૧૯ જીવન કાજે જીવનભર ભેખ ધારણ કરી તેને ખાતર પ્રાણ - છાવર કરનાર–એ હતો દયાનંદ સરસ્વતી. વીસ વરસની દૂધમલ ઉંમરે એણે ઘર તર્યું અને ભગવાં ધારણ કર્યા. આઠ આઠ વર્ષો સુધી ન જોયાં ઉંધ ને થાક, ન જોઈ ભૂખ કે તરસ અને વિદ્યાભ્યાસ કર્યો; યોગનાં ચિંતન કર્યા; સારૂં હિંદ તેમની ગર્જનાના ટંકારોથી પછે ગાજી રહ્યું! આર્યવને તેણે ઝુંડે ધર્યો અને હિંદુત્વને હાકલ નાખી; વહેમ ને અજ્ઞાનનાં, મિથ્યાચાર ને આડંબરનાં, ધતીંગ અને ધર્મઘેલછાએાનાં જાળાંઝાંખરાં તેણે સાફ કરવા માંડયાં. બ્રહ્મચર્યના તેણે આદેશ આપ્યા. દુઃખના ડુંગરાઓ હેઠળ સેંકડે વરસનાં રૂઢિબંધનેથી કચડાતી રાંકડી વિધવાઓની તેણે બાંય ઝાલી ! હિંદુઓના કહેવાતા અસ્પૃશ્યતાવાદના મૂળમાં તેણે ઉચ્છેદન આદર્યા– અને સારી હિંદુ આલમમાં ચેતનાની ચિણગારી ચમકી ઉઠી. ને સત્યને જપ જપવા ખાતર, નેકીની નેકી પુકારવા ખાતર જેમ સોક્રેટીસે ઝેરના પ્યાલા ગટગટાવ્યા, તેમ ગરવી ગુજરાતના એ પનેતા સંતાનને પોતાનો કીર્તિવજ ફરફરાવતાં, ઝેરીલાં ભોજન આરોગી દેહ કુરબાન કરવું પડે.. સેવા એ જેને મંત્ર હતા, બ્રહ્મચર્ય એ જેનું વ્રત હતું, ધર્મ એ જેને પ્રાણ હતો, આત્મત્યાગ એ જેને દેહધર્મ હતો-દયા, ક્ષમા અને જુતા જેના અંગે અંગમાં ઉભરાતી એવા એ યોગીને, તેના અમર આત્માને વારંવાર વંદન છે, કેટી કોટી નમસ્કાર હે! ૬૯–સ્વામી વિવેકાનંદનો એક મહામંત્ર | (સ્વામી વિવેકાનંદ-ગ્રંથ ૨ જામાંથી) એ હિંદુસ્તાન! સીતા, સાવિત્રી અને દમયંતી, એ તારી સ્ત્રીજાતિને આદર્શ છે, એ તું ભૂલતા નહિ; તારે ઇષ્ટદેવ ગીઓને યોગી અને ત્યાગી ઉમાપતિ શંકર છે, તે તું ભૂલતે નહિ; તારે લગ્ન, તારી દેલત અને તારી જીંદગી ઇન્દ્રિયવિલાસમાટે કે તારા અંગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com , ક્ષમા વાર વન લો. રાતી એવા એ Page #129 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૧૨૦ શુભસંગ્રહ-ભાગ ૧ સુખને માટે નથી, એ તું ભૂલતા નહિ જગદંબાની વેદીમાં હોમાવાને માટેજ તું જો છે, એ તું ભૂલતા નહિ; તારા દેશનું સામાજિક બંધારણ અનંત વિશ્વવ્યાપી માતૃત્વનોજ પડે છે, એ તું ભૂલતે નહિ; અંત્યજો, અજ્ઞાનીઓ, ગરીબ લેક અને ભંગી લકે પણ તારા ભાઈઓ છે; એ પણ તું ભૂલતો નહિ. હે હિંદુસ્તાનના વીરપુત્ર ! તું બહાદૂર થા, હિંમતવાન થા, તું હિંદુ છે તે માટે મગરૂર થા અને જગતને જાહેર કર કે “હું હિંદુ હિંદુસ્તાનમાં જન્મ્યો છું અને દરેક હિંદવાસી બ્રાહ્મણથી માંડીને ભંગી સુધીના સર્વે મારા ભાઈઓ છે.” એ હિંદવાસી ! તારી કેડ ઉપર એકમાત્ર સંગેટીજ રહેલી હોય પણ તું ગર્વથી માટે સાદે કહેજે કે “હિંદનું જીવન એજ મારૂં જીવન છે, હિંદના દેવજ મારા ઉપાસ્ય છે, હિંદને જનસમાજ એ મારા બાળપણનું પારણું, જુવાનીની વિલાસભૂમિ અને ઘડપણની સ્વર્ગસમી કાશી છે.” એ મારા ભાઈ ! તું જગતને કહેજે કે “હિંદુસ્તાનની પવિત્ર ભૂમિ એજ મારી સ્વર્ગભૂમિ છે અને હિંદુસ્તાનનું કલ્યાણ એજ મારું કલ્યાણ છે.” ' હે ભારતીય! આ મહામંત્રનો તું રાતદિવસ જપ કરજે કે “હે લક્ષ્મીપતિ! હે ગૌરીપતિ! હે જગદંબા ! મને ખરૂં પુરુષત્વ આપજે. હે સર્વ પ્રકારના બળ-ઐશ્વર્યના ભંડાર ! મારી નિર્બળતાને, મારી ભીરુતાને નાશ કરજે અને મને ખરે મર્દ બનાવજે.” ૭૦–મૃત્યુલોકનું અમૃત–છાશ (ભજનમાળા ભાગ ૫ માંથી) મળાવરોધ-કબજીઆત થવાથી શરીરમાંથી કચરે બહાર નીકળી જવાને બદલે અંદર ને અંદર સજા કરે છે, અને પછી હરવખત તેના થોડા થોડા કણ લોહી સાથે મળી જઈને રક્તવાહિની નાડીઓ માં ભરાઈ બેસે છે, તેથી રકતવાહિની નાડીએ કૂવે છે અને અક્કડShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અનઅન અક મૃત્યુલોકનું અમૃત-છાશ જડ થઈ જાય છે, એટલે લોહીના ફરવામાં વિઘ આવવાથી શરીરના જૂદા જૂદા અવયવોને યોગ્ય પ્રમાણમાં લોહી મળતું નથી; તેથી - રીર વૃદ્ધ જેવું દેખાવા લાગે છે અને તેથી જ મગજ, નેત્ર, હૃદય, ઉદર (આમાશય, પક્વાશય), જનનેંદ્રિય વગેરે અવયવો વ્યાધિગ્રસ્ત તથા શિથિલ રહે છે. જે ઉત્તેજક (માદક–તામસી) પીણું હોટલમાં કે રખડપટ્ટે લોકો પાસેથી અઢારે વર્ણના એઠા ઉચ્છિષ્ટ રકાબીપ્યાલાદ્વારા પીવામાં આવ્યાં હોય, તો પીનારાઓ ઉપદંશ, પ્રમેહ આદિ ચેપી વ્યાધિઓના ભાગ પણ થઈ શકે છે. એકની એક સોડાની બાટલી ઢેડ, ભંગી કે મુસલમાને મોઢામાં બેસેલી તે આજને સુધરેલો બ્રાહ્મણ વગરસંકેચે પી શકે છે. તેમાં હવે ચેપી રોગને ઉત્પન્ન થવા માટે અવરોધ શું રહ્યી ? દેશી અને પરદેશી વિદ્વાને કહે છે કે, જમ્યા પછી ગાયના દૂધની સ્વચ્છ મળી છાશ પીવામાં આવે છે તેથી બહુ ફાયદા થાય છે. રક્તવાહિનીમાં સંચિત થયેલો જડ પદાર્થ-કણું પીગળી જાય છે અને તેને કોઈપણ અવયવમાં સંચય થતાજ નથી; તેથી રુધિરાભિસરણને સારી મદદ મળે છે, એટલે શરીર હષ્ટપુષ્ટ થઈ નાની વયમાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતી નથી. છાશમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાનો ગુણ હોવાથી વિકૃત પદાર્થ ઉત્પન્ન થતો નથી અને કોઈ કારણવાત થયો તે છાશને મળશોધક (દસ્ત સાફ લાવવાને) ગુણ તે વિકૃત પદાર્થને બહાર ધકેલી કાઢે છે; એટલે લોહી, માંસ, મેદ, મજજા, વીર્ય આદિમાં કોઈપણ વ્યાધિને ઉદ્ભવ થવાનો બહુ થોડે સંભવ થાય છે. અમુક અમુક વ્યાધિવાળાને શાસ્ત્રકારે છાશનેજ ખેરાક લેવાની ભલામણ કરે છે. એકલી છાશ ઉપર ૧૫-૨૦ દિવસ કાઢેલા માણસો મેં ઘણા જોયેલા છે. દરેક વ્યાધિવાળાને તથા નિરોગીને દરેક ઋતુમાં દરેક પ્રકૃતિવાળાને દરેક સ્થળમાં દરેક વખતે છાશને ૫ય ગયેલ છે. અનુભવ પણ એ વાતને પુષ્ટિ આપે છે. ખેરાકમાં અથવા ખોરાક તરીકે છાશને છૂટથી ઉપયોગ થાય છે, તે સિવાય વૈદકશાસ્ત્રમાં છાણથી અમુક અમુક વ્યાધિઓ પણ જૂદા જૂદા અનુપાનથી મટી શકે છે, ત્રણ વર્ણવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શુભસંગ્રહ ભાગ ૧ લો. છે. એ છાશનું ગામડી વૈદું પણ જાણવા જેવું છે. લખે છે કે, ઔષધિતરીકે અથવા અનુપાનમાં એસડીઆ સાથે વાપરવાની ગાયના દૂધના દહીંમાંથી બનાવેલી છાશ તાજી મોળી સ્વચ્છ ગાળી(કલાઈ દીધેલ પિત્તળની અગર માટીની)માં બનાવેલી વાપરવી. (ખોરાકમાં પણ એવીજ વાપરવાનું સમજવું.) લીંડીપીંપરનું ચૂર્ણ વાલ ૧ અને છાશથી ખાંસી તથા છાતીને કફ મટે છે. અજીર્ણમાં સિંધાલુણ અને મરી સાથે; ગરમીના તાવમાં સાકર સાથે; ઝાડા-મરડામાં જીરું તથા સાકર સાથે; મગજની ગરમી, મગજનું ખાલીપણું વગેરેમાં જેઠીમધના મૂળ સાથે; નેત્રની ઝાંખ, ગરમી વગેરેમાં છાશ એકલી પીવી; સાદ બેસી ગયો હોય તે શેકેલી બહેડાંની છાલના ભૂકા સાથે; છાતીના દુઃખાવામાં તેમજ ધબકારામાં પીંપળીમૂળના ભૂકાસાથે; લોહીના ઝાડામાં બીલાંના ગર્ભ સાથે; સૂકા હરસમાં ગેળસાથે; દૂઝતા અશમાં ઈદ્રજવ સાથે; સાપના દંશ ઉપર સરસડાની છાલના કવાથસાથે; કમરને દુઃખાવો, વા વગેરેમાં લસણના રસસાથે; છાતીમાંથી પડતા લોહીમાં અરડુસાના રસ સાથે; કાકચીઆના ભૂકાસાથે; બધી જાતના તાવમાં, માથાનો દુઃખાવો તથા આદાશીશીમાં જાયફળસાથે; પેટના કૃમિ-જીવડામાં વાવડીંગના ચૂર્ણ સાથે; સવારેગમાં ત્રિકટુ ચૂર્ણ સાથે; મૂત્રકૃચ્છમાં જવખારના ભૂકાસાથે; ગુ૮મવાયુમાં વડાગરા મીઠાના ભૂકા સાથે અને સુકૃપ્રમેહમાં ગોખરૂના ચૂર્ણ સાથે છાશ લેવી.દાદર અને ખસમાં કુંવાડીના બીજ સાથે વાટી લેપ કરવો. ઉપરનાં અનુપાન અથવા એસડીઆ સાથે છાશને ઉપયોગ કરવાથી તે તે વ્યાધિ મટે છે. તે ઉપરાંત સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ, રોગી, નિરોગી સર્વને સામાન્ય રીતે સર્વ દેશકાળમાં પથ્થરૂપ છે; તેથી જ તેને અત્યલોકસુધા નામ આપેલ છે. છાશ જ્યારે એવા એવા ફાયદા આપે છે, ત્યારે અર્વાચીન સુધરેલાં પીણાં તે તે રોગોને ઉત્પન્ન કરનારાં તથા અનેક રોગોનાં બીજ આરોપણ કરી માનવશરીરને હીન દશાએ પહોંચાખારાં માલમ પડે છે. સુધરેલાં પીણું પીનારા વર્ગને સ્વપ્ન પણ અનુભવ નહિ હોય કે કકડીને લાગતી ભૂખ કેવી હશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ “ આગળ ધસા છે. માંથી સાનેરી વચના ૧૧૩ જે સુખ અને શરીરબળના અનુભવ, એક ગરીબ કે સામાન્ય સ્થિતિના માણસ બાજરાને ટાઢા શટલે અને છાશ કે ખીચડીના ખાનારે જે આન અને આરેાગ્ય મેળવી શકતા હશે, તે સુખ તે આરેાગ્ય દિવસમાં ત્રણ ચાર વખત ચા, કાી, કાકાના ઉકાળા અને સાડાના બાટલા ચઢાવનારા મેળવી શકતા હશે? ૭૧–કિમત અંગ્રેજીની કે શાની ગણાય? ( ‘નવજીવન' તા. ૨૭-૪-૨૪માંથી, લેખકમહાત્મા ગાંધીજી) મેટી જવાબદારીના હાદો ભાગવવાને સારૂ અંગ્રેજી ભાષાનું કે ખીજું ભારે અક્ષરજ્ઞાન ઢાવાની જરૂર હાય છે; તેના કરતાં ઘણી વધારે જરૂર તા સચ્ચાઇ, શાંતિ, સહનશીલતા, દૃઢતા, સમયસૂચકતા, હિંમત અને વ્યવહારમુદ્ઘિની હાય છે. આ ન હેાય ત્યાં સારામાં સારા અક્ષરજ્ઞાનની સામાજિક કામમાં દુકાનીભર પણ કિંમત નથી હાતી. ૭૨–“આગળ ધસા”માંથી સાનેરી વચને “મને વખત મળતા નથી, મને તક મળતી નથી, એવું કાઇ મહાન કાર્ય કરનાર કહેતા નથી. 'તક મળતી નથી' એ નબળા અને અદૃઢ મનુષ્યાનુંજ હંમેશનું બહાનું છે. દરેક મનુષ્યને જીવનમાં તેક તક મળે છે." અ × X * X X માસ ઝુંપડીમાં જન્મેલે। હૈાય કે મહેલમાં જન્મેલા હાય, તે કાંઈ મહત્ત્વનું નથી. દૃઢ હેતુને આવેશ તેનામાં હશે અને તે સ્વાશ્રય રાખશે તા માણસ, દેવ કે દાનવ પણ તેને આગળ વધતાં અટકાવી શકરો નહિ!” ce X × X * * “તમારે શુ કરવુ તે વિષે જગત કંઇ કહેતું નથી; પણ તમે જે કાંઇ માથે લે તેમાં સર્વોપરી-શ્રેષ્ઠ ખને, એમ તેનુ કહેવુ છે. પહેલા વના ભલે ઉ ંચકનાર થવું, પણ કાઇ - પણ કામમાં ખીન્ન વર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૧૨૪ શુભસંગ્રહ-ભાગ ૧ લે આવવું નહિ; એમાં ખરી ફતેહ રહેલી છે.” “તમે શું જાણે છો અગર તમે કોણ છે, તે હાલના જમાનામાં પૂછવામાં આવશે નહિ. તમે શું કરી શકે એમ છે, તેજ આ જમાનાનો પ્રશ્ન છે.” ૭૩-કયા જર્મની ભારત કા ઉપનિવેશ થા? | ( “મતવાલા' તા. પ-૧૨-૨૫; શિક્ષા-પટના ) જર્મન” શબ્દ “શર્મન” કા અપભ્રંશ હૈ. “શન’ “ હિંસાયામ ધાતુ હૈ, જિસકા અર્થ હૈ મારકાટ. પ્રાચીન સમય મેં બ્રાહ્મણ અપની ધર્મરક્ષા કે લિયે યુદ્ધ કરતે થે, ઉસ સમય ઉનકા નામ શર્મા' અર્થાત્ ધર્મક્કા પડે. જર્મની મેંબ્રાહ્મણે કી એક મંડલી ગયી થી. ઉસીકી “શર્મા” ઉપાધિ કે અનુસાર જર્મની કા યહ નામ પ્રસિદ્ધ હુઆ. ઉચ્ચારણ કી શિથિલતા સે “શ” કા “જ” હે ગયા. દોને અક્ષર તાલ સે હી બેલે જાતે હૈં. જર્મને કે ઈતિહાસ મેં લિખા હૈ કિ, વે મન” અર્થાત મનુ કી સંતાન હૈ. ભર કે ઉઠકર હાથ–મુંહ ધોના ભારતીય આચાર હૈ. જર્મની મેં યહ પ્રથા હૈ. પહલે વહાં શિખા કી તરહ કેશ બાંધતે થે. રોમ-ઇતિહાસલેખક ટાસીટસ ને અપને ઇતિહાસ મેં જર્મને કે શિખાબંધન કી ચર્ચા કી હૈ. બહુ કી ધારણા હૈ જર્મન અપને પૂર્વજો કે ભારતીય સંસ્કાર કે કારણ હી સંસ્કૃત ભાષા કે પ્રેમી હોતે હૈ. ૭૪-જરા નેપોલિયન તરફ પણ જોશે? ( “મહાન નેપોલિયન”માંથી ) “નેપોલિયન મુસાફરી દરમિયાન પોતાની સાથે ગાડું ભરાય તેટલાં પુસ્તક રાખતે અને બે-પાંચ મિનિટનો અવકાશ મળતાં પણ કાંઈક વાંચી લેતો.” સાહિત્ય, વિજ્ઞાન કે ધર્મઇ પણ વિષયને લગતાં જે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ શૂરવીર પતિને મહાસતીની ભેટ પ નવાં પુસ્તકા દેશમાં પ્રકટ થતાં તેની નકલ તે અવશ્ય ખરીદતા. તેના પર (મુસાફરીદરમિયાન ધોડાગાડીમાં) આંખ ફેરવી જતા; અને જે પુસ્તક તેને નિરુપયેાગી જેવું લાગતું તેને તે ચાલતી ગાડીએ ખારીમાંથી ફેંકી દેતા; અને આ રીતે કાગળાની કાપલીએ તથા માર્ગોમાં વેરાતાં પુસ્તા ઉપરથી તે કયે રસ્તેથી ગયેા હશે તે જણાઇ આવતુ હતુ.” ૭૫–શૂરવીર પતિને મહાસતીની ભેટ ( ગાંડીવ’” તા. ૧૪–૩–૨૬નું મુખપૃષ્ઠ ) માત્ર ગઇ કાલેજ તેમનાં લગ્ન થયેલાં. હાથનાં મીંઢળ તેા જાણે હજી છૂટયાંજ હતાં, પીઠીની પીળાશ જાણે હજી શરીરપર આછી આછી છવાઇ રહી હતી, ત્યાં તેા ઉમળકાભર્યાં એ પતિદેવને–મેવાડના શૂરા સરદાર ચંદાવત રત્નસિંહને યુદ્ધનાં કહેણ આવ્યાં. શરીરે યુદ્ધના વાધા સજી, ભેઠપર તલવાર લટકાવી કંઈક ઉદાસચિત્તે ગઇ કાલેજ પરણી આણેલી નવજોબના નવાઢાની રજા લેવા સરદારે રણવાસમાં પ્રવેશ કર્યાં. યુદ્ધના વાધા જોઈ આંખના પલકારામાં ચંદ્રમુખી બધું સમજી ગઈ. ક્ષત્રિયની કુંવરીને યુદ્ધની શી નવાઇ ? પણ એક મહાઆશ્રયે ચંદ્રમુખીના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાવ્યું–ચંદાવતજીને યુદ્ધે જતાં વદનપર આ શી ઉદાસીનતા? મરણીઆ ક્ષત્રિયને રણે ચઢતાં ક્ષાભ કેવા ? રૂપેરી ધંટડી રણકે તેમ ચંદ્રમુખીએ નાથને સાદ કઃ-“સ્વામીન! સ્વપ્ન ન ચિતવી શકાય એવુ` આ એક જગતનું મહાઆશ્રય આજે ભાળું છું. ચઢાવતાના સરદાર રણે ચઢે તે વેળા તેને હૈયે ક્ષેાભ હાય? તેના આત્મા આમ નિસાસા નાખે ? અસભવ ! અસભવ ! ! એ મહા આશ્ચર્યોંનું આશ્રય, નાથ ! સમજાવશે ?” ચદાવતના મુખપરની રેખાએ સહેજ ઘેરી ખનીઃ “રાણીજી ! એમાં શું આશ્ચર્યાં ? હજી હમણાં મીઢળેય નથી ત્યાં. હજી આપણી પીઠી પણ નથી ઉતરી ! ત્યાં આવા પ્રસ`ગ ! રાણીજી ! યુદ્ધે જતાં હ` નથી. 'પતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શુભસંગ્રહ ભાગ ૧ લે . નથી ડરતે, નથી ગભરાતે; પણ હથેળીમાં મારું માથું લઈને જાઉં તે ટાણે, રાણજી! તમારી સંભાળ કોણ લેશે ?” “સંભાળ ?” તે વીરક્ષેત્રાણિ તડૂકીઃ “રાજપૂતની કન્યાની સંભાળ કેવી ? મારી સંભાળ લેનાર હું સિંહણ જેવી બેઠેલી છું. નાથ! સુખેથી પધારે. જે અનાથ બાળાએ પિતાને ઉદ્ધાર કરવા કાજે રાણુજીને સંદેશા પાઠવ્યા છે, તેની સહાયમાટે આપ ભલે પધારે. યશના આવા પ્રસંગ ઝાઝેરા હાથ નથી આવતા. પધારો અને મેવાડની તથા ચંદાવતની કીતિને તેજવંતી કરો !” તેજવંતીજ રહેશે, રાણીજી ! સલેબરાના તે સરદારની અક્ષય કીતિ ! એકજ શબ્દ ઉચ્ચારું છું. મારા પ્રયાણકાળે મારી એકજ સૂચના છે. રાણીજી ! ચંદાવતોના આ પરમ કીર્તિશાળી કુળની પ્રતિભામયી કીર્તિને ઝાંખ લાગે એવું કશુંય આચરણ ન બને.” “એ શું? નાથ! હાડાની કન્યા પિતાને સ્વધર્મ નથી સમજતી ? તમે પૂર્ણ શાંતિથી યુદ્ધ સિધાવો.” પતીપત્નીએ-ગઈ કાલેજ પરણેલાં એ નરનારે એકબીજાની વિદાય લીધી. જાણે છેલી જ વાર ન હોય તેમ બંને એકબીજાને ભેટયાં ને હદયદાન દીધાં–લીધાં; ને છેલ્લું ચુંબન દેતી વેળા રત્નસિંહ બે – “જાઉં છું, હાડીજી ! કહી તે વાત ધ્યાનમાં રાખજો. તમારું સ્વત્વ...! સરદાર ગયા. આખા શહેરમાં દુંદુભિનાદ થઈ રહ્યો. રાણા રાજસિંહ એક અનાથ બાળાની વહારે જતા હતા. સારૂં શહેર ગાજી રહ્યું, નિશાનડંકા વાગ્યા અને સવારી ચાલી. નગરનાં નારીજને ઝરૂખામાંથી, અગાશીમાંથી, બારીમાંથી એ વિજયયાત્રા નિહાળી રહ્યાં. હાડી ચંદ્રમુખી પિતાના ઝરૂખામાંથી, એ સારુંય દશ્ય જોઈ રહી. સવારી સહેજ દૂર ભાગ્યેજ ગઈ હશે. હાડીરાણું ઝરૂખામાંજ ઉભી ઉભી એ દૃશ્ય જોઈ રહી હતી. એવામાં પાછળ સાદ સંભળાય - રાણીછા' રાણી પાછું ફરી જુએ છે તો પતિને રાવત ઉભો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ શૂરવીર પતિને મહાસતીની ભેટ ૧૨૭ ૧/ કેમ રાવત ? ' ઝરૂખામાંથી દિવાનખાનામાં આવી પ્રશ્નસૂચક આખાએ 'ચ'દ્રમુખીએ પૂછ્યું. - ‘પ્રણામ, રાણીજી! સરદાર ગયા. જતાં જતાં એક વાત આપને સંભારવાનું મને કહેતા ગયા છે. રાણીજી! ચંદાવતાના કુળની કીર્તિને કશુંયે કલંક ન આવે, એ ધ્યાનમાં રાખજો. એટલા શબ્દો રત્નસિંહજીએ કહાવ્યા છે.' રાવતે સંદેશા સુણાવ્યા. હાય ! સરદારને આ શી લગની! હાડી રાણીને રામે રામે સતીત્વ વ્યાપી ગયું:–રાવત ! તારા સરદારને એક વસમી ચિંતા લાગી છે. હાડી રાણી પેાતાની ગેરહાજરીમાં શીલ કદાચ ન સાચવે એવી એમને ભ્રમણા લાગી છે; પણ હાડીના રુધિરનું એક એક બિંદું, ક્યાં તત્ત્વામાંથી ઘડાયું છે, તેની સરદારને ખબર નથી.' ખીંટીએ લટકતી તલવાર હાડીએ ઉપાડી અને મેલીઃ “રાવત ! યા, તમારા સરદારને કાજે યુદ્ધે જતી વખતની એક સરસ ભેટ તમને આપું છું, તે તેમને આપવા લઇ જને. આ ભેટમાં એમની સર્વ ભ્રમણાઓના સંપૂર્ણ જવાખ છે. લ્યે, આ ભેટ સરદારને દૃષ્ટ દેજો.” રાવત ‘હાં હાં’ કરતા આગળ ધસે તે પૂર્વે પેલી તલવાર હાડીના ગળાની આસપાસ ફરી વળી. સતીના શરીરમાંથી જાણે તેજની એક જ્વાળા પ્રગટી નીકળી. જૂદા પડેલા મસ્તકને એ વિડાણા હાથે ઝાલી રાવતના હાથમાં આપ્યું અને પેાતાનું છેલ્લું કર્તવ્ય બજાવીને એ ધડ ધબ દઈને ભૂમિપર પડયુ.. × x × પેાતાના હૃદયની એકજ નિળતા કાજે ચ’દાવતસરદારે પાશ પાશ આંસુ સાર્યાં; ને હાડીરાણીના એ મસ્તકને હૃદયદેશે સ્થાપવા તેમણે ચેાટલાવડે તેને ગળામાં ધારણ કર્યું. તે દિવસથી સ્વમાં આતુર નયને વાઢ નેઇ રહેલી એ વીરાંગનાને ભેટવા તેને પ્રાણુ ઝંખી રહ્યો; ને–ને આત્મ અલિદાનના દૃઢ નિશ્ચય કરી યુદ્ધમાં તેમણે પેાતાની આહુતિ માપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૬–એક કેળવણીકારના અભિલાષ (‘“નવયુગ” તા. ૨૦-૨-૨૫ ) એક વર્ષી શિક્ષકના ધંધા કર્યાં. કેળવણીમાં કંઇક જાણવાના દાવા પણ કર્યાં. પ્રાથમિક શિક્ષણના ગુંચવાડાભરેલા સવાલે! ચર્ચા, માધ્યમિક શિક્ષકના સિદ્ધાંતા નક્કી કરવામાટે બહુ બહુ અખતરા કર્યાં, કએ તત્ત્વનિયા કર્યાં અને કએ પ્રયોગો પણ કર્યાં. બધી મહે નતને પરિણામે એકજ સત્ય લાધ્યું છે. આપણા દેશની દશા પલટાવવામાટે દરેક શિક્ષકે, દરેક શિક્ષણશાસ્ત્રીએ, દરેક કેળવણીકારે આપણા લેાકસમૂહસુધી પહેાંચી વળવુ જોઇશે, ગમે તેટલી સંખ્યામાં અને ગમે તેટલી શાસ્ત્રીયતાવાળી નિશાળે ચલાવા; પરંતુ સમાજના કેટલા અંશને સ્પર્શી શકાશે? અને આપણી ખૂમા ક્યાંસુધી પહોંચે છે? લેાકનાં ઝુપડાંમાં તે સભળાઇ છે ? કેળવણી મારફત દેશના ઉદ્દાર ઇચ્છનારા આપણે કેળવણીને ક્યાંસુધી પહેાંચાડી છે, તેનેા ખ્યાલ આપણને નથી. આપણે તેા સમાજના ઉપલા પડનેજ માત્ર સ્પશી શકયા છીએ, ભીતરમાં તે હજી એટલું. મધુ' ભયું` છે કે ત્યાં પહોંચી તેને નજરે નિહાળીએ ત્યારેજ ખરી ખબર પડે. શિક્ષકે સ્થાવર-જંગમ અને પ્રકારની નિશાળા ચલાવવી પડશે. ગામને ગોંદરે તેની નિશાળ હોય તેા પાણીને શેરડે પણ તેની નિશાળ હાય; ઢેડની શાળ પાસે તેની નિશાળ હાય તે ગામના દેવમંદિરે પણ તેની નિશાળ હેાય; કણબીની ગમાણમાં તેની નિશાળ ચાલે તેા સાથે સાથે લુહારની કાઢે પણ હાયજ; ભંગી-ચમારના ફળીઆમાં તે નિશાળ દેખાય અને બ્રાહ્મણના યજ્ઞકુંડ પાસે પણ નજરે આવે. આમ હાવા છતાં પણ ગામને ચેરે ગામના છે।કરાકરીને ભેગાં કરીને તે અક્ષરજ્ઞાન પણ આપતાજ હોય, શિક્ષક એટલે ગામડાના સેવક, શિક્ષક એટલે ગામડાનુ'સુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ જીવતા-જાગતા જોગીઓ ૧૨૯ ધરાઇ ખાતું, શિક્ષક એટલે ગામડાની ડોર્ટ, શિક્ષક એટલે સમાજસુધારક, શિક્ષક એટલે દેવમંદિરને પૂજારી અને ધર્મગુરુ, શિક્ષક એટલે ભંગીને ભાઈ અને ખેડુતને મિત્ર ! શિક્ષકની આ ભાવના આપણામાં જાગશે ત્યારેજ કેળવણી દ્વારા સ્વરાજ્ય લેવાનાં આપણું સ્વપ્નાં સાચાં પડશે. પ્રભુ ! સર્વ શિક્ષકમાં, સર્વ શિક્ષણશાસ્ત્રીઓમાં, સર્વ કેળવણુકામાં આ ભાવનાને ઉદય કરે. ૭૭–જીવતા-જાગતા જોગીઓ ( “સૌરાષ્ટ્ર,” તા. ૨૦–૨-૨૬ ) સ્વામી સર્વદાનંદજી આ ઉત્સવની વિશિષ્ટતા એના સાધુસમુદાયમાં હતી. કેઈ વેદવ્યાસ જેવા લાગતા, કાઈ જ્ઞાનના કુબેર ભંડારી જેવા દીસતા. જેને વચને વચને અમી ઝરતું, જેના વાકયે વાગ્યે શાસ્ત્રો સમજાતાં એવા સ્વામી શ્રી સર્વદાનંદજીનાં વ્યાખ્યાન જેમણે જેમણે સાંભળ્યાં, તે બધાય, સારો દિવસ સૂર્યની ગરમીથી તપી ગયેલ ભૂમિને ચંદ્રિકાની શાંતિ મળે અને ખુશ ખુશ થાય તેમ, સર્વદાનંદજીની વાધારાથી તૃપ્ત થતા હતા; અને એ દેઈ રાજસંન્યાસી નહતા. એ પુરુષને વસવાને ટંકારાની મહેલાત મળી હતી, પણ એ તો ત્યાગને પૂજારી! એ કહે કે, મારે તે આ મહેલાત ન ખપે, અમે સંન્યાસીને તો “શયા ભૂમિતલ. ટંકારાની મહેલાત છેડી આર્યનગરના તંબુમાં એ અને એમની જમાત વસવા ચાલી. તંબુમાં આવી એ આજ્ઞા કરે છે કેલિયા પંદર પાવડા લાવે.” “સ્વામીજી આપ એને શું કરો?' ત્યારે શું અમે અહીં મફતનું ખીચડું ખાવા આવ્યા છીએ? મંડપમાં પાણને તેટો છે, પણ ધરતી માતાનાં અમી કાંઈ તૂટયાં છે? અમે બધા સંન્યાસીઓ નદીમાં વીરડા ગાળાશું અને ખાધેલું હકક કરીશું. નદીમાં બે-ચાર વીરડા ગાળ્યા પછીજ એ સ્વામીએ નિરાંત કરી. • સર્વદાનંદજીના જ્ઞાનની સીમા નથી. એમની વાણીની મીન જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ vvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy ૧૩૦ શુભસંગ્રહ-ભાગ ૧ લે. પાર નથી, તેમ એમની સાદાઈ પણ અપરંપાર છે. એમને ગુરુપદ નથી જોઈતું. એમને રાજમાન્ય-લોકમાન્ય નથી થવું; એ તે જ્ઞાનની પરબ માંડીને બેઠા છે! કઈ બી આવે, કોઈ તૃષાતુર આવે, એ પરબનાં પાણી રાજા અને રૈયત સૌ કોઈને માટે એકસરખાં દુ:ખહારી છે. સ્વામી શ્રદ્ધાનંદજી આર્યસમાજી સાધુ વળી રામાયણની કથા કરતા હશે? જગત પણ કેવું શ્રમમાં ભમનારૂં છે? આર્યસમાજી હાય એ તો રામાયણ અને મહાભારતને ભક્ત હોય. આર્યસમાજ એ આપણું આર્યતાને વિકસાવવાખીલવવા જમ્યો છે અને રામાયણમાં–રામમાં, સીતામાં, લક્ષમણમાં અને ભરતમાં–જે આર્યતા છે એવી કયા ગ્રંથમાં કે ક્યા જીવનમાં છે? સંન્યાસી શ્રદ્ધાનંદજી એટલે રામાયણના અભ્યાસી, પૂજારી અને કથાકાર ! સંસારમાં અને સંસારોદ્ધારની પ્રવૃત્તિમાં શ્રદ્ધાનંદજીને આજે જે વેશ પહેરવો પડયો છે, તે ઉપરથી શ્રદ્ધાનંદજી એટલે રામાયણના અભ્યાસી એ વાત લોકને નવાઈભરી લાગતી હતી; પણ જ્યારે એમણે રામાયણનું રહસ્ય સમજાવ્યું, ત્યારે આખા સમુદાયમાં એટલી શાંતિ અને તૃપ્તિ હતી, કે શ્રોતાઓને એમજ થઈ ગયું કે, ટંકારામાં આપણું આવવું સફળ ઉતર્યું. બાકી શ્રદ્ધાનંદજી એટલે તે નગ્ન સત્ય! એમની કડકાઈ એમના સદા બીડેલા હોઠ અને ભાગ્યેજ સ્મિત કરતું મુખ કહી દે છે. જગત એ એક માયા છે. એ માથા ચાલ્યા જ કરવાની છે. એની આપણને શી ચિંતા છે? આપણે તો કોઈ પણ સ્થિતિમાં આનંદમાં જ રહેવું; એ પ્રકારની સદા હસતી મૂર્તિ સ્વામીજીની હતી. એ તે કોઈ જગતની વેદનાથી ત્રાસી ગયેલા, દુષ્ટોના નાશની લાખ હકમત ગોઠવતા, મજબૂત ડગ ભરતો કે પહાડ ચાલ્યો આવે, તેમ ટટ્ટાર ચાલ્યો આવતો પુરુષવાર છે. કેટલાક બોલે છે ત્યારે બોલતા નથી લાગતા, રડતા લાગે છે! કેટલાક બોલતા નથી પણ હસતા લાગે છે! અંદરની આગને કાઈપણ ઉપાયે દાબી રાખતા બોલતા હોય અને જ્યારે બેલી નાખે, ત્યારે આગ વર્ષાવતા હોય એવા શ્રદ્ધાનંદજી લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ vuuuuuuuwuuuuuuuuuuuuuuwuuuuuuww પપપપપ જીવતા-જાગતા જોગીઓ ૧૭૧ “સ્વામીજી ! બે શબ્દો ઉપદેશના સંભળાવે તે ઠીક!” સભામાંના કેટલાક ક્ષત્રિયોએ ઈરછા બતાવી. હાં, હું સાંભળું તે છું કે, કાઠિયાવાડમાં ક્ષત્રિયો ઘણું છે; પણ હું તો કયાંય ક્ષત્રિય જેતે નથી. ક્ષત્રિયોને મારે શું સંભળાવવું? આ તમારી આસપાસ તે બધી વાણી આવ. હું જોઈ રહ્યો છું. ક્ષત્રીવટ છે ક્યાં ?” આપણું કાઠિયાવાડના માંધાતાઓને પહેલે ઝપાટે સાફ સાફ કહી દેવાની-સભાસમ્મુખ આમ બોલવાની હિંમત સંન્યાસીજ કરી શકે અને તે પણ સ્વામી શ્રદ્ધાનંદજીજ કરી શકે. એ પુરુષનાં આ ભૂમિમાં પગલાં એ કાઠિયાવાડનું ભાગ્ય હતું. દુઃખની વાત એટલીજ બની કે, પિતાને પ્રવાસ અને લંબાવી શક્યા નહિ. એમ થયું હોત તો અવશ્ય એમનાં દર્શન અને ઉપદેશને લાભ લઈ સૌરાષ્ટ્ર કૃતાર્થ થાત. ધન્ય યુવક ડૉકટર આનંદપ્રિયજી ટંકારાના મહોત્સવમાં એક પુસ્મ એવો હતો, કે જેના ચહેરા ઉપર નિર્દોષતા અને આનંદના બસ ફુવારા ઉડતા છતાયે, એની સાથે વાત કરે અગર એનું વ્યાખ્યાન સાંભળે તે જાણે કે એના અંતરમાં કોઈ કારમી વેદનાની આગ બળી રહી હતી; એનું સ્થલ બટુકડું-નાનકડું હતું, પણ એની અંદર કોઈ પહાડી આત્મા વસી રહ્યા હોય એવું ભાન એ કથની સાંભળી થયા વિના રહે નહિ. ઉંમરમાં એક જુવાનીઓ માત્ર હતા, પણ ભલભલા પ્રૌઢ મરદને શોભાવે એવું સુંદર કાર્ય એણે એના ખાતે જમા કરાવ્યું છે. એ પુરુષ તે વડોદરાના પ્રખ્યાત તત્ત્વચિંતક અંત્યજેહારક માસ્ટર આત્મારામજીના ચિરંજીવી ડોક્ટર આનંદપ્રિય! એમણે શહિસંબંધમાં જે વ્યાખ્યાન સભામંડપમાં આપ્યું, તે સાંભળીને નામર્દીને પણ પાને ચઢે-અંધશ્રદ્ધાળુને પણ આંખો આવે એવું તેવી હકીકતવાળું કમકમાટી ઉત્પન્ન કરાવે તેવું હતું. મલબારના બે લાખ અસ્પૃસ્યોની તેણે વાત કરી. મલબારના અસ્પૃશ્યો કાંઈ ડભંગીઓ નથી. તેમાંથી તે હાઈકૅર્ટના જડજે, વકીલો અને સ્કૂલમાસ્તરોના વિજ નીભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvv ૧૩૨ શુભસંગ્રહ ભાગ ૧ લે છે–અંગ્રેજી ભાષાના પંડિતો પાક્યા છે. બ્રાહ્મણ ચાલતો હોય તેનાથી ચાળીસ ફુટના અંતરમાં આ લોકો આવી ન શકે, એવી રૂઢિ ત્યાં છે. સ્પર્શ કરવાની તે વાત જ શી ? પણ હિંદુ-આ કેળવાયેલો હિંદુ તેમની નજદીક આવી ન શકે, તેમના ઉપરના આ જુલમે એમને એટલા રોષમાં લાવી મૂક્યા કે કાં તે તે બધા આજે મુસલમાન હોત અને કાં તે તેઓ ખ્રિસ્તી હેત. આનંદપ્રિયજી ત્યાં બે માસ રખડી આવ્યા. આપણું બ્રાહ્મણોને પગે પડવા, તેમની પાસે રડી પડવા, હિંદુધર્મની વહારે આવવા આજીજી કરી અને છેલ્લે એ અસ્પૃશ્યોને આર્યસમાજમાં લેવાની પદ્ધતિ જે સ્વામીશ્રી શ્રદ્ધાનંદજીએ નક્કી કરી તેને પ્રચાર કરી, તે બે લાખ મનુષ્યને હિંદુધર્મને ત્યાગ કરતા છોડાવ્યા. એ બધું કામ એ પચીસ વર્ષના જુવાનના હિસાબે છે. એ જુવાનને આપણું સૌનાં વંદન ! ૭૮-સૌરાષ્ટ્રને સપૂત (“રાષ્ટ્રશક્તિ” કરાંચી તા. ૧-૯-૨૫) આદર્શ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પુનિત નામથી સૌરાષ્ટ્રને શિક્ષિતવર્ગ ભાગ્યેજ અપરિચિત હોય. પરદેશી કેળવણીના પ્રચારથી ગુલામીમાં જકડાયેલી અશક્ત પ્રજાને સશક્ત બનાવવા તથા સ્વતંત્રતાના મંત્રે પઢાવવા, પ્રાચીન શિક્ષણપ્રણાલીને પોષતી ગુરુકુલાદિ રાષ્ટ્રીય સંસ્થાઓના પુનરુદ્ધારક એ પરમ યોગીથી ભાગ્યેજ કેાઈ અજ્ઞાત હોય. અનેક ધર્મશાસ્ત્રોનાં મંથન કરી, સત્યાસત્યને તારવી સનાતન વૈદિક ધર્મ તથા ઈશ્વરના શુદ્ધ સ્વરૂપને સમજાવનારા એ ધર્મતત્ત્વવેત્તાથી કયો હતભાગ્ય અજાણ્યો હશે? ચૌદ વર્ષની કુમળી વયે મૃત્યુની અસહ્ય વેદનાઓ નિહાળી, અમરત્વને પ્રાપ્ત કરવા, સાચા શંકરની શોધમાં ગૃહત્યાગ કરી વનવાસ વેઠનાર એ બાલયોગી મૂળશંકરનું નામ સ્મરણ થતાં કોને રોમાંચ નહિ થતાં હોય ? બહાચર્યની સાક્ષાત મૂર્તિમાં એ તપસ્વીના દિવ્ય તેજથી ક્યા અભિમાનીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ સિારાને સપૂત ૧૩૩ માન મૂકી, તેના ચરણનું શરણ નહિ શોધવું પડયું હેાય ? ધર્મના મર્મને જાણનાર એ ધર્મધુરંધરના ઉપદેશામૃતથી ક્યા આર્યનું હૃદય નિઃસંદેહ બની ઈશ્વરપરાયણ નહિ થયું હોય? કર્મયોગી કૃષ્ણ અને મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના પુનિત ચરિત્રના ઉજજ્વલ આદર્શોનું સત્ય સ્વરૂપ સમજાવનાર એ સત્યમૂર્તિના ઉપદેશપર કાણુ મુગ્ધ નહિ થયું હેય ? આર્તનાદ કરતી ગૌમાતાના બલિદાનથી અપવિત્ર બનેલી ભારતની પુણ્યભૂમિને પુનઃ દેવભૂમિ બનાવવા અગકરુણાનિધિ” રચનાર એ કરુણાનિધિના પુણ્યકાર્યથી કોનું હૃદય પ્રસન્ન નહિ થયું હોય? દયા અને આનંદના સાગરસમા દિવ્ય ગુણયુક્ત એ દેવ દયાનંદના દર્શનમાત્રથી પરાજિત થઈ, કયા દુશ્મને તે ચરણરજને સ્વમસ્તકે નહિ ચઢાવી હેય? સ્વરાજ્યપ્રાપ્તિના સર્વમાન્ય સિદ્ધાંતને પ્રથમ પ્રચારક એ આવ રાષ્ટ્રનિર્માતાને કયો રાજગી (લીડર) પિતાના રાષ્ટ્રગુરુ કહી નહિ પુકારતો હોય ? લોકહિતને સત્યપદેશ કરતાં તેમના તરફથી પ્રસાદરૂપ મળેલા ઈટ અને પથ્થરાદિના પ્રહારો તથા વિષની વિષમ વેદનારૂપી પુષ્પમાળાને હસતે મુખે દેહપર ધારણ કરનાર એ આદર્શ સહિષ્ણુનું કાણ ઉદાહરણ નહિ લે? એવા એવા અનેક દિવ્ય ગુણેથી વિભૂષિત એ અધિતીય ગીના પ્રાતઃસ્મરણીય નામથી કયો અજ્ઞ અજ્ઞાત હશે ? ટંકારા(સૌરાષ્ટ્રમાં જન્મ લઈ વેદટંકાર કરવાને સરજાયેલા એ તપસ્વીનું નામ સાંભળી કયા સૌરાષ્ટ્રવાસીનું મસ્તક ગર્વથી ઉન્નત નહિ થતું હોય? છાતી વેત વેંત નહિ ફૂલતી હોય ? આંખ હર્ષાથથી નહિ ઉભરાતી હાય? સૌરાષ્ટ્રવાસીઓ! આજે ધર્માદીપર પિતાના આત્માનું બલિદાન દેનાર એ આપણી માતાના પનોતા પુત્રને આ અવની પર અવતર્યાને સે વર્ષ પૂરાં થાય છે. સૌરાષ્ટ્રને એ વીરપુત્ર સ્વદેશાબંધુનાજ હાથથી વિષપાન કરી સ્વર્ગે સીધાવ્યો છે. વીરપૂજામાં અપૂર્વ આનંદ માનતી સૌરાષ્ટ્રની પ્રજા શું એ પોતાના ધર્મવીરની પૂજા નહિ કરે? તેના આત્મામાં આરાધન નહિ આદરે? અને સૌરાષ્ટ્રના એ બધા તમે ? ઉચ્ચ ઔદીચ્ચ કુળમાં અવતરી સમસ્ત વ્યાયામને માવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ -v=vvvvv vvvvvvv * ** vvvv xy vvvv * vvvvvvvvvvv v vvvvv', ૧૩૪ શુભસંગ્રહ-ભાગ ૧ લે નાર એ તમારા બ્રહ્મબંધુનું શ્રાદ્ધ શું નહિ કરો? તેના આત્માનાં તર્પણ નહિ આરંભે ? પિતાના દેશબંધુ તરફ દુર્લક્ષ્ય રાખી શું સૌરાષ્ટ્ર ધર્મભ્રષ્ટ (અનડયુટીફુલ) થવાનું પાતક શિરપર વહારશે? સૌરાષ્ટ્રવાસીએ! સુખનિદ્રામાં ક્યાંસુધી સૂતા રહેશે? ૭૯-કેટલીક ઘરાળ બાબતોનું જ્ઞાન (૧૪ નવેમ્બર ૧૯૨૫ ઉપરથી અનુવાદ) મા નસાડવાનો ઉપાય:-હાનાં સૂકાં પાનને બળતા અંગારા ઉપર બાળવાથી માખો જતી રહે છે. ખાસડાંને ડંખ:-જોડે કોઈ કારણથી ડંખે તે એક વાસણમાં એરંડિયું રાખીને તેમાં મૂક. એરંડિયું ચૂસી લીધા પછી તે ઠીક થઈ જશે. લીબુને રસ:-લીંબુને ચીરતા પહેલાં થોડી વાર ગરમ પાણીમાં મૂકી રાખવાથી તેમાંથી વધારે રસ નીકળશે. માણને અને ઠંડકને ઉપાય:-ગાદીતકીઆ ભરતી વખતે રૂમાં થોડું કપૂર ભેળવવાથી ગરમીના દિવસોમાં તે ઠંડા રહેશે અને તેમાં માકણ પણ થશે નહિ. મીઠું ઉઘાડું ન રાખવું:-મીઠાને હમેશાં ઢાંકીને જ રાખવું જોઈએ. મીઠા ઉપર ઘોળી બેસવાથી તે મીઠું ખાનારને કોઢ થાય છે. શાહીના ડાઘ-લુગડાપર શાહીથી પડેલા ડાઘ તાજ હોય તે તેના ઉપર બારીક વાટેલું મીઠું ભભરાવીને લીંબુની ફાડ ઘસવાથી તે સહેલાઈથી જતા રહે છે. કાચનું વાસણ ફીટે નહિ તે માટે:-કાચના વાસણમાં ગરમ ચીજ રાખવી હોય તે તેની નીચે પાણીમાં ભીંજવેલું કપડું મૂકવું જોઈએ. આથી કાચનું વાસણ ફાટી જતું નથી. ચાકની ભૂકીવડે થતી સફાઈ-હારમોનિયમ કે પિયાનાના પરદા સાફ કરવા હોય તો તે પર ફેંચ ચાકની ઝીણું ભૂકી ઘસવી. ધાતુના વાસણની સફાઈ-ભાણ સ્ત્રીઓ નીચેવેલાં લીંબુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ધરાળુ ખાખતાનુ જ્ઞાન ૧૩૫ છાલ ફેંકી દેતી નથી, પરંતુ તે છાલને મીઠા સાથે વાટીને તેનાથી તાંબાપિત્તળની વસ્તુઓ સાફ કરે છે. લીંબુથી જોડાની સફાઈ:-પૂના લેધરના જોડાપર પણ લીષુ(નીચેાવેલાં)ની છાલ ધસીને લુગડાવતી સાર્ક કરીએ તા જોડા સાક્ (પાલીશ) થઇ જાય છે. શાકભાજીની લહેજત:-શાકભાજી ચઢતી વખતેજ એક ચમચેા ખાંડ નાખી દઈએ તે તેમાં અપૂર્વ લહેજત આવે છે. મધની પરીક્ષા:–પાણીમાં મધનું ટીપુ નાખીએ અને ફેલાઇ ન જાય અને એમનુ એમજ રહે તે જાણવું કે તે સાચું છે, નહિ તે અનાવટી જાણ્યુ. સેાનીના દગાની પરીક્ષા:-સાનાનાં ધરેણુાંપર નાટ્રિક એસીડનાં ખે ટીપાં નાખતાંવેંતજ જો ધેાળા ડાધ પડી જાય તેા જાણુવુ કે સેાનીએ પેાતાની કારીગરી અજમાવી છે-અર્થાત્ સાનામાં ભેળ સમજવે, અત્તરની પરીક્ષા:-કાગળપર અત્તરનાં બે ટીપાં નાખી તેને.જરા અમિપર શેકવે; જો ડાધ ઉડી જાય તે। જાણવું કે અત્તર ખરૂં છે અને જો ડાઘ રહે તે। જાણવું કે અત્તર બનાવટી છે. હીંગની પરખ:-હીગ અગ્નિમાં નાખતાંવેંતજ ભભકી ઉઠે તે જાણવું કે સાચી છે; પણ જરા વાર પછી ધૂમાડા નીકળે તે જાણવું કે બનાવટી છે. કેસની પરખ:–સલ્ફ્યુરિક એસીડમાં કેસર નાખતાંજ તેના રંગ કાળા થઇને લાલ થઈ જાય તે જાણુવું કે સાચું છે; પણ જો લીલેથાય તેા બનાવટી સમજવું. ટાંક અને સાય માટે:-હાલ્ડરની ટાંક અને સેાય ખરાબર કામ ન આપે તેા તેને દીવાસળી સળગાવી જરા આંચ આપવી એટલે તુરત કામ આપશે. શાહીના ડાધ: શાહીના ડાધા ઉપર રાંધેલા ચેાખા ઘસવાણી તે સહેલાઈથી જતા રહે છે. માણુ નસાડવાના ઉપાય:-ખાટલાના ચારે પાયે કપૂરની પાટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ w w w w w w w w w w ૧૩૬ શુભસંગ્રહ-ભાગ ૧ લે કે ટસુનાં ફૂલ વા અજમો બાંધવાથી માકણ પલાયન કરી જાય છે. ઉંદર નસાડવાને ઉપાય:-ટર્પેન્ટાઈન તેલમાં બુચને ભીંજવી ઉંદરના દર પાસે મૂકીએ તો ઉંદરમામા પલાયન કરી જાય છે. કાચની સફાઈ-ચાર શેર ઉના પાણીમાં એક મોટો ચમચો ઘાતેલ નાખી બરાબર મેળવીને તે પાણીથી બારી-બારણું તથા શીશાશીશીઓ ઘેવાથી તે બરાબર સાફ અને તેજદાર થાય છે. - . ૮૦–કેટલીક ઘરઘ, દવાઓ (જાન્યુઆરી, ૧૯૨૫ના “ભાગ્યોદય”માં લેખક-કે. સી. મહેતા.) કઈ પણ પ્રકારના તાવ ઉપર-સાત પાંદડાં તુલસી અને સાત કાળાં મરી સવારે પાણીમાં વાટીને પીવાથી અવશ્ય તાવ ઉતરી જશે. ચાથીએ તાવ:-બાવળનાં પાંદડાં સુંઘવાથી ચોથે દિવસે આવનારો તાવ ઉતરી જશે. પ્લેગથી બચાવવાવાળી ગાળીએ:-લીમડાનાં પાંદડાં ૨ તેલા, સુંઠ, મરી, પીંપર, સિંધાલુણ, સંચળ, જીરું અને કાળુંજીરૂં, આ દરેક અકેક તેલ અને હીંગ છ માસા, આ સર્વને ખાંડીને ચાળી લીંબુના રસમાં ખરલ કરીને ચણીબોરની બરાબર ગોળીઓ બનાવી રાખવી. આમાંથી રોજ ત્રણ ગોળીઓ સવાર, બપોરે અને સાંજે સેવન કરવાથી લેગથી રક્ષા થાય છે. દાંત કઢાવવા બાદ જે દર્દ થાય તો મીઠું પાણીમાં ઓગાળીને ગળા કરાવવાથી દર્દ બંધ થશે. બાળના દસ્ત( ઝાડા) બંધ કરવા–જરાક જેટલા ડુંગળીના રસમાં બાજરીની બરાબર અફીણ ઘોળીને આપવાથી બંધ થશે. બાળકના ટાઠીઆ તાવ૫ર:-કાળી તુલસીનાં ચાર પાંદડાં, બાવળનાં ચાર પાંદડાં અને અજમે એક માસે, આ બધાને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી વરના ચઢવા પહેલાં પાવાથી બાળકોને તાવ ઉતરી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ધરધતુ દવા ૧૭ જુલાબ લેવા:-૩ થી ૧૦ વર્ષના બાળકમાટે એક તાલે! એપ્સમ સાલ્ટ (વિલાયતી મીઠુ) પાણીમાં પાવુ. દશથી પચ્ચીસ વર્ષના નવયુવકા માટે દેઢ યા છે તેાલા અને પચ્ચીસથી ૧૦૦ વર્ષના પુરુષામાટે અઢી તાલા લેવુ. પાચનશક્તિ વધે:-જમ્યા પહેલાં સિંધાલુણ અને આદું ખાવાથી પાચનશક્તિ વધે છે, ખાવાની રુચિ વધે છે; કઠ, જીભ અને મુખની શુદ્ધિ થાય છે. પાચક ચૂર્ણ :-સુંઠ મે તેાલા, વરિયાળી ખે તેાલા, કાળાં મરી ખે તેાલા, પીંપર એક તાલે!, સાંભરલ ખે તેાલા, સંચળ બે તોલા, સૂકા પુદીના એ તેાલા, તજ છે તેાલા, ટંકણખાર (ઝુલાવેલા) બે તેાલા અને નવસાગર બે તાલા, આ બધાને વાટી, ચાળીને ચૂ કરી પછી તેમાં ૧ માસે પીપરમીટનું સત્વ મેળવીને શીશીમાં ભરી મુચ લગાવીને રહેવા દેવું. આની એક માસાની માત્રા ભાજનની બાદ બન્ને વખત સેવન કરવાથી અજીણુ ના નાશ થાય છે, ક્ષુધા વધે છે અને અન્નનુ પાચન થઈને દસ્ત સાફ આવે છે. ભૂખ ન લાગે તેના ઉપાય:-શેકેલી રાઈ, પુલાવેલી હી ગ, શેકેલી સુ, શેકેલું જીરૂં અને સિંધાલુણ, અંદાજથી દહીંમાં નાખી ખૂબ હલાવવું અને પછી સેવન કરવું. જો સરસવનું તેલ અને ખારીક સિંધાલુણ રાજ દાંતાપર ધસવાન માં આવે તે। દ્વાંતના ઉપરના ભાગમાં કાઈ રાગ થતા નથી. દેવતાથી દાઝચાપર:–કાચા બટાટા વાટીને મલમલના ટુકડાપર પાથરીને તેની પટ્ટી બાંધવાથી આરામ થાય છે. લીમડાની છાલ બાળાને તેની રાખ ધાવપર લગાડી દેવાથી પણ દાઝેલા ભાગ ઠીક થઈ ાય છે. કમ્મરનું દ:ગુગળ એ ભાગ અને કાળાં મરી એક ભાગ વાટીને લગાડવાથી કમ્મરનું દર્દી સારૂં થઈ જાય છે. ઉલટી:-ચેાખાના ધાવરામમાં જરાક નાચાળ માટીને પાવાથી ઉલટી બંધ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ www ૧૩૮ શુભસંગ્રહ-ભાગ ૧ લે હડતાલને ધૂમાડે આપવાથી વીંછી નથી રહેતા, કાનખજુરે કાનમાં ગયો હોય તો મીઠાનું પાણું કાનમાં નાખવું. ખસ થઈ હોય તે આંબળાનું ચૂર્ણ મધમાં મેળવીને ખાવું. ખીલ જે થવાનું હોય તો લવિંગ યા કાળું મરી પાણીમાં વાટી લગાડવાથી ખીલ જેર નહિ પકડે. નખમાં વાગવાથી તે ઉતરી ગયો હોય તે ગરમ પાણીની ધાર છોડવાથી દરદ મટી જશે. નષ્કરી કુટી હોય તો માટીને પાણીમાં નાખીને સુંઘવાથી બંધ થશે. ઉંદરના ઝેરપર પાણીમાં અફીણ ઘસીને લેપ કરવાથી આરામ થશે. શરીર૫ર કેઈ ઠેકાણે માંકડી કુકડી મૂતરી ગઈ હોય તો કેરીની ખટાઈ પાણીમાં ઘસીને ચોપડવાથી આરામ થઈ જાય છે. વાઈ આવતી હોય તે અરીઠું પાણીમાં ઘસીને બે-ચાર ટીપાં નાકમાં નાખવાથી છીંક આવીને આરામ થાય છે. માથામાં દર્દ થતું હોય તે બદામ ઘસીને લેપ કરવો. (નીચલા ઉપચાર હિંદી ઉપરથી આપેલા છે.) મરડાને (ઝાડા સાથે લોહી-પરૂ પડે છે તેને) ઉપાય:કડાછાલ તોલા ૪) અને સુંઠ તેલ ૧) તેનું બારીક ચૂર્ણ કરીને તેમાંથી દિવસમાં બે થી ત્રણ વાર પા પા તોલો છાશ સાથે ઉતારી. જવું. છાશ ન મળે તો પાણી પણ ચાલશે. આને બીજો ઉપાયવરિયાળી તલા ૧૦, સુંઠ તોલા રા, હીમજ તોલા ૫; આ સર્વનું ભેગું બારીક ચૂર્ણ તોલો છો થી મે સુધી દિવસમાં બે વખત તાજા પાણી સાથે ઉતારી જવું. આંખેને ઉપાયઃ-ફટકડી, સાકર અને સિંધવ, એ ત્રણે અકેક લો. લઈ બારીક કરવી. પછી ગુલાબનું પાણું (અને તે ન મળે તે પછી સ્વચ્છ પાણું) તેલા ૪૦)માં તે નાખીને એગળી જાય એટલે જાડે કોડે ગાળી લઈ સ્વચ્છ શીશીમાં ભરી રાખવું. બંને વખત એનાં બબ્બે ત્રણત્રણ ટીપાં આંખમાં નાખવાથી આંખો દુખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ -~ ~~-vvvvvvvvvvvv v ”, “અvvy કેટલીક ઘરધતુ દવાઓ ૧૩૯ આંખોની દુર્બળતા, આંધળાપણું વગેરે રોગમાં ફાયદો થાય છે. | દુ:ખતા દાંતને ઉપાય:-આંબાહળદર તેલ , સાધારણ હળદર તા. ૦૧, ફટકડી તો. , સિંધવખાર તો. , આ ચારેનું બારીક ચૂર્ણ કરીને તેમાંથી એક માસો ચૂર્ણ લઈને લીંબુની ચીરી ઉપર નાખવું. પછી તે ચીરીને ગરમ કરીને પછી તે ચીરી દુઃખતા દાંતની નીચે દબાવીને રાળનું ટપકું દેવું. બે-ત્રણ દિવસ એ પ્રમાણે કરવાથી દાંતનું દરદ દૂર થઈ જાય છે. અજીર્ણ, મંદાગ્નિ, આફરે અને કબજીઆત ઉપર લાભદાયક ગોળીએ:-લસણની કળીઓ, સફેદ જીરું, સિંધવ, સુંઠ, કાળાં મરી, પીંપર, શુદ્ધ ગંધક, આ દરેક પાંચ તલા અને હીંગ તેલ, આ સર્વનું બારીક ચૂર્ણ કરીને લીંબુના રસમાં તેની ગોળીઓ બનાવી છાંયે સૂકવી લેવી. | સર્વ પ્રકારની ખાંસીને ઉપાય:-કાળાં મરી તલા ૧૦, બહેડાંની છાલ તોલા ૧૦, લવિંગ તોલા ૧૦, કાથો તેલા ૩૦–આ સવનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી બાવળની છાલના ઉકાળામાં તેની ગેળીએ ચણ ચણા જેવડી કરવી અને છાંયે સૂકવી લેવી. આ ગોળીઓ મોઢામાં નાખીને ચાવવી નહિ, પણ ચૂસીને ઓગળે તેમ ગળે ઉતારતા રહેવું. આથી સર્વ પ્રકારની ખાંસી મટે છે. ઉત્તમ દંતમંજન:-૧-(દાલચીની) તજની ભૂકી તોલા ૪, ૨અરીઠાંની ભૂકી (બીજવગરનું) તો. , ૩–ફટકડીની ભૂકી તે. મા, ૪-કાથાની ભૂકી તે. ૨, ૫-પીપરમીટ રતી ૧૦, ૬-અજમાનાં ફૂલ રતી ૧૦, ૭-કપૂર રતી ૨૦, ૮-ઇલાયચીના કણની ભૂકી તેલો ૧), ૯-તજનું તેલ માસા ૪, ૧૦-સફેતાને-ચાકને બારીક ભૂકો તે ૩૬); ઉપલામાંની ૧-૨-૩–૪–૮ એ પ્રથમ બરાબર ભેગી કરવી. પછી ૫૬-૭-૯ એ ચીજો બારીક કરીને ઉપલી ચીજોમાં મેળવવી. પછી સફેતાના આપેલા બારીક ભૂકામાં એ બધું બરાબર ભેગું કરી દેવું. આ દંતમંજન દાંતેની ઉપરના તેમજ એક બીજાની ક રાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શુભસંગ્રહ-ભાગ ૧ unor મેલ તથા જંતુઓને સાફ કરે છે. (નીચેના ઉપાય વૈદ્યક૫ત માંથી આપેલા છે.) કબજીઆત મટાડવા માટે દાડમપાક નીચે જણાવ્યા પ્રમાણે બનાવીને ખાવાથી પરદેશી વિલાયતી જુલાબની ગોળીઓની માફક અવગુણ બીલકુલ થતો નથી. તાજાં નવાં દાડમનાં બી આ શેર છે, કાળાં મરી બે તોલા, જીરૂં બે તોલા, લાલ સંચળ ૨ તોલા અને મોટી કાળી દ્રાક્ષ બી કાઢેલી શેર ૧. પહેલાં દાડમનાં બી અને ખૂબ બારીક છુંદી તેમાં દ્રાક્ષને મેળવીને મસાલો પીસવાની પથ્થરની પાટ ઉપર રગડીને ચટણ જેવું બનાવવું. પછી તેમાં સંચળ મેળવી નાખ્યા બાદ, મરી તથા જીરૂં જાદુ કપડછાણ કરી સઘળાંને એકરસ કરવું. છેલ્લે આ “પાકની સોપારી જેવડી ગોળી કરી કાચના વાસણમાં ભરી રાખવી; અને જ્યારે જોઈએ ત્યારે તેમાંથી એક ગોળી ચાવીને ખાધી હોય તે ખાણું હજમ થશે, ભૂખ સારી લાગશે, દસ્ત સાફ આવશે અને અજીર્ણ, વાયુનું દરદ તથા આમવાયુનો નાશ થશે. કબજીઆતને સહેલો ઉપાય: જેઓને કઠાની કબજીઆતને લીધે ઘડી ઘડી માથું દુખવા આવતું હોય, તેઓએ યાદ રાખવું જોઈએ કે, જે લોકે ખાઈ-પીને એક ઠેકાણે બેસી રહે છે, તેમનામાં ખાસ કરીને કબજીઆતની ફરિયાદ જોવામાં આવે છે. ન પચે એવો જડ ખેરાક ખાવાની જાણુની ખરાબીભરેલી ટેવથી પણ કબજીઆત થાય છે. કબજીઆતના સહેલા ઉપાયતરીકે ગરમ પાણીમાં લીંબુનો રસ જેટલો લેવાય એટલો અથવા માફક આવે એટલો નાખી ગોળ કે મધ નાખી સવારના પહેરમાં પીવું. જૂને ગાળ પ્રમાણ જોઈ ખાવો તેથી પણ કબજીઆત તૂટે છે. “ઓલીવ ઓઈલ” અથવા “સેલેડ ઑઈલ” ખાવાના ખોરાકની સાથે હરવખત લેવાથી જાદુની કબજીઆતથી પીડાતા માણસને અતિશય ફાયદો થાય છે. (નીચેનું લખનાર–ઠા- હસરાજ રવજી રાણાવાવવાળા) હરસમાટે અકસીર અને વગર પૈસાની દવા:-હું પિતે હરસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ^^^^*= • = vvvvvvvv v - - કેટલીક પરતુ દવાઓ બિમારીથી બહુજ પીડાતો હતો, ઘણું ઉપચાર કર્યા પણ આરામ થયો નહિ. છેવટ રાણાવાવના વૈદ્ય પ્રભાશંકર દયારામની સલાહ પૂછતાં તેમણે બતાવેલા ઉપચારોથી મને આરામ થયેલ છે. જરા પણ ઈજા નથી. તદન આરામ થયેલ છે. ઉપચાર કરવાની રીત નીચે મુજબ:-પોતાના પેશાબથી હરસને દરરોજ વા. દિશાએ (જંગલ) જતી વખત હરસ બહાર દેખાય તે વખતે પિતાના પેશાબથી જોવામાં આવતાં થોડા દિવસમાં આરામ થાય છે. પેશાબથી ધોયા બાદ ૧૦-૧૫ મિનિટ પછી સારા પાણીથી ધોવાથી બળતરા થતી નથી. બહાર દેખાતા મસાને સારા પાણીથી ધોઈ પછી અંદર બેસાડી દેવા. ત્યારબાદ નાહી-ધોઈ પવિત્ર થઈ પ્રભુભજનમાં જોડાવું. હરસ બટકા ભરે તો તે ઉપર દહીં ચોપડવું, તેમજ સવારે દહીં પીવું; દહીં ખાટું ન હોવું જોઈએ, તે ખાસ ધ્યાનમાં રાખવું. જેટલું મેં અનુભવ્યું છે તે લખી જણાવું છું. બાકી તો પરિણામ પ્રભુને હાથ છે. (નીચેનું ગુજરાતી” તા. ૧-૪-૨૬ માંથી લીધેલું છે. લેખક યાજ્ઞિક લક્ષ્મીરામ રામજી-ધાંધળીવાળા) આંખનાં કુલાંને અકસીર ઉપાય:આંખનાં દર્દો જેવાં કે, છારી વળવી, ઝાંખ આવવી અને ફૂલોનું પડવું, એ બધાંને મટાડવાને ઉપાય ખાખરાનાં મૂળસિવાય બીજો પણ છે. ખાખરાનાં મૂળનો અર્થ શુદ્ધ રીતે કાઢનારા જવલ્લેજ છે. ખાખરાનાં ઝાડ ડુંગરમાં થાય છે. ઘણી વખત એમ પણ બને છે કે, ખાપરો માં નીપજતે ન હોય, ત્યાં ખાખરે મળવો મુશ્કેલ પડે છે. એ એકની કિંમત બહુ ભારે થવા જાય છે, તેથી શ્રીમતે મેળવી શકે; પણ ગરીબવર્ગ નાણાંના અભાવે મેળવી શકતો નથી. એ તો સહેલો સટ, ઝ કામ થાય એવો ઉપાય છે કે, દરેક મનુષ્યને તે દવા અને સાસ ફાય કરી શકે અને જુજ કિંમતે મળી શકે તથા દહેને મટાડવાના અકસીર ઉપાયરૂપ બની શકે છે. સાબરનું આગવું મકાનો દાંત, વડાગરું લૂણ (મીઠું) અને જનું અહીણ મેળવવું. કાગડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શુભસંગ્રહ-ભાગ ૧ લે અને ગધેડાના દાંતને તાંબાના વાસણ ઉપર ઘસી, થયેલ ઘસારો એક ચીનાઈ માટીના ગ્લાસમાં લઈ લે. તાંબાના વાસણપર જોઈએ તે ઘસારો ન ઉતરે તે પછી પથ્થર પર તે બંને ઘસવાં. પછી વડાગ મીઠું અડદના દાણા જેટલું ધસીને તેમાં અફીણ નાખી મિશ્રણ કરી એ ચારે ચીજોને ઘસારે વાસણમાં એકંદર મિશ્ર કરીને વાદળાંવિનાને દિવસે બપોરે અર્ધો કલાક આંખની અંદરના પેઢા અને ડોળાપર આંજણીની માફક આંખ સૂઈ રહેવું. એમ આંજવાથી ખાખરાના મૂળના અર્કનો ઉપયોગ કરતાં દર્દ ઓછું થઈ સારું થતાં જેટલો વખત લાગે છે, તે કરતાં થોડી મુદતમાંજ આરામ થઈ જશે અને ઉપરનાં તમામ દરદ નાબૂદ થઈ જશે. આમાં સારી ડીગ્રી મેળવેલા અનુભવી ડોકટરો અને દેશી વૈદ્ય મેળવી સેવન કરતાં પહેલાં સર્વે તવંગર અને ગરીબ જનસમાજને જરા અખતરો કરી જેવા અમારી વિનતિ છે. (નીચલા ઉપાય હિંદી સ્ત્રીચિકીત્સક” ઉપરથી છે.) બરળમાં–આકડાનાં પાકેલાં (પીળાં) પાન અને સિંધાલુણ, એ બનેને દેવતાપર બાળીને પછી પાણીની સાથે અથવા મધ સાથે રાજ ત્રણ માસા ખાતાં રહેવાથી રોગ દૂર થાય છે. ખુજલીમાં-આંબળાનું ચૂર્ણ રોજ ત્રણ માસા મધ સાથે ખાવું. સીએનું ધાવણ વધારવા માટે મુનક્કા નામે મેટી દ્રાક્ષ વાટીને ઘીમાં મેળવી પીતા રહેવાથી વધારે દૂધ ઉતરે છે. અંડકેશ સૂજી આવવુ:-એક તોલા ત્રિફળાંના કાઢામાં ગોમૂત્ર નાખીને પીવાથી તરત આરામ થશે. બહુમૂત્રમાં -ઉમરડાનાં મૂળનું રોજ ત્રણ માસા મધસાથે સેવન કરવું. હરસમાં:-છાશમાં સિંધાલુણ નાખીને કેટલાક દિવસ સુધી લાગટ પીતા રહેવાથી રોગ નાબુદ થાય છે. હરસના મસામાં:-રસવત, ચિનિયુ કપૂરને વાસી પાણીમાં ઘુંટીને લેપ કરવો. કેટલાક દિવસ આ પ્રમાણે કરવાથી મસા સુકાઇને આરામ થશે. શ્વાસ, ખાંસી, કફ-કાયફળ, મેથ, ધાણા, ભારંગી, કાકડાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvv...' N * * vv કેટલીક ઘરઘતુ દવાઓ ૧૪૩ શીંગી, પિત્તપાપડા, સુંઠ,વજ, હરડે, દેવદાર, હિસનાં ફૂલ-એ દરેક તેલા તાલાભાર લઈને સાત ભાગ કરવા અને એક ભાગને કાઢો બનાવી ને પીવો. કાઢામાં એક શેર પાણીમાંથી નવટાંક પાછું રહે ત્યારે ઉતારી લેવું. પાણી ગરમ પીવું. કોઈ પણ જાતની ખટાઈ, તેલ, ઘી, ગોળ તથા અડદની ચીજો ન ખાવી. બળ ઉપર-સુંઠ, કાળાં મરી, પીંપર અને સિંધાલુણ, સમભાગે લઈને કપડછાણ કરી તેમાંથી બે પૈસાભાર ચૂર્ણ કુંવારપાઠાના ગર્ભમાં મેળવીને ગાયના ઘીની સાથે રોજ આપવું. તેનાથી ગેળે અને બરોળ નાબુદ થાય છે. છએ પ્રકારના અતિસાર ઉપર:–ભાંગરાને રસ પાંચ પૈસાભાર સાત દિવસ સુધી ગાયના દહીં સાથે આપવાથી સર્વ પ્રકારના અતિસાર નાબુદ થાય છે. બાળકની ખાંસીમાટે:-જવખાર, અતિવિષની કળી, કાકડાશીંગી, પીંપર, પુષ્કરમૂળ, એ સર્વનું ચૂર્ણ મધની સાથે ચટાડવાથી બાળકોની પાંચ જાતની ખાંસી નાબુદ થાય છે. ' શૂળ તથા પેટના સર્વ પ્રકારના વિકાર ઉપર-કણઝીનાં બીજ બે તોલા, હીંગ ૦૧ તોલો, સંચળ બે તોલા, જીરૂં એક તોલે, અજમે એક તોલેસુંઠ અર્ધો તોલે, પીંપર ૦૧ તોલો અને ફુદીને ૧ તોલો, એ બધાને વાટીને ઘીમાં એક એક માસાની ગાળી બનાવવી. ગરમ પાણી સાથે તે આપવાથી શુળ તથા પેટના બીજા વિકારે નાબુદ થશે. કાનના દર્દમાટે:-ઘેટાનું મૂત્ર, સિંધાલુણ અને લીમડાનાં પાન તલના તેલમાં પકાવીને કાનમાં નાખવાથી કર્ણશળ અને કાનના સણકા બંધ થઈ જાય છે. દાઢના દુખવા ઉપર-વાવડીંગને ચલમમાં ભરીને તેની ધૂમાડી પીવાથી તેના ધૂમાડાને લીધે દુઃખાવો બંધ થશે અને કમી હશે તો તે પણ મરી જશે. (નીચેના અનુભવસિદ્ધ ઉપાયો અમદાવાદના પ્રાંતિક વૈદ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Avvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ^ ^^ ^ રેખર એમ તાવવાળો બનાવી શુભસંગ્રહ ભાગ ૧ લે સલનમાં વિદ્યાએ બતાવેલા ઉપાયમાંના રસાયણી ઉપાય પડયા મૂકીને “ભાગ્યોદયના પોષ-૧૯૮૨ના અંકમાંથી લીધા છે.) તાવ અતિવિષ ૦ તોલો, સુરેખાર ૧ તોલે, બને ભેગા વાટી લૂગડે ચાળી ચૂર્ણ બનાવી રાખવું. તેના ૩ ભાગ કરી મધની સાથે દિવસે તાવવાળા દરદીને ચટાડવું. ઉપર મગનું ઓસામણ આપવું, જેથી તાવ મટશે. તાવ-લવીંગ ૧ વાલ, મરી ૧ વાલ, લીંબાળી ૩ વાલ, એ બધું ખાંડી લીમડાના પાનના રસની અંદર ઘુંટી રતી રતીની ગોળીઓ બનાવવી. દિવસમાં ત્રણ વખત બબ્બે ગોળી એમ છ ગાળી લેવી, જેથી તમામ જાતના તાવ મટે છે. હિ–હેડકી:-નેતર ઘસી પાવલીભાર પીવાથી હિકા-હેડકી મટે છે. સાધારણ રીતે હેડકીનું જોર ૯ દિવસ રહે છે, તેમાં પેટની કબઆતની હિષ્કા મટે છે. સન્નિપાતના તાવની હિષ્કા અસાધ્ય ગણાય છે. વી ફાટકની ચાંદી:–બશેર વડાગરૂ મીઠું અને ત્રણ શેર લીંપવાની માટી, બનેને સરખે ભાગે લઈ સાત ગેળા બનાવવા. તેમાંનો ૧ ગળો લાલ થાય ત્યાંસુધી દેવતામાં તપાવો, પછી તેને પાણીમાં બુઝાવી દેવો. તે છમકારેલું પાણી ગાળીને પાઈ દેવું. ઉપર ઘી, સા. કર ને રોટલી ખાવાં. સાત દિવસ પ્રયોગ કરવાથી વિસ્ફોટકની ચાંદીએ મટી જાય છે. રક્તપ્રદર:-ઘાપાની ભસ્મ ૧ તોલે, સાકર અને મધ સાથે આપવાથી રક્તપ્રદર મટી જાય છે. રક્તપિત્ત -ભેંસની પાડીનું છાણ પાણીમાં પલાળીને ઠરવા દઈ તેને સ્સ કાઢી તે લૂગડે ગાળી લઈ તે પાણી સાકર નાખી દિવસમાં બે-ત્રણ વખત પાવાથી લોહી પડતું બંધ થાય છે. ગુમડાં-સુંઠ, ઝેરકચોલું ને વજ, ત્રણે પાણીમાં ઘસીને લેપ કરવો. પછી મકોડનાં પાન (તે ન મળે તો આમલીનાં પાન કે નગેડનાં પાન) છાશની પરાસમાં બાફી તેને ઝીણું વાટી લુગદી કરી ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ કેટલીક ધરતુ દવાએ ઉપર બાંધી દેવાથી ત્રીજે દિવસે વ્રણ પાકી પરૂ નીકળી જશે. પછી તેના ઉપર શંખજીરૂ વાટીને દબાવી દેવાથી રૂઝ આવી જશે. આંખના રોગ:-જસતનાં કુલ ૧૦ તોલા, ૦| તોલો એલચીનાં બી, ને તેલો સાકર, બેઆનીભાર શુદ્ધ મેરથયુ, બેઆનીભાર બાવળને ગુંદર, એ બધાને વાટી કપડેથી ચાળી પછી તેમાં જસતનાં ફૂલ ભેળવી બે દિવસ ગુલાબજળમાં ઘુંટવું. તેની ચણા જેવડી ગોળીઓ બનાવવી. તે ગાળી તરભાણુમાં પાણી સાથે ચોથે ભાગ ઘસીને આંજવાથી દુઃખતી આંખો મટે છે. પા-જાડા થારનું મૂળ કાઢી તેનું છોડું કાઢી નાખી ગરમ પાણીમાં ધસી પાઠાપર ચોપડવાથી પાડું ઓગળી જશે. :-ભીલામાને સેય ઘેચી દીવા ઉપર ધરવાથી દૂધ નીકળે છે. તે એક-બે ટીપાં પાશેર દૂધમાં પડવા દઈ તે દૂધ પાવાથી વાળો મટે છે, વાયુની ગાંઠે વેરાય છે. તાવ:-ભૂરા કેળાને વાટક કરી તેમાં સુરોખાર નાખી તે વાટકે તાવમાં માથે ગરમી ચઢી માથું ઘણું ચઢે ત્યારે માથે મૂકવાથી બરફ જેટલી ઠંડક આપી માથું ઉતારે છે. ભૂરા કેળાને બદલે દુધી પણ ચાલે. દુધીને છુંદી તેમાં સુરેખાર ભેળવી તે લુગદી માથે મૂકવાથી ઠંડક વળી તાવ ઉતરે છે. માથું ચડે તો:-દશાંગ લેપ ૧ તેલ, ૧૦ તોલા પાણીની અંદર નાખી તેમાં કપડું પલાળી તે માથે મૂકવાથી ઠંડક આપે છે. દશાંગ લેપમાં તગર અને જટામાસી, રતાં જળી, એલચી એવી ચીજો આવે છે કે જે માથાની પીડા મટાડનાર છે. વળી તે રક્તપિત્તના સોજામાં સારો ફાયદો આપે છે. તાવની ગરમી-કુંવારપાઠાને ગર્ભ માથે રાખવાથી તે તાવની ગરમી ઓછી કરે છે; અથવા ખેતરની કાળી માટી પાણીમાં પલાળી તે માથે રાખવાથી માથે ઠંડક થાય છે.' તગરની ગાંઠે ઘસી બહાર લેપ કરવાથી બહારની વેદના મટાડે છે. શુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શુભસંગ્રહ ભાગ ૧ લાં હિ –નગોડનાં પાન અને લીંડીપીંપર ઉકાળો કરવો. પાંચ પાંચ મિનિટ ચમચ ચમચો દવા આપવી. અડદ અને હળદર વાટી તેની બીડી પીવાથી હિકા મટે છે. અણિયારને ગુંદર અને હળદર ચલમમાં પીવાથી હિકકા મટે છે. ઉંધ આવે:-દરદીને ઉંઘ ન આવતી હોય તે ખેરાસાની અજમે પાંચ રતી આપવાથી ઉંઘ સારી આવે છે, પેશાબ સાફ થાય છે. પિટાસ બ્રોમાઈડને બદલે મગજના વ્યાધિમાં ખુરાસાની અજમો વપરાય છે. પીપરીમૂળ અને કમળનાં ફૂલને કાઢે આપવાથી ઉંધ આવે છે. - લીલામું ફટી નીકળે તે:-બે કેળાં અને ૧ શેર દહીં મિશ્ર કરી શરીરે ચેપડવું અને કેળાં તથા રોટલી ખવરાવવાથી ભીલામાનું ઝેર બેસી જાય છે, ચાંદીઓ સૂકાઈ જાય છે. પિત્તર-ખડસલીઓ અને મોથને ઉકાળો આપવાથી મટે છે. શ્વાસ-ખાંસી:-બેઆનીભાર કડુ, ૪ પાવલીભાર સાકર, એકત્ર વાટી આઠ પડીકીઓ કરવી. આખા દિવસમાં ૮ વખત એ આઠ ૫ડીકીઓ આપવાથી વિષમજવર મટે છે, તેમ શ્વાસ-ખાંસી પણ મટે છે. તાવથી માથું ચડ્યું હોય તો:-બકરીના દૂધ સાથે નવસારી અને સુરોખાર મેળવી માથે મૂકવાથી તાવ નરમ પડે છે. પ્રમેહ -હરડે તોલો ૧, બેઢાં તેલ ૧, આમળાં તેલ ૧૧, જેઠીમધ તોલા ૨, એ સર્વેને ખાંડી તેનો બશેર પાણીમાં ઉકાળે કર. તેમાં ૪ તલા ચણાની પોટલી અદ્ધર રહે તેમ લટકાવવી. પાણી બળી જાય અને ચણ ફુલી જાય એવા તે કવાથના કૂચા સાંજે તેટલાજ પાણીમાં ઉકાળવા અને તેમાં ૪ તેલા બીજા ચણાની પટલી અદ્ધર મૂકીને બાફવી. તે પાણી બળી ગયે સવાર માફક તે ચણા કાઢી ઠંડા થયે ખવરાવવા. તેની સાથે ફુલાવેલી ફટકડી વાલ બે, ચીનીકબાલાનું ચૂર્ણ વાલ ૨, ચીની સાકર વાલ ૪, ત્રણે ચીજો મેળવી બાર વાગે ૧ પડીકું આપવું અને તેવી જ રીતે રાત્રે ૧ પડીકું આઠ વાગે આપવું અને તે ઉપર પાણી પીવું. હીંગ, રાઈ, તેલ, મરચાં ન ખાવાં, બ્રહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ * * * * * * કેટલીક ઘરતુ દવાઓ ૧૪૭ ચર્ય પાળવું. ૨૧ દિવસ આ પ્રયોગ કરવાથી પ્રમેહ મટે છે. હેડકી:--આદાને રસ અને મધ શ્વાસકુઠાર કે આનંદભેરવ સાથે આપવાથી હેડકી મટે છે. શખકાવ કાઢ:–૧ તોલે નવસાર, ૧ તોલે સુરોખાર, ૧ તેલો સિંધવ અને ૧ તોલો ફટકડી કાચી લઈ વાટી તેને એક ઘડાની અંદર નાખી તેના ઉપર ૧૫ રતલી જાડે દુટાવાળો શીશો છતો મૂકો. તે શીશાને તળેના દેટામાં વચ્ચે કાણું પાડવું. તે શીશાનું તળીઉં ઘડાના માં સાથે મુલ્તાની માટીથી કપડબંધ કરી સૂકવવું. તેમ એ શીશાના મેને ઈટને દાટો મારીને મુલ્તાની માટીથી કપડછાણુ બંધ કરી સૂકવવું. પછી તે ઘડો ચૂલા ઉપર મૂકી, તળે ધીમે તાપ આપવો. તેથી શીશામાં શંખકાવ ચઢશે અને તે શીશામાં તળીએ જે ઉપસેલો દુટો છે તેની આજુબાજુ ભેળો થશે. જ્યારે બધો શંખદ્રાવ થઈ જાય, ત્યારે ઉતારવું અને શીશ ઠડો થયે કાઢી લેવું. ધાતુપુષ્ટિ:-- ચેપચીની તા. ૦૫, જાવંત્રી તે. મા, બરાસ તા. ૦૧, એકત્ર ઘૂંટી ૮ પડીકાં કરવાં. માખણ અને સાકર સાથે આ દવા સવારસાંજ ચાર દિવસ લેવાથી ધાતુ પુષ્ટ થાય છે. ધોળે કેહ–બાવો તેલા ૧૬, ખેરસાર તોલા ૪, ત્રિફળાં તલા ૧૦, ભાંગરે તોલા ૧૦, ગળો તોલા ૫, એકત્ર વાટી તેમાંથી રેજ બે તોલાને ઉકાળો કરી ઘેલા કોઢવાળાને ૧ માસ આ દવા આપવી. તેલ, મરચું, ખટાશ, ખાર અને મીઠું બંધ કરવું; ખાવાને દૂધ, ભાત, રોટલી આપવાં. સાથે હરતાલ ભસ્મ એક રતી કવાથ પીતાં પહેલાં મધ સાથે આપવી. લેપ બાવચે તેલા ૧૦, હરતાલ તલા ૪, મનશીલ તેલ ૧, ચિત્રક તલા ૨, હળદર તેલા ૨, એકત્ર વાટી ઘુંટી ગેમૂત્રમાં વાટી તેને કેનાં ચાઠાં પર લેપ કરો. તેનાથી ફોલ્લા ઉઠી પાણી કરીને રૂઝ આવે છે અને કોઢ મટે છે. ન ( નીચેના વૈદ્યક પ્રાગ પણ “ભાગ્યેાદયના ઉપલાજ એકમાથી લીધેલા છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શુભસ ગ્રહ–ભાગ ૧ લા ધાળા કાઢઃ—ધાળા કાઢ મટાડવામાં બાવચી ઘણી ઉપયેાગી વસ્તુ છે. ધેાળા કાઢ અસાધ્ય ગણાય છે, તેના ઉપર લાંખા વખત બાવચીના ઉકાળા પીવાથી અને બાવચી વાટી ચાપડવાથી સારૂ' થાય છે. બાવચી લગાડવાથી કાઢના ધેાળા ડાધા કાળા પડે છે; ખાવચીનુ તેલ કાઢી તે કાઢ ઉપર લગાવવાથી સફેદ ડાધેા લાલ થાય છે. પછી તેને દુઃખાવા થાય છે. થેાડા દિવસ વધુ તેલ લગાવવાથી તે ડાધ ઉપર ઝીણી ઝીણી ફાલીએ થાય તા થાડા દિવસ દવા બંધ કરવી, જેથી ફાક્ષીએ સૂકાઈ જશે અને ચામડી કાળી થઈ જશે. આજુબાજુના ભાગ પણ ધીમે ધીમે ચેાખ્ખી ચામડીની આકૃતિના થઇ જાય છે. ખાવચીને મીઠા તેલમાં કે કણઝી તેલમાં થાડે વખત પલાળી રાખી પછી પીલવાથી તેલ નીકળે છે. તે તેલ કાઢ ઉપર વપરાય છે. હરતાળ ૧ તેલેા, આમળાં બે તાલા અને ખાવચી આઠ તેાલા, ત્રણેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને ગૅમૂત્રની સાથે 'ટી કાઢનાં ચાઠાં ઉપર લગાડવુ, જેથી કાઢ મટે છે. ઝાડાઃ—ઈંદ્રજવ, ધાણા અને પઢાળ સરખે વજને લઈ ઉકાળા કરી તે ઉકાળા ૪ તાલા પીવાથી ઝાડા, રક્તાતિસાર, આંતરડાંના વ્યાધિ, ઝાંડે લેાહી પડવુ' અને બાળકેાના સખ્ત મરડા મટે છે. ઈંદ્રજવ ઝાડા બંધ કરે છે તેમ આમનુ પાચન થાય છે. ઝાડા બંધ થવાથી પેટ ચઢતું નથી. તાવ પણ મટાડે છે. પેટનેા દુઃખાવા અને કુમી પણ મટાડનાર છે. આા, ચુ'ક, મંદાગ્નિ ઉપર સ કાઢિ ક્ષારઃ—સાજીખાર ૨ ભાગ, જવખાર ૧ ભાગ અને પંચલવણુ ૫ ભાગ, એ ત્રણેને વાટી ખીજોરાના રસમાં કે દાડમના રસમાં ખૂબ ઘુંટી તે ચૂણુ તડકે સૂકવવુ. આ સાર પાવલીભાર લેવાથી જમ્યા પછી પેટમાં આફરા ચઢતા હાય, ખાટાં ધચરમાં આવતાં હાય અને દાંત અંબાઈ ખાટા થઇ જતા હાય તા મટે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પેટની ચુક મટે છે. માળકોની વરાધઃ અરડુસીના પાનના સ્વરસ નવશેકા પાવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ VAAAAAAA A A A * * ^ ^ ^ ^ ^ * * * - - - - - - - - - - - - - - - - તુલસીમાહાસ્ય-ધર્મ અને આરોગ્ય ૧૪૦ અને તેનાં પાંદડાંના ડુચાથી છાતી ઉપર રસ પડી ધીમે શેક કરવાથી બાળકની વરાધ મટે છે, બાળકને તાવ મટે છે, શ્વાસ જલદ ચાલતે હોય તે તે મટે છે, ગળામાં સસણ બોલતી હોય અને કફ ભરાયો હોય તો તે પણ મટે છે. - સાપનું ઝેર:–અરીઠાંના ફળને ઘસી આંખમાં આંજવાથી સાપનું ઝેર ઉતરે છે. દમ આકડાનાં રવૈયાં (ફૂલ) ૧૨૫ લઈ તેમાં જાયફળ ૧ તોલો, લવીંગ ૧ તોલો, જાવંત્રી ૧ તોલો અને અક્કલગરે ૧ તોલો મેળવી વાટી ચૂર્ણ કરી તેને મધ સાથે ઘુંટી બબ્બે આનીભારની ગોળીઓ કરવી. તે બબ્બે ગોળી દમના દરદીએ સવારસાંજ લેવી, તેથી દમ મટે છે. આકડાના મૂળનું ચૂર્ણ -૬ વાલ ઉના પાણુ સાથે દમવાળાને આપવાથી ઉલટી થાય છે અને ચઢેલો દમ બેસી જાય છે. પછી રોજ ઉપરની ગોળીઓનું સેવન કરવાથી દમ ફરીથી ઉપડતા નથી. કૈવત આપનારી દવા:–અર્ધો તોલે એખરે, દૂધસાકરમાં સવારસાંજ ઉકાળીને પીવાથી શરીરમાં ઘણું કૌવત આવે છે. નબળાઈને લીધે સાંધા દુઃખતા હોય, કળતર થતી હોય તો તે પણ મટે છે. ૮૧-તુલસીમાહાભ્ય-ધર્મ અને આરોગ્ય (હિંદી “સ્ત્રીધર્માશિક્ષક” ઉપરથી) આપણું પ્રાચીન આચાર્યોએ તુલસીના છોડને પૂજવાયોગ્ય કેમ માન્યો હશે? તુલસીના છેડ પ્રત્યેક હિંદુને ઘેર અને બાગબગીચામાં ઉગાડવાની આજ્ઞા શામાટે કરી હશે? કારણ એજ છે કે, તે આપણું ધર્મકર્મની સહાયક છે, અનેક કઠોર વ્યાધિઓથી પણ તે આપણું રક્ષણ કરે છે. આપણા સર્વના હિતાર્થે તુલસીના ગુણ વૈદકશાસ્ત્રમાં નીચે પ્રમાણે બતાવેલા છે – તુલસીના ગુણ हिकाकास विश्वास पार्श्वशूलविनाशनः। . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ १५० શુભસંગ્રહ-ભાગ ૧ લે पित्तकृत् कफवातघ्नः सुरस: पूतिगन्धनुत् ।। (चरक) અર્થ-તુલસીનાં પાન ખાંસી, વિષવિકાર, શ્વાસ તથા પાર્શ્વથળને નાશ કરે છે. વળી તે પિત્તકારક, કફ અને વાયુનો નાશ કરનાર તથા दुर्गधनाश छे.. कफानिलविनिःश्वासकासीदौर्गध्यनाशनः। पित्तकृत्पार्श्वशूलनः सुरस: समुदाहृत ॥ (सुश्रुत) सर्थ-तुलसी ४५, वायु, विष, श्वास, मांसी सन धान नाश કરે છે. તે પિત્તકારક છે અને પડખાના શળને દૂર કરે છે. तुलसी कटुका तिता हृद्योष्णा दाहपित्तकृत् । दीपनी कृष्ट कृच्छास पार्श्वरुक्कफवातजित् ॥ અન્યત્ર પણ કહ્યું છે કે – श्वेता च कृष्णा तुलसी तिक्तं कटूप्णो कथ्यते । दाहपित्तकरी हृद्यातुवरा ह्यग्निदीपिका ॥ लध्वी वातकफश्वासकासहिक्का:क्रमाजयेत् । वान्तिदोगध्यकुष्टानि पार्श्वशूलविषापहा ॥ मूत्रकृच्छं रक्तदोषं भूतबाधां च नाशयेत् । शूलज्वरं च हिकां च नाशयेदितिकीर्तिता ॥ सर्थ-स३६ सने आणा तुससी तामी, ४३वी, गरम, तीक्ष्ण, દાહજનક, પિત્તકારક, હૃદયને હિતકારી, અગ્નિદીપક, હલકી તથા વાત, ७६, श्वास, मांसी, &ि, भि, Gटी, दुध, १८, पावश तथा વિષને નાશ કરનાર; અને મૂત્રકૃચ્છ, રકતદેવ, ભૂતબાધા, શૂળ, જવર અને હેડકીને દૂર કરનારી છે. अस्थिजस्थ कीलासस्य तनूजस्य च यत्वाच । दूश्या कृतस्य ब्रह्मणा लक्ष्मश्वासमनीनशत् ॥ सरूपकृत्त्व औषधे सासरूपमिदं कृधि । श्यामा सरूपकरणी पृथिव्या अत्यद्भुता ॥ इदमूषु प्रसाधय पुनारूपिणा कल्पय । (अथर्व) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ તુલસીમાહાત્મ્ય ધર્મ અને આરાગ્ય ૧૫૧ અ-ચામડી, માંસ તથા હાડકાંમાં જે મહારાગ પહેાંચી ગયા હાય, તેના પણ ધેાળી તુલસીથી નાશ થાય છે. કાળી તુલસી રૂપવાન કરવાવાળી છે અને તેના સેવનથી શરીરની ઉપરના ધેાળા ડાધ તથા ચામડીના અન્ય રોગ પણ નાખુદ થાય છે. પુરાણામાં પણ લખ્યું છે કેઃतुलसीकाननं चैव गृहे यस्यावतिष्ठते । तद् गृहं तीर्थवत्तत्रि नायांति यमकिंकराः ॥ तुलसीगंधमादाय यत्र गच्छति मारुतः । दिशो दश पुनात्याशु भूतग्रामाँश्चतुर्विधान् ॥ पद्मोत्तर ० અ-જે ઘેર તુલસીના છેાડ હેાય છે, તે ધર્ તીસમાન છે. ત્યાં યમદૂતા આવતા નથી. તુલસીની સુગંધ આપવાવાળા વાયુ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં દશે દિશાઓને અને ચારે પ્રકારનાં ભૂતગ્રામને તત્કાળ શુદ્ધ કરે છે. તુલસીની અનેક જાતો થાય છે; પરંતુ રામા ( શ્વેત ) તથા કૃષ્ણા ( કાળી ) તુલસી, એ એજ જાતની તુલસી વિશેષે કરીને આપણા દેશમાં વપરાય છે. તેના ઉપયેાગ અનેક રાગ ઉપર થાય છે. તુલસીના અનુભવેલા પ્રયોગ ખાંસી, જીજ્વર અને છાતીનુ' હૃ તુલસીનાં પાનના રસ, કાળાં મરી અને સાકર એકત્ર કરીને પીવાથી, દૂર થાય છે. 1 વાયુ કે કફથી થયેલા ઉન્માદ-એના ઉપર તુલસીનાં પાન સુંધવાથી, ચાપડવાથી તથા ખાવાથી અત્યંત લાભ થાય છે. મૂત્રરાગમાં: લી’બુના રસ તેની સાથે મિલાવી તેનું સેવન કરવાથી ફાયદા થાય છે. જીભ અને હોઠનાં ચાંઢાં—તેનાં પાન ચવડાવવાથી મટી જાય છે, માઢાની ખટ્ટુએા જતી રહે છે, અવાળા અને દાંત મજમ્મૂત થાય છે અને દાંતનાં દરઢા નાખ઼ુદ થઇ કે શુદ્ધ થાય છે; પાચનશક્તિ-તેનાં પાન વાટીને પીવાથી વધે છે; વાયુ શુદ્ધ થાય છે તથા શુદ્ધ ઓડકાર આવે છે તેમજ ભૂખ લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શુભસંગ્રહ-ભાગ ૧ લે ! યકૃત, પ્લીહા અને હરસમાં:-તેને ખાવાથી અને લગાડવાથી ફાયદો થાય છે. તેનાં પાન કૃમિન છે, તેને લેપ કરવાથી મચ્છર કરડતા નથી, તેનાં પાનનું ચૂર્ણ ભભરાવવાથી ધામાં પડેલા કીડા મરી જાય છે. કૅલેરામાં તેનાં પાનની કાળાં મરી સાથે ગોળી બનાવીને આપવાનું થી ઉલટી અને ઝાડા બંધ થઈ જાય છે. સાપ કરડે ત્યારે -તરત જ આશરે બેએક તોલા તુલસીનાં પાન દશ-પંદર કાળાં મરી સાથે ઘુંટીને પાવાં જોઇએ તથા તેનાં પાન અને મૂળને વાટીને જે જગ્યાએ સાપ અથવા વીંછી કરડ્યું હોય ત્યાં ચોપડવું જોઈએ. સળેખમ, ખાંસી તથા છાતીનાં દરમાં-કાળી તુલસીની હા અત્યંત ગુણકારી છે. . પ્લેગમાં:-તુલસીનાં પાનને કાળાં મરી તથા સાકર સાથે ખવડાવવાથી અને તેનાં પાનને શરીર ઉપર લગાડવાથી બહુ લાભ થાય છે. શરીરના કોઈપણ ભાગ ઉપર સોજો હોય તો:-તેનાં પાન વાટીને ચોપડવાથી શાંતિ થાય છે. તુલસીનું નિત્ય સેવન કરવાથીઃ-શુદ્ધ લોહી પેદા થાય છે અને મનુષ્ય હરેક પ્રકારના રોગોથી બચી જાય છે. કેઢમાં:-તેનાં પાન ખાવાં અને ચોપડવાં હિતકારક છે. તુલસી ચેપી રોગોની નાશક, કૃમિન અને મેલેરિયા તાવનો નાશ કરવાના ગુણોવાળી છે. એવું તો આજકાલના અનેક મોટા મોટા ડોટએ અમેરિકા અને વિલાયતની પરિષદમાં સ્વીકાર્યું છે. જે વાત આપણુ ઋષિએ હજારો વર્ષ પહેલાંથી કહેતા આવ્યા છે, તે જાણવાનું પાશ્ચાત્ય ડોક્ટરોએ હજુ હમણુજ શરૂ કર્યું છે. ભારતવાસીઓનું સ્વાથ્ય દિનપ્રતિદિન બગડતું ચાલે છે, તેનું કારણ એ છે કે, જ્યાં પહેલાં પ્રત્યેક હિંદુને ઘેર તુલસીવન શોભતાં હતાં, ત્યાં આજે પ્રત્યેક મહોલ્લામાં તુલસીના પાંચ દશ છોડ પણ જોવામાં આવતા નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ www તુલસીમાહાભ્ય-ધર્મ અને આરેગ્ય ૧૫૩ કાળની કેવી વિચિત્ર ગતિ ! હવે અમે ભારતીય વૈદ્ય અને ડોક્ટરને પ્રાર્થના કરીએ છીએ કે, તેઓ ઘોર નિદ્રાનો ત્યાગ કરી ધ્યાનપૂર્વક આ મહાન સંરક્ષક અને પવિત્ર તુલસીને પ્રચાર પ્રત્યેક ઘરમાં કરાવવાના પ્રયત્ન કરે અને તેના ગુણનું પૂર્ણરૂપે સંશોધન કરે. તુલસીના અપૂર્વ ગુણે જોઇને જ આ પણું પૂર્વજોએ તેને ધાર્મિક વૃક્ષ માન્યું છે; કેમકે તે શરીરને આરોગ્ય રાખે છે અને આરોગ્યથી જ સર્વ પ્રકારના ધર્મોનું પાલન થાય છે. ( “સ્ત્રીચિકીત્સક હિંદી ઉપરથી ) સર્વ પ્રકારના તાવને માટે:–કાળાં મરી વાટીને તુલસીનાં પાનના રસમાં ભીંજવી છાંયડે મૂકી રાખવાં. સૂકાઈ જાય ત્યારે ફરી તુલસીના રસમાં ભીંજવવાં. આ રીતે સાત વાર ભીંજવીને છાંયડે સૂકવવાં. પછી ચણા જેવડી ગોળીઓ વાળી એક શીશીમાં ભરવી. જેને તાવ આવતા હોય, તેણે તાવ આવતા પહેલાં ત્રણ કલાક અગાઉથી કલાકે કલાકે એક એક ગોળી ગરમ પાણી સાથે ગળવાથી સર્વ પ્રકારને તાવ જતો રહેશે. બાળકના પેટની પીડામાં બાળકોના પેટમાં પીડા થતી હોય તો તુલસીનાં પાનનો રસ અને આદુને રસ બને બરાબર લઈ ગરમ કરીને બાળકને પાવાથી સર્વ પ્રકારની પીડા દૂર થશે. જે રોજ તેનું સેવન કરાવવામાં આવે તો બાળકોના પેટમાં કોઈ પણ વિકાર કદાપિ થાય નહિ. બાળકનું પેટ કુલે તે ઉપર:–બાળકને દસ્ત સાફ ન આવતે હોય અથવા પેટ ફુલી જતું હોય તો એક તોલે તુલસીનાં પાનને રસ ગરમ કરીને હશેકે હશેકો પાવાથી દાંત સાફ આવે છે, પેટને ગડગડાટ તથા પેટનું ફુલવું વગેરે રોગ દૂર થઈ જાય છે.' માથાની પીડામાં:- તુલસીનાં પાન છાંયડે સૂકવીને રાખી મૂકવાં. જ્યારે માથામાં પીડા થાય, ત્યારે તેને નાસ લેવાથી તે પીડા જરૂર દૂર થાય છે. બાળકના પેટના કીડાઓમાં તુલસીનાં પાનનો રસ ગરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Mnnnnnnnnnnnn ૧૫૪ શુભસંગ્રહ-ભાગ ૧ કરીને પીવડાવવાથી તરત જ આરામ થાય છે. ધાતુક્ષીણતામાં કોઈ પુરુષને પિશાબ પહેલાં અથવા પછી ધાતુ જતી હોય અથવા સ્વપ્નદોષમાં ધાતુ જતી હોય તે તુલસીનાં પાનને રસ ૬ માસા અને દબ(સફેદ ધો)ને રસ ૬ માસા સાત દિવસસુધી રોજ પીવાથી જરૂર આરામ થશે. ટાટીઆ તાવને ઉપાય:–સુંઠને પાણીમાં ઘસી જરા ગરમ કરી કપાળે પડી, માથે ઓઢીને સૂઈ જવાથી પરસેવો વળી તાવ ઉતરી જશે તથા ઘેન મટશે. વિષમજવરને ઉપાય –એક દેકડાભાર તુલસીના પાનનો રસ તથા દેકડાભાર મધ લઈ એમાં મરીને ભૂકે નાખી પીવાથી વિષમ જ્વર અટકી જાય છે. પછઆ તાવને ઉપાય:–ફુદીને તથા તુલસીને કવાથ પીવા થી રોજીએ તાવ ઉતરે છે. રતાંધળાપણાની દવા-કાળાં મરીની ઉપલી છાલ કાઢી નાખી તુલસીનાં પાંદડાંના રસમાં મેળવી રતીભાર ગોળી બનાવવી. તેને મધમાં ધસી સાંજે અંજન કરવાથી બે દિવસમાં રતાંધળાપણું જતું રહેશે. ૮૨–જુવાનોને પડકાર (“કડીઆસુદર્શન'રાણપુર-તા.૧–ર–૨૬) બંગાળી લોકસાહિત્યમાં એક વાર્તા છે. મુગ્ધાવસ્થામાં ઈશ્વરી ગાદ સેવતો કોઈ બાળક બજારેના ભવ્ય ઠઠારાથી અંજાઈ કંઈ કંઈ ચીજો લેવા દુકાને દુકાને આથડો ને હતાશ થઈ પાછો ફર્યો-કારણ તેની પાસે પૈસા નહોતા. ભગ્ન હૃદયે તે નિર્જન અરણ્યમાં પહોંચ્યો અને પૈસા માટે કરુણ આક્રંદ કરવા લાગ્યો. વનદેવતાએ તેને દેખા દીધી ને કહ્યું: “આ પેટીમાં પૂરાવાનું કબૂલ કર અને તારી આગળ સુવર્ણના ઢગ ઉભા કરી દઉં.” બાળક હરખાઈને પૂરાયો. પેટીનાં છિદ્રોવિરે તેણે જોયું તો ચોમેર સેનારૂપાના ચળકતા સિક્કા પથરાયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ wowwwwuuuuuuuu vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv * જુવાનને પડકાર મ પણ ભૂખ-તરસની તીવ્ર વેદના આગળ એનાં સુવર્ણ સ્વપ્ન સારી પડયાં અને પૈસા ઉપર શાપને પિકાર કરી તેણે અન્નપાનની-મુક્તિની માગણી કરી. સમાજના તારણહારસમાં એ તરુણે ! તમારે માટે આ એક નીતિકથા છે. પૈસા પાછળ રચ્યાપચ્યા રહેવું એ જીવનનું ધ્યેય નથી. એ તો અનિષ્ટ બંધન છે. જીવનને ઉદ્દેશ એથી ઉંચેરો છે, વધારે પવિત્ર છે, જીવનનું અન્ન અને જીવનનું પાન એ ઝગઝગતી દોલત કરતાં વધુ મહત્ત્વનું છે. અને જુવાનીમાં તરવરતા તરુણેમાટે જીવન કેવું હોઈ શકે ? બ્રહ્મચર્ય, તાકાત, હિંમત એજ જુવાનીને રાક છે. નિર્બળતા એ જીવનવું અવસાન છે. ઈશ્વરનો આદેશ છે કે, જુવાન ! બહીન શક્તિહીન મા થજો. જીવનને ૧૩ થી ૨૫ વર્ષને અંતરગાળો તે આખી જીંદગીની ફતેહને પાયો છે. એમાં વિલાસ કે વૈભવ ન જોઈએ. ટોનિક દવાઓના બાટલા કે તીખા તમતમતા ક્ષુદ્ર ખારાકને દફનાવવા જોઈએ. અંગકસરત-વ્યાયામ એજ સાચું ટોનિક છે, અખાડાઓ ને મલ્લકુસ્તી એજ સાત્વિક ખોરાક છે. વજુગ બનવું એ જુવાનનો અપરિહાર્ય ધર્મ છે. જીવનના એ અમલા સમયમાં વાચન, આહાર અને આચારવિચારમાં પણ નવું બળ જોઈએ. સમાજને ઉદ્ધાર દર્શાવતું વેગવંતું ભાવનાભર્યું સાહિત્ય, પ્રજાપ્રજાના નરકેસરીઓનાં પ્રેરણાવંત જીવનચરિત્ર અને પ્રજાપડિક રાજ્યોની મારમાર મહાશક્તિથી પ્રજાના પ્રચંડ વિપ્લવના ઈતિહાસ એજ યુવાવસ્થાને ખરે અભ્યાસક્રમ છે, જીવનનો એ અખૂટ અન્નભંડાર છે. અને જીવનનું અમૃતપાન શું છે? પ્રાથના ને સેવાભાવના મહાન પિતાની બંદગીમાં રણચંડીનું છુપું બળ ભર્યું છે. સેવાની ભાવનામાંય શક્તિના દિવ્ય ચમકાર લપાઈ રહ્યા છે, એનો આવિર્ભાવ સમાજસેવકોને અજબ રીતે થાય છે. સમાજને-જ્ઞાતિને અત્યારે “આદર્શ”ના ઉપાસ–પમ સેવકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - - - - - - - - -- - - - - - - -- - - -- - - -- - - - - -- શુભસંગ્રહ-ભાગ ૧ જોઈએ છે, વિલાસના ને મર્દાનગીહીન મંજશેખના અનુરાગી, માયકાંગલા તરુણેને આ યુગ નથી. બ્રહ્મચર્ય અને વ્યાયામના ખેરાકથી વજુકાય બનેલા, સાદા ને સેવાભાવી જીવનથી પ્રેરણા પીને જનતાના સાચા સેવક થયેલા યુવકવરેની જનની રાહ જુએ છે. ઉઠે તરણે! જીવનમાં આ મહાશક્તિ રેલાવવા કમ્મર કસે. ૮૩–જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ગંગાકિનારે શામાટે ખેદ છે? મારૂં હદય એટલું બધું ભરાઈ આવ્યું છે કે, મારી લાગણી શબ્દધારા બતાવી શકતો નથી. જ્યાં સુધી કરોડો માણસે ભૂખ અને અજ્ઞાનમાં જીવન ગાળશે, ત્યાં સુધી જે માણસ તેઓના ખર્ચે ભણ કેળવાયેલ બન્યા છતાં, તેમના તરફ થેડામાં થોડું પણ લક્ષ આપતો નથી, તેવા દરેક માણસને હું દ્રોહી ગણું છું. જે ધનવાને ગરીબને ઘાણ વાળી પૈસા મેળવી પિતાના ઠાઠમાઠવાળા પિષાકમાં આમતેમ હરે ફરે છે, તેમને-જ્યાં સુધી ભૂખે મરતા, જંગલી કરતાં જેની સ્થિતિ કેઈ પણ રીતે ચઢીઆતી નથી એવા; વીસ કરોડ માણસને માટે કંઈ પણ કરતા નથી, ત્યાં સુધી હું દુષ્ટ ગણું છું. x x x જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી ન શકે, અથવા માબાપવગરનાં નિરાધાર બાળકના મુખમાં એક રોટલીને કટકો મૂકી ન શકે; તેવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી. ગમે તેટલાં ઉમદા ધર્મતો હોય, ગમે તેટલું સુગંધિત તત્ત્વજ્ઞાન હોય છતાં જ્યાં સુધી તે પુસ્તકમાં જ છે અને મુખમાત્રથી ચર્ચાનો વિષયરૂપ છે-એટલે કાર્યમાં ઉતરેલ નથી, ત્યાં સુધી હું તેને ધર્મ કહેતો નથી. ક મ * “મારો ધર્મ એમ કહેવામાં તમે મગરૂરી લ્યો છો તે ધર્મને કાર્યમાં મૂકે, પ્રભુ તમારું કલ્યાણ કરશે. * * * * * * શું તમે તમારા જાતિભાઈઓ પર પ્રેમ રાખો છો? ઈશ્વરને શેધવા તમે કયાં જાઓ છે? ગરીબ, દુઃખી અને નિર્બળ બંધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચારિત્ર્યને વધારનારી વચનામૃત ૧પ૭ બંધા ઈશ્વર નથી? તેઓની પૂજા પહેલી શામાટે કરતા નથી? ગંગાનદીના કિનારા ઉપર શા માટે કૂવો ખેદે છે? ( સ્વામી વિવેકાનંદના પત્રો માંથી ) માનવજાતિને મદદ કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે પિતાનાં સર્વ સુખ-દુઃખ, નામ-કીર્તિ અને સર્વ તરેહના સ્વાર્થને ગુંડા-પુડે કરી પ્રથમ સમુદ્રમાં ફેંકી દેવો જોઈએ અને ત્યારપછી જ પ્રભુ પાસે આવવું. એ જ પ્રમાણે સઘળા સમર્થ આચાર્યોએ કહ્યું છે અને કર્યું છે.” જે જે મહાન કાર્યો થયાં છે અને થાય છે, તે હૃદય અને મગજનાં જ પરિણામ છે અને નહિ કે પૈસાનાં અર્થાત નાણું કામ કરતું નથી, પણ મગજશકિત અને હદયબળજ કામ કરે છે.” ( “સ્વામી વિવેકાનંદ ભાગ ૬-૭ માંથી ) ભારતવાસી! વિચાર કર કે, બીજાઓના આવા અધમ અનુસરણથી, બીજાઓના ઉપર આમ આધાર રાખવાથી અને આ તારી બાયેલાને છાજે તેવી અધમ નિર્બળતાથી બહાદુરેનેજ મળી શકે તેવાં સુખ–સ્વાતંત્ર્યને શું તું કોઈ કાળે પણ મેળવી શકીશ?” તું ભૂલી જતે નહિ કે “તારી સ્ત્રીઓને આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે? જે દેવને તું પૂજે છે તે મહાત્યાગી ઉમાપતિ-શંકર છે! તારૂં લગ્ન, દ્રવ્ય અને જીવન ઈંદ્રિયસુખને માટે નથી; તેમ તે તારા એકલાના સુખને માટે પણ નથી. તારે જન્મ માતૃભૂમિના યજ્ઞમાં બલિદાનને માટેજ છે; અને તારૂં સામાજિક બંધારણ પ્રભુ પ્રેમનું પ્રતિબિંબજ છે.” હે ભાઈ! ગવથી એલ કે, “પ્રત્યેક ભારતવાસી–ભીખારી, અજ્ઞાની, અંત્યજ અને નિરાધાર બાળક પણ મારો ભાઈ છેમારા પ્રાણસમાન છે. ભારતભૂમિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શુભમ ગ્રહ-ભાગ ૧ લા મારૂ' શ્રેષ્ઠ સ્વર્ગ' છે અને તેના ભલામાંજ મારૂં ભલુ સમાઇ રહેલું છે.” રાતદ્વિવસ પ્રાર્થના કર કૈક “એ ગૌરીપતિ! એ જગદમ્બા ! મને મનુષ્યત્વ-શૌય આપે.” ( સ્વામી વિવેકાનં≠) રાવૃક્ષનાં ખાં મૂળ, ખરૂ દાન કર્યું ? રાષ્ટ્રનાં મૂળ-સ્ત્રીઓ, બાળકા તથા ગરીબલેાકેા કે જે રાષ્ટ્ર(દેશ)રૂપી મહાવૃક્ષનાં મૂળતરીકે છે, અને જેમની ઉત્તમતા ઉપરજ હરકાઈ દેશના ખરા આધાર રહેલા હેાય છે, તેમનાં શિક્ષણ તથા ઉન્નતિ તરફ્ તા હિંદુસ્તાનમાં કાઈ લક્ષ્યજ આપતું નથી ! ઉચ્ચ ગણાતા વર્ગ કે જે વિશેષ કરીને આ રાષ્ટ્રવૃક્ષમાં ફળરૂપે કહી શકાય, તે ફળ ઉપયેાગમાં ન આવતાં માત્ર શાભાની વસ્તુતરીકે ઝાડની ઉપરજ લટકેલાં રહે તેમ કરવા પાછળજ આપણે સર્વ સમય ગુમાવવા જોઇએ નહિ; નહિ તેા ઉક્ત મૂળીયાં પાષણના અભાવે છેકજ શુષ્ક થઇ જતાં પરિણામે આખુ રાષ્ટ્રવૃક્ષજ સૂકાઇ જશે ! અને એ ફળ પણ એમનાં એમજ સૂકાઈ ખરી પડીને સડી જશે ! ધ્યાનમાં રાખા કે, એ શેાભીતાં કળા કરતાં આ મેલાંઘેલાં મૂ ળીરૂપી ગરીખલેાકેા, સ્ત્રીઓ અને ખાળકાવડેજ રાષ્ટ્રની ખરી ઊઁન્નતિ થનાર છે. × X × X X સર્વ દાનમાં વિદ્યાદાનજ શ્રેષ્ઠ છે. જો કાઇ મનુષ્યને તમે એકબે દિવસ ભાજન ક્રરાવશેા, તાપણુ ખીજે દિવસે તેને પાછી ભૂખ તા લાગશેજ! પણ જો તમે તેને એકાદ કળા શીખવશે તે તમે તેને જીવનપર્યંતના ભેાજનનું દાન કર્યાં જેવું થશે; પરંતુ એ વિદ્યા, ધા યા તા કળા' એવી હાવી જોઇએ કે તેથી કરીને તેના જીવનનું પેષણ અમે સાક થાય. સદાકાળ ભિખારી રહેવા કરતાં જોડા બનાવવા જેવા એકાદ ઉપયાગી ધંધા કરવા એ પણ વિશેષ શ્રેયસ્કર છે! દેશમાંના અપવાસી:-ભૂખે મરતા નારાયણાની અને મહામહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ૧૫ નત કરનારા વિષ્ણુગ્માની પૂજા કરે!! (સ્વામી રામતીનાં લખાણેાપરથી) પાપકારના તડાકા:–તમારા આહાર-વિહાર પાછળ, સારાનરસા પ્રસંગા પાછળ અને મેાજ–શાખ પાછળ હારા રૂપિયા કાંકરાની માક ઉડાવા છે. અને બીજી તરફ તમારા પાડાશીનાં બચ્ચાંને સૂકા રાટલા પણ ન મળે ! ભલે તે મરે કે જીવે, પણ આપણા ઘરનાં માણુસા સુખી રહે એટલે બસ! અને એમ છતાં પણ તમે જીવદયા અને પરમાની માટી મેાટી વાત કરે છે!! (શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી) અહારના ડાળ:-બહારના ડેાળથી તમે કદાચ સઘળા લેાકાને ચાડે વખત આંજી શકશે અથવા કદાચ થોડા લેાકેાને સધળા વખત પશુ આંજી શકા; પરંતુ યાદ રાખજો કે, સધળાંજ લેાકેાને સધળેા વખત તા તમે આંજી શકવાના નથીજ. (લિકન) “બેવકુફાના ધાંટા-એટલામાટે મેાટા હાય છે કે, તેમ ન હેાય તે તેમનુ ક્રાઈ સાંભળેજ નહિ. ” (ગ્લેંડસ્ટન) પરાપકાર કરવા-બીજાની સેવા કરવી, ને તેમ કરવામાં જરાએ મેાઢાઈ ન માની લેવી, એ ખરી કેળવણી છે.” “શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહિ, પરંતુ ચારિત્ર્યની ખીલવણીધર્માભાવનું ભાન’ “જગતને વધારે વિચારૂં છું', તેમ તેમ વધારે સમજાય છે કે, તવગર થવા કરતાં ગરીબ રહેવામાં વધારે આશ્વાસન છે. ××× ગરીબાઈનાં મૂળા વધારે સુંદર અને વધારે મીઠાં છે.'' એક પછી બીજું એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર-વિચાર પણ કરી શકશેા.” . “સુદામાજીનુ` ચરિત્ર તેા હુ વાંચી ગયા હતા. તેની અને નરસિહ મહેતાની ગરીબાઈની હિરકાઈ કરવાના મને ઉત્સાહ આવ્યા . અને છે. આપણું પહેલુ સૂત્ર એ છે કે, આત્માને જાણવા, એ પા ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શુભસ’ગ્રહ-ભાગ ૧ લા ણ્યા-જાણ્યા પછી બધુ પાતાની મેળે ઉકેલીને સમજી શકાશે.” જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું, ત્યારે ગીતાજ મારા અંતરના વિશ્રામ હતી.” “પુસ્તકામાં હું ગુંથાયલેા રહી શકતા તેથી મને બે માસ વધારે જેલ મળત તાપણુ હું કાયર નહિ થાત; એટલુંજ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયાગી વધારા કરી શકવાથી હું ઉલટા વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં પુસ્તકા વાંચવાના શોખ છે, તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઇથી વેઠી શકે છે.” (મહાત્મા ગાંધીજી) “જે સ્વદેશખ’એના દુઃખે દુઃખી નથી થતા તે પશુથી પણ નીચ છે.” પ્રભુની ઉદારતા ઈચ્છનારે તે પ્રભુનાં સતાનરૂપ આ સૃષ્ટિની સાથે ભલાઈ કરવી જોઇએ.” મેટાઇનું માપ ધન ઉપર નથી, પણ હૃદય ઉપર છે.” ધનના વધવાની સાથે તૃષ્ણા પણુ વધતીજ જાય છે.” પ્રભુ સની સંભાળ લઇ રહ્યો છે તાપણુ સમજી માસના તા (તેના પેાતાના કલ્યાણને ખાતર) ધર્માંજ છે કે, સહાયપાત્રને સહાય આપવી.’ "" “સપત્તિ જીંદગીમાટે છે, છંદગી સ'પત્તિમાટૅ નથી.' “બે માણસાએ પૃથાજ શ્રમ ઉઠાવ્યા છે; એક તેા એ કે, જેણે ધન એકત્ર કર્યુ છે, પરંતુ તેણે ભાગવ્યું કે દાનમાં આપ્યું નથી; અને ખીજો એ કે, જે ભણ્યા છે ખૂબ પણ જેણે અનુભવ મેળવ્યા નથી. આવાં માણસા સેાનાથી અને પુસ્તકાથી લાદેલાં ખચ્ચરા જેવાં છે.” “એ માણસ જગતના મેટામાં મેાટા દુશ્મન છે; એક તા નિય રાજકર્તા અને ખીજો અજ્ઞાની ભેખધારી.” “હું ખુલબુલ ! તુંતા વસંતની આનંદવાર્તાજ કહે અને ખરાખ વાત કહેવાનું વામાટેજ રહેવા દે.” (સસ્તા સાહિત્ય તરફની ટુંકીવાર્તાઓ” ભાગ ૭ મા માંથી) “સત્ય' અથવા તા જગતનાં “ સુખ-ચેન ' એ બેમાંથી ગમે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ૧૬ તે પસંદ કરવાની તક ઈશ્વર દરેક અંતઃકરણને આપે છે. એમાંથી ગમે તે એકજ તમે લઇ શકશો–બને એકસાથે તમને કદી મળવાનાં નથી.” હવેલીઓમાં રહેનારાં ઘણું માણસો અસંતોષ અને મદથી પૂછે છે કે, જીંદગી આવી બોજારૂપ અને કંટાળાભરી કેમ છે ? જ્યારે બીજી તરફ એવા પુષ્કળ માણસે છે, કે જેઓ ગરીબમાં ગરીબ અને ઝુંપડીઓમાં રહેવા છતાં પણ ઈશ્વરને અખૂટ પ્રેમ અનુભવે છે અને માની લે છે કે, ઈશ્વરકૃપાથી આપણે નવેનિધિ અને અષ્ટમહાસિદ્ધિ છે.” પિતાના હૃદયના વિકાર ધેયાવિના બીજાનું ભલું કરવા દેડનાર માણસ, કાદવવાળા પિતાના હાથવડે બીજાનું મેં લૂછવા જનારના જે છે.” “यस्यास्ति सद्ग्रंथ विमर्शभाग्यं किं तस्य शुष्कैश्चपला विनोदै" અર્થાત જેના ભાગ્યમાં સારા સારા ગ્રંથો વાંચવા-વિચારવાના હોય છે, તેને ચંચળ લક્ષ્મીના શુષ્ક વિનાદ શી ગણતરીમાં છે? ચારિત્ર્યની એક મુઠ્ઠી જ્ઞાનના હજારે મણ કરતાં વધારે છે. આપણી સંપત્તિને આધાર આપણી કમાવાની શક્તિપર નથી, પણ આપણું ત્યજવાની શક્તિ પર છે. તમારા પિતાના મૃત્યસિવાય બીજા કશાથી તમારી આબરૂને ખરી રીતે છેકે લાગશે નહિ. સ્વાર્થમય જીવન ગાળવું એનું નામ જ પશુતા; પરાર્થમય જીવન ગાળવું એનું નામ મનુષ્યત્વ. ખાલી વિચારકો કરતાં કાર્યવાહકેની હિંદને ઘણું જરૂર છે. પીવાના પ્યાલાને મોઢે માંડતાં પહેલાં દેજે. શાળાઓનો વખત સવારસાંજને ક્યારે સાંભળીશું? મહાત્માઓનાં જીવનચરિત્ર એજ ખરો ઇતિહાસ છે, શુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શુભસંગ્રહ ભાગ ૧ લો મિત્રાની પસંદગી એજ યુવાવસ્થાની ખરી કસોટી છે. પુસ્તકને નેહ એ ઈશ્વરના રાજ્યમાં પહોંચવાને પરવાને છે. ખરાબ ચોપડીનું વાચન એ ઝેર પીવા સમાન છે. મહેલોથી તથા અખૂટ ભંડારથી જે સંતોષ નહિ મળે, તે સંતોષ ઉત્તમ પુસ્તકમાંથી પ્રાપ્ત થશે. જેણે કદી ભૂલ કરી નથી, તેણે કદી કાર્ય કર્યું નથી. એટલાં બધાં કાર્ય એકી સાથે શરૂ ન કરે, કે જેથી તમારું એક પણ કાર્ય સારી રીતે થઈ શકે નહિ. “આપણે ક્ષુદ્ર પ્રાણું હાઈએ તેમાં આપણા ભાગ્યને નહિ, પણ આપણે પિતાનો જ દોષ હોય છે. x x ગમે તેવા દુર્ભાગ્યમાં પણ આપણે મોટા પ્રમાણમાં ફેરફાર કરી શક્યા સાથે આપણે હવે પછીનું ભાગ્ય પણ જેવું રચવું હોય તેવું રચવાને શક્તિમાન છીએ.” * હવે એક મિનિટ પણ ટકી શકાશે નહિ, એમ તમને લાગે અને પ્રત્યેક વસ્તુ તમારી વિરુદ્ધ જતી લાગે, ત્યારે પણ તમે પ્રયત્ન છેડી દેશે નહિ; કારણકે બરોબર તે જ સમયે કિસ્મતનું ચક્કર ફરી જશે. આળસુ થઈને રાહ જોયા કર નહિ; કેમકે ભાગ્યદેવી પણ એવી આળસુ છે કે, તે પિતાની મેળે તો કદી પણ તારી પાસે આવશે નહિ. નિશ્ચિત ઉદેશ ધરાવનાર મનુષ્યોએ જ દર વખતે જગતનું સ્વરૂપ ફેરવ્યું છે. પાસે પાઈન હેવી એ કંઈ ગરીબાઈ નથી, સંસ્કૃતિને વધારે કરનાર માણસ ભિખારીની અવસ્થામાં મરણ પામે તોપણ તે પૈસાદાર છે; અને ભવિષ્યની પ્રજા તેનું જ સ્મારક ઉભું કરવાની. “ભાગ્યના સૃષ્ટાઓ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ આખોની સંભાળ-કેવી રીતે વાંચવું? ૧૬૩ ગ્રંથોની શક્તિ “ગરીબ લેકેને દરિદ્રતામાંથી બહાર ખેંચી કાઢવાની, કંગાલ લોકોને તેમનાં દુઃખેમાંથી મુક્ત કરવાની, ભાર ઉંચકનારને તેના બેજાનું વિસ્મરણ કરાવવાની અને બિમાર માણસને તેમનું દર્દ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ હોય છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી કોઈ પણ ચીજમાં હોતી નથી.” “ભાગ્યના સૃષ્ટાઓ અત્યંત આવશ્યકતા “લેકેની નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે પ્રાચીન ઋષિ-મુનિઓના ગ્રંથોનાં ભાષાંતર થવાની અને પશ્ચિમ તરફની પણ ઉપયોગી બાબતોની માહિતી દેશી ભાષામાં આપવાની અત્યંત આવશ્યકતા છે.” “રાજા રામમોહન રાય” ૮૪–આંખોની સંભાળ-કેવી રીતે વાંચવું? (૧) આંખો ખેંચવી પડે એવા ચેડા અજવાળામાં કદી વાંચવું નહિ. (૨) વાંચતી વખતે ડોકું નીચું નમાવી કદી વાંચવું નહિ. બરાબર દસ્કત ના ઉકલે તો પડી આંખ પાસે લાવો, પણ વાંચતી યા લખતી વખતે ડેકું તે ટટારજ રાખો. (૩) આ વાત કદી ભૂલતા નહિ કે, તમારી આંખની કિંમત કઈ પણ ચેપડી કરતાં વધારે છે અને તમારી આંખપરજ તમારા રક્ષણ તથા ફતેહને મુખ્ય આધાર છે. (૪) વાંચતી વખતે તમારી ચોપડી આંખેથી શુમારે ચૌદ ઇંચ દૂર રાખો. (૫) જ્યારે જ્યારે તમે બારી આગળ અથવા દીવાના પ્રકાશથી વાં ચતા હે, ત્યારે એવી ગોઠવણ કરે છે, તે અજવાળું કાં તો તમારા માથા ઉપરથી અથવા તો ડાબી બાજુથી આવે. સામો પ્રકાશ રહેવાથી આંખનું તેજ ઘટે છે. (૬) ઘેાડી થેડી વારને અંતરે ચાપડીની બહાર જરા વાર જેતા રહીને કે આખે બિલકુલ બંધ કરતા રહીને તેને આરામ આપવો. (૭) ચોપડી ઉપર સૂર્યનાં કિરણ પડતાં હોય એવી રીતે કદી પણ વાંચવું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શુભસંગ્રહ-ભાગ ૧ (૮) તમારી આંખે સવારસાંજ ચોખા અને ઠંડા પાણીથી ધેજે અને ફરવા જાઓ ત્યારે લીલા ઘાસ અને દૂરનાં ઝાડ તરફ લાંબી નજર નાખજે. (૯) આગગાડીમાં અથવા દેડતી ગાડીએ કદી વાંચવું નહિ. (૧૦) હીંચકે કે આરામ ખુરશી પર બેસીને કદી વાંચો નહિ, ટટાર બેસીને જ વાંચવું. (૧૧) જે દીવેથી વાંચે તેને પ્રકાશ પૂરત અને સ્થિર હવે જોઈએ અને તે પ્રકાશ આંખેપર ન પડતાં ચેપીપર પડે તેવી રીતે કાગળ કે કપડાની આડ રાખવી. . (૧૨) સીનેમેટેગ્રાફ તમારી આંખો બગાડશે. ૮૫–નિર્જનતાને આરે (લેખક-વાસવાણી, “સૌરાષ્ટ્ર” તા.૨૮-૧૧-૨૫), નિર્મળ આસ્માન નીચે, કઈ વેરાન ગામને તીરે, તેની નિજનતાને મારી બંદગીના સૂરેથી ભારતે હું ઉભો છું. પાસેજ નદીમાં પ્રલય–ફાન ગાજે છે અને ઝંઝાવાતનાં ભીષણ ઘમસાણ ઘુઘવે છે; પણ એથીયે વિશેષ ભીષણ ઘમસાણ તે મારા અંતરમાં મચ્યાં છે, કારણ કે મારી માતાના વદન ઉપર વિષાદ છવાયો છે. પક્ષીઓ તેમનાં મધુર ગીત ગાય છે અને વન વનમાંથી કલ્લોલના સૂર ઉઠે છે, સુધાકર સુધી વરસે છે અને તારો તેમને સૃજનજૂને સંદેશ પાઠવે છે; પણ મારા અંતરમાં ઉગ ઉભરાય છે, કારણકે મારી જનની જંજીરનું દુઃખ વેઠે છે. કૃણચંદ્રના અને બુદ્ધ ભગવાનના આર્યાવર્તમાં લાખોના પગમાં બેડીઓ પડી છે, કરોડે સુધાથી પીડાય છે. આર્યાવર્ત જગતસન્મુખ ચીંથરેહાલ, ગમગીન, દીન બનીને ઉભો છે. તેનો એ અમર સંદેશ, વિશ્વની સંજીવનીસમે એ પ્રભુ-પ્રબોધિત ધર્મ ઉોધવાને આજે આર્યાવર્તના હેઠ પણ ઉઘડતા નથી; અને એથી મારા અંતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રાત:કાળની શાંતિ-રાજ વહેલા ઉઠી. ૧૬૫ વેદનાને દાવાનળ સળગે છે. કારણ કે મારી માડીનાં બાળકા અકિચન છે, કારણ કે મારી જનનીનું ઘર લૂંટાય છે, કારણ કે મારા બંધુએ ઉપર દરિયાપારના વાસીએએ આક્રમણા આદર્યો છે. છતાંએ, આ પુરાતન દેશના દુઃખના કિનારા દૂર નથી, એવી આશાની વાણી ગિરિશિખરાપરથી સંભળાય છે અને આપણી લડતને અંતે માતાને શિરે વિજયના મુગટ મડાશે એવાં પ્રેરણા–વચન ભારતના પયગંબરે ભણે છે. ફરી વાર પક્ષીએ તેમનાં મધુર ગીત ગાય છે અને વન વનમાંથી કલ્લાલના સૂર ઉઠે છે, સુધાકર સુધા વસે છે અને તારકા તેમના સજનાના સંદેશ પ્રકારો છે. એ નીરખી મારા અંતરમાં આશા ઉભરાય છે, ઉત્સાહની ભરતી ચઢે છે, શ્રદ્ધા પ્રગટે છે. આર્યાવત નાં એ પુત્રપુત્રીએ ! એ સ પુરાતન ભારતવષઁનાં સંતાના! જાગેા, અને પ્રભાતના પ્રકાશથી ઝળહળતા તમારી જનનીના-ભારતમાતાના તેજસ્વી મુખારવિંદનાં દર્શીન કરે; એ જગતકલ્યાણિની જગદંબાની પૂજા કરે. ૮૬–પ્રાત:કાળની શાંતિ–રાજ વહેલા ઉઠા. ( લેખકઃ-વેલજી દેવરાજ; “લેાહાણા હિતેચ્છુ”–તા ૧૭–૧૨–૨૫) પ્રાતઃકાળને સમય આખા દિવસમાં સૌથી અગત્યના, આપણા જીવ નની પ્રષુલ્લતા અને નિ`ળતાના નિયામક છે. પ્રાતઃકાળમાં આપણુ મન ક્રારા કાગળ જેવું ઉપાધિરહિત, ખીલતાં પુષ્પના જેવુ હાય છે. જેવી રીતે માનવજીવનમાં બાલ્યાવસ્થા એ આખા જીવનના મીજારેાપણના ભાગ છે-મૂળ છે, તેવીજ રીતે આખા દિવસમાં પ્રાંતઃકાળ એ મૂળરૂપ છે. જેનું ખાણ્યજીવન સંસ્કારી ન થયું તેનું પછીનું જીવન જેમ મેાટે ભાગે નિરક જાય છે, તેમ જેણે પ્રાતઃકાળ ફેગટ ગુમા વ્યા તેના આખા દિવસ એળે જાય છે. પ્રાતઃકાળમાં ઉઠતાંની સાથે એકાગ્રચિત્તે ઈશ્વરસ્મરણ કરી આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ૧ લે હદયનાં દ્વાર પરમાત્મા તરફ ખુલ્લાં રાખી અપૂર્વ શાન્તિપૂર્વક શુદ્ધ ભાવનાવડે સ્તુતિ કરવાથી આપણું જીવન દૈવી, નિર્મળ અને ઉપાધિરહિત થાય છે. આપણું જીવનને ઉત્તમ બનાવવા માટે પ્રાત:કાળનો સમય કિંમતીમાં કિંમતી છે. ગઈ કાલનાં બધાં દુઃખનું વિસ્મરણ થતાં, બધાં દુઃખો મટી જઈ આજે પ્રાતઃકાળથી શાંતિપૂર્વક જીવનની શરૂઆત કરવાથી આપણું હદય હલકું થાય છે. જે કારણોથી દુઃખ ઉત્પન્ન થાય તે કારણે દૂર કરી નિર્મળ જીવન ગાળવા પ્રયાસ કરવાથી અપૂર્વ શાંતિ પ્રાપ્ત થાય છે. દરરોજ નવો આરંભ થાય છે, દર સવારે નવી દુનિયા જન્મ છે. દુઃખ અને પાપથી કંટાળેલા એ મનુષ્યો! જુઓ, જુઓ, તમારે વાસ્તે તેમજ મારે માટે-દરેકને માટે આશાનું નવું કિરણ પૂરે છે. ભૂતકાળ ભૂતમાં લીન થઈ ગયો, કામ થઈ ગયાં, આંસુ રેડાઈ ગયાં, ગઈ કાલની ભૂલે ગઈ કાલે ઢાંકી દીધી, ગઈ કાલના અસહ્ય ધા શાંતિજનક રાત્રિના પ્રભાવથી રૂઝાઈ ગયા. પ્રાતઃકાળના સમયમાં કેટલી બધી પ્રેરણા રહેલી છે! જે પ્રાતઃકાળના સમયનો સદુપયોગ કરવામાં આવે તો આપણું જીવન-ઘણું ટુંક સમયમાં વહેલા ઉઠવાથી મન એટલું બધું પ્રફુલિત રહે છે અને તે સમયે કરેલી શુદ્ધ હૃદયની પ્રભુપ્રાર્થના એટલી બધી સફળ નિવડે છે, કે જેથી આપણું જીવન કાંઈક એર પ્રકારનું બની જાય છે, આપહું જીવનમાં નવીન પ્રકારનું જોર આવે છે, આપણું જીવનમાં નવીન પ્રકારની શાંતિ આવી જાય છે અને આખા દિવસનાં કાર્યોમાં પણ સફળતા મેળવી શકાય છે. જ્યારે જ્યારે આપણે પ્રમાદને વશ થઈ પ્રાતઃકાળનો સમય ગુમાવી નાખીએ છીએ, ત્યારે ત્યારે આખા દિવસની રસિકતા ખેઇ બેસીએ છીએ; એટલું જ નહિ પણ આખો દિવસ લગભગ નિરર્થક જાય છે. જેમણે પ્રાતઃકાળમાં નિયમિત રીતે ઉઠવાની, ઉઠીને કમાનુસાર નિત્યકર્તવ્ય કરવાની યોજના ઘડી રાખી છે અને તે પ્રમાણે જે વર્તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃકાળની શાંતિ-રોજ વહેલા ઉઠો. ૧૬૭ છે, તેમના જીવનમાં ઘણા પ્રકારે ફેરફાર થયેલો આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. જે વિદ્યાથી પ્રાતઃકાળમાં વહેલો ઉઠી પિતાને અભ્યાસ કરે છે, તે પોતાના અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી. પ્રાતઃકાળના એક કલાકની સરખામણી ત્યારપછીના બે-ચાર કલાક સાથે પણ કરી શકાય નહિ; કારણકે તે વખતે પુષ્કળ શાંતિ હોય છે અને કોઈપણ પ્રકારની ઉપાધિ ન હોવાથી ઘણું સારું કામ થઈ શકે છે. પ્રાતઃકાળમાં વહેલા ક્યારે અને કેવી રીતે ઉઠી શકાય? આ પ્રશ્ન આપણને સહેજે ઉપસ્થિત થશે. જેવી ટેવ પાડીએ તેવી પડી શકે છે. જે સવારે વહેલા ઉઠવાની ટેવ ન હોય તે પહેલાં એકાદ બે માસ બહુજ મુશ્કેલ લાગશે; પણ ટેવ પડી ગયા પછી એટલો બધો આનંદ થશે અને તે ઉપરાંત જીવનમાં પ્રફુલ્લતા આવી જશે કે બે માસ સુધી ભગવેલી મુશ્કેલી સહેજે ભૂલી જવાશે. કેટલાકને સવારે વહેલા ઉઠાડવાની જરૂર પડે છે, ત્યારે કેટલાક ઘડિયાળમાં ઘંટડીની ચાવી રાખી ધારેલા સમયે ઉઠી શકે છે. આ બધું છતાં નીચેની બે બાબતો પર ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે; કારણકે તે બાબતો પ્રમાણે વર્તવામાં આવે તે વહેલા ઉઠવાની ટેવ પાડવાનું સુગમ થઈ પડશે. ૧-રાત્રે સૂતા પહેલાં ઓછામાં ઓછા બેથી અઢી કલાક પહેલાં જમી લેવું જોઈએ. જમીને તુરત સૂવાથી મોડું ઉઠાય છે. –રાત્રે સૂતી વખતે સવારે વહેલા ઉઠવાને દઢતાપૂર્વક નિશ્ચય કરવાથી ધારેલે સમયે ઉઠી શકાય છે. પ્રત્યેક વાચક આ બાબત પર વિચાર કરી પિતાના જીવનમાં ઉતારશે, તો તેમને ફાયદો થયા વિના રહેશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૮૭–સ્રીજાતિના હૃદયને જરૂર સમજજો, નહિ તેા માટા ગુન્હેગાર થશેા. ( હિંદી માસિક ગૃહલક્ષ્મી' ઉપરથી ) મહાભારતમાં કહ્યું છે કેઃ—સ્ત્રી એ પ્રકૃતિની પુત્રી છે. તેના તરકે તું કાપષ્ટિથી જોતે નિહ. તેનું હૃદય કામળ છે. તેનાપર વિશ્વાસ રાખ. જે ધરમાં સ્ત્રીઓનું માન નથી હેાતું, તે કુળને! નાશ થઈ જાય છે. કાઇ કહે છે કે, માતા મેાટી છે; ત્યારે કાઇ કહે છે કે, બાપ મોટા છે. મારા મત પ્રમાણે માતાજ મહાન છે; કેમકે તે સતાનેાના પાલનપોષણ જેવુ કઠણ કાર્યં કરવા છતાં પણ તેનું મુખ અને ચિત્ત પ્રસન્ન દેખાય છે. માયરન કહે છે કેઃ–પુરુષ! ભલે હજારા કામ કરે છે; પરતુ સ્ત્રીઓ તા માત્ર પ્રેમ રાખે છે અને પેાતાની આખી ઉંમર તેમાંજ વીતાવે છે. માલનક કહે છે કે:-સ્ત્રી, પ્રેમ, સરળતા, એ એકજ ચીજનાં જૂદાં જૂદાં નામ છે. શેકસપિયર:-પુરુષ, એજ સ્ત્રીનુ સૌભાગ્ય છે, એ વાત ખરી; પરંતુ જો તે પતિ સ્રીપર પ્રેમ ન રાખે અને તેની સંભાળ ન લે, તા તેની એવીજ હાલત થાય છે, કે જેવી હાલત એક જીતી લીધેલા માણસની કાળજી કે પરવા નહિ કરવાથી ખરાબ થાય—તેવી હાલત તેની થાય છે. એવી સ્થિતિમાં તે સ્ત્રીની આંખેાનું તેજ મંદ પડી જાય છે અને તેના. જીવનના નાશ થાય છે. આ પ્રમાણે થવા છતાં પણ શે સ્ત્રીજાતિની ખુખી તા એ છે કે, તેને અંદર ને અંદર કારી ખાવાવાળા ઉપલેા જે રાગ મહાદુ:ખી રાખે છે, તેની ખીજા કાને ખબર પણ પહેાંચવા પામતી નથી. જેમ એકાદ ધાયલ કમ્રુતર પાતાની પાંખા ઢાંકી દઇને પેાતાના ધા છુપાવી રાખે છે, તેજ પ્રમાણે સ્ત્રી પણ તેના શાક અને દુર્ભાગ્યને પુરુષવર્ગાથી છુપાવી રાખે છે. પરિણામ એ આ પ્રમાણે ઝુરી ઝુરીને મરી જાય છે ! આવે છે કે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીજાતિના હૃદયને સમજો, નહિંતા ગુન્હેગાર થશેા. ૧૬૯ ટામ્સરા કહે છે કે-એ દેવિ ! તું રાત્રિના તારા અને દિવસના હીરા છે. તું ઝાકળનાં બિંદુ જેવી છે, કે જેનાથી કાંટાનાં સુખ પણ મેાતીથી ભરાઈ જાય છે. જ્યારે તારી આંખેાનુ` તેજ અમારા હૃદયને શાંત કરતું નથી, ત્યારે રાત્રિદિવસ અમારેમાર્ટ નિઃસત્વ છે અને ઉદાસીનતાથી ભરેલાં રહે છે. મેથ્યુન હેરી:-સ્ત્રી પણ પુરુષના હૃદયથીજ ઉત્પન્ન થઇ છે;કાંઇ તેના મસ્તકમાંથી તે નથી ઉપજી કે તે પુરુષના ઉપર રાજ્ય ચલાવે. તેના હૃદયથી ઉત્પન્ન થવાને લીધે તે તે। સદા તેના-પુરુષના ઉપર પ્રેમજ રાખે. એ તા પુરુષના હાથ નીચેથી ઉત્પન્ન થયેલી હાવાથી પુરુષન્નતિના રક્ષણ નીચેજ રહે છે. લા` એકન: જે સ્ત્રી પતિવ્રતા હશે, તેનામાંજ આત્મગૌરવ–સાવિક સ્વાભિમાન જણાશે, રહેશે. હુરમુજ કહે છે કેઃ–સુંદર અને સદાચારિણી શ્રી પરમેશ્વરની સૃષ્ટિનું સર્વોત્તમ અને બહુમૂલ્ય રત્ન છે, કે જેને માટે દેવા પણ અ ભિમાન લઈ શકે છે. ગાડસ્મિથ કહે છે કે:-સ્ત્રી, એ તેા કાંટાળી ઝાડીને ફૂલવાડીમાંજ ફેરવી નાખે છે! અરે! એ તે! ગરીબમાં ગરીબ માણસના ઘરને પણ “સંસારનું સુશીલ સ્વર્ગ” બનાવી દે છે! લ્યુથર કહે છે કે:-મેં વારવાર જોયું છે કે, જો સ્ત્રીએ કાઈ પણ રસ્તે ધ શિક્ષણ-શુભ શિક્ષણને પ્રાપ્ત કરે છે, તેા તેમનામાં વિશ્વાસ, ઉત્તમ, સાહસ અને ભક્તિના ગુણા પુરુષા કરતાં કેટલાયે વધી જાય છે. એલેક્ઝાન્ડર સ્મિથ કહે છે કે:-જ્યારે હુ કાઇ દેવીને જોઉં છું, ત્યારે હું જાણે ઈશ્વરની સન્મુખ ઉભા હાઉં, એમ મને લાગે છે. ઈશ્વરે આ સસારમાં તારાએ બનાવ્યાને લાખા વર્ષ વીતી ગયાં; પણ તું (ત્રીજાતિ) તેા તેની છેલ્લામાં છેલ્લીજ (બહુ આવડત અને કારીગરીવાળા) જણાય છે. તું તેા ચંદ્રની શાંત રાશની છે, તેની શીતળ સ્નિગ્ધ કામળ ચંદ્રિકા છે. તું તેા હૃદયની શાંતિ છે. વહાલી પુષિ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvv//WA/VwV ^ VV ૧૭૦ શુભસંગ્રહ-ભાગ ૧ લે તું આજેજ એવી છે, તો પછી મોટી થયા પછી તો વળી કેવી થઈશ. તે કલ્પી પણ કેમ શકાય! પાપ કહે છે કે –સ્ત્રીઓનું હૃદય હમેશાં કોમળ અને શાંત હોય છે. તેમનામાં ક્રોધ તો હતો જ નથી. મિલ્ટન –શાળાઓનું મહાનમાં મહાન શિક્ષણ પણ તેના–માતા તરફના શિક્ષણ આગળ તુચ્છ છે; અને મોટા વિદ્વાન શિક્ષક પણ તેના આગળ તો ચકલીના ચીં ચીં જેવા છે. સુયોગ્ય માતાની તુલનામાં તેની બુદ્ધિ અને માન, એ તે સાચા મોતી આગળ સાધારણ પથ્થર હેય તેવાં માલમ પડે છે. તેનું હદય પ્રેમ અને નીતિનું ધર છે અને તેની દષ્ટિમાંથી એટલું અમીતેજ ઝરે છે, કે જેને જોઇને સ્વર્ગના દેવતાઓ પણ તેને વંદન કરે છે ! કાલીટનઃ-એવી કયી ઉંચાઈ છે કે જ્યાં સ્ત્રી ન ચઢી શકે? એવું કયું સ્થાન છે કે જ્યાં તે ન જઈ શકે ? હજાર અપરાધને તે ક્ષમા આપી શકે છે. કઈ પણ વાતમાં તે એક વાર નિશ્ચય કરી લે, એટલે પછી સંસારની કેઈપણ શક્તિ તેને રોકી શકે તેમ નથી અને તેને કોઈની પરવા પણ હોતી નથી. એ દેવિ ! તારા સિવાય સંસારના પુરુષોના શા હાલ થાત ? પુરુષની નિરાશા, દિલગીરી, દુઃખ, દરિદ્રતા એ બધાં મળીને પણ તારા હૃદયમાંથી પ્રેમભાવને છીનવી લઈ શકતાં નથી! ઑર્ડ આર ચાલી કહે છે કે સ્ત્રી જાતિના પ્રતાપેજ આપણે ન્યાય અને ધર્મની મૂર્તિ બનીએ છીએ. તેની દિવ્ય તિજ આપણું હદયના અવગુણેને દૂર નસાડી દે છે. અનાલ ફ્રાન્સ કહે છે કે સ્ત્રી કેઈપણ પ્રકારનો વાયદે નથી કરતી; પરંતુ ઉલટી તે તો સમય આવતાં પતિને માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. બીજી બાજુ પર પુરુષ બહુ વાયદા કરે છે અને વળી વખત આવ્યે અવળા પણ થઈ બેસે છે ! વીન્દ્રનાથ કહે છે કે -સુશીલ સ્ત્રી ઈશ્વરને સૌથી ઉત્તમ પ્રાય છે અને તેના થકી જ તે સંસારની શોભા વધારી રહ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ તેની શક્તિ છે ને નવી શકે છે પાણી સ્વચ્છ કરવાના કેટલાક ઉપાય ૧૭૧ કિજેન્દ્રલાલ કહે છે કે કોઈ દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન થવું, એ તે સંસારમાં સૌથી મહાન દુ:ખ છે, કે જે દુઃખદ્વારા ઈશ્વર પાપીઓને પણ ડરાવે છે–ધમકાવે છે. અજ્ઞાતા-દેવીઓ ઈચ્છે તે સ્વર્ગને નરક અને નરકને સ્વર્ગ બનાવી શકે છે, ધનવાનને નિર્ધન અને નિર્ધનને ધનવાન બનાવી શકે છે. એવું ક્યું કામ છે કે જે સ્ત્રીઓ છે ને ન કરી શકે ? અને એવી ક્યી બાબત છે કે જે તેની શક્તિની બહાર હોય? સ્ત્રીરૂપી પુષ્પની પ્રેમરૂપી સુગંધ સમસ્ત સંસારને સુગંધિત કરે છે. અને પુરુષોને ગમે તેવી સ્થિતિમાંથી પણ શાંત-સુખી બનાવી દે છે. ૮૮–પાણી સ્વચ્છ કરવાના કેટલાક ઉપાય (“ગૃહલક્ષ્મીમાંથી; લેખિકા-કુમારી મુક્તાવલી). વરસાદમાં ઘણી ખરી જગાએ પાણી ગંદાં થઈ જાય છે. ગલીકુચી, મેરી વગેરે અપવિત્ર સ્થળોનાં પાણી નદી-તળાવમાં જઈ મળે છે, કૂવાએમાં પણ કેઈ ને કોઈ પ્રકારે આવાં તેવાં દૂષિત પાણી પહોંચી જાય છે. વર્ષાઋતુમાં ચેમ્બુ પાણી પીવાનું ન મળે તો ભાદરવા–આસમાં તાવની દહેશત રહે છે. આપણું બહુ ઓછી બહેને પાણી સાફ કરી . જાણે છે, તેથી હું તેમના હિતને ખાતર અને કેટલાક ઉપાયો લખું છું. ૧-સાધારણ રીતે પાણું ગંદુ હોય અને તેમાં કઈ પણું જાતના કીડા (રેગોત્પાદક જંતુ) હશે એમ લાગે, તો એવા પાણુને તાંબાના વાસણમાં ૧૦-૧૨ કલાક સુધી રાખી મૂકીને પછી ગાળીને પીવાથી રોગને ઓછો સંભવ રહે છે. ગાંઠીઆની મરકીના સમયમાં તે તાંબાના વાસણનું પાણું અત્યંત નિર્ભય મનાયું છે; કેમકે પ્લેગના-ગાંઠીઆ તાવની બિમારીના જંતુઓને મારવાની તાંબામાં કેઈ અપૂર્વ શક્તિ રહેલી છે. આપણાં પૂજા વગેરેનાં વાસણો ઘણેભાગે તાંબાનાં રાખવામાં ઋષિમુનિઓની જ બુદ્ધિ અને ડહાપણ રહેલાં છે. તેઓ કોઇપણ બાબત સિદ્ધાંતસિવાય કરતા રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શુભસંગ્રહ-ભાગ ૧ લે ૨-પાનું જે વધારે ગંદુ અને રંગીન (લાલ-પીળો થઇ ગયું હોય તે એક ઘડા પાણીમાં એક અથવા અર્ધા નિર્માળી (નિર્મળી એ એક જાતના ફળની મીજનું–બીનું નામ છે અને તે સર્વ ઠેકાણે મળે છે. ) ઘસીને પાણીમાં સારી રીતે ભેળવ્યા પછી બે ત્રણ કલાક સુધી તેમાંની એ ભેળવણું તેમજ જે કાંઈ મેલા જંતુ વગેરે હોય તે નીચે ઠરી જવા દેવું અને પછી ઉપરનું સ્વચ્છ પાણું નીતારી તથા ગાળી લઇને પીવું. ગંદામાં ગંદુ પાણી પણ આવી રીતે નિર્મળ-સ્વચ્છ કરી દેવાના ગુણને લીધે જ તેનું નામ “નિર્મળી ” પડયું છે. કહે છે કે, બદામની મીજમાં પણ ઉપરોક્ત ગુણ છે; પરંતુ આ લખનારે તેની કદી અજમાયશ નથી કરી. આપ ઇચ્છો તો અનુભવ કરી શકે છે. ૩-આ ઉપાય બહુ સરળ છે. ગંદા પાણીના વાસણમાં થોડોક પારો નાખો એટલે પાણી સ્વચ્છ થઈ જશે; પણ આ પ્રયોગ બાળકવાળાં ઘર અથવા જ્યાં ઘણાં માણસો એકજ ઘરમાં રહેતાં હોય, ત્યાં સાવધાનીપૂર્વકજ કરવો જોઈએ, નહિ તો બાળક તેને કઈ ખાવાની વસ્તુ સમજીને ચપાટી જાય અથવા તમારાથીજ ભૂલમાં કોઈને પાઈ દેવાને સંભવ છે. ૪-જંતુઓને દૂર કરવા માટે પાણીને ઉકાળીને પછી ઠરવા દઈ પીવું જોઈએ. આ પ્રકારે સર્વ જાતનાં જંતુ દૂર થાય છે, એમાં શંકાજ નથી; પણ એની સાથે સાથે પાણી પણ સત્વહીન થઈ જાય છે જ; કેમ કે તેમાંની કુદરતી ઓજસ–શક્તિ ઉકાળવાથી નાબૂદ થઈ જાય છે, છતાં પણ જ્યાં રોગની દહેશત હોય ત્યાં તો ખરાબ પાણું પીવા કરતાં ઉકાળેલું પાણી પીવું એજ સારું છે. ૫-કુવાને પણ સાફ રાખવાના ઉપાય બતાવીએ છીએ. કૂવામાં પરમેંગનેટ ઓફ પિટાસ નાખવાથી પાણી સાફ થાય છે. આ એક અંગ્રેજી દવા છે અને ભારતવર્ષમાં સર્વ સ્થળે તે મફત વહેંચવામાં આવે છે. તે નાખવાથી બાર કલાક સુધી પાણી પીવા ગ્ય રહેતું નથી; કેમકે તે લાલ થઈ જાય છે. એ પાકું લાલ રંગનું મટી જઇ સફેદ રંગનું થઈ જાય, ત્યારે જ તેને પીવાલાયક થયેલું સમજવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૮૯–રામનવમી–રામજયંતિના ઉત્સવ ( “કમભૂમિ' તા. ૨૨-૪-૨૬ના અગ્રલેખ) (વાંચનાર ! પ્રત્યેક રામનવમીના દિવસે નીચે આપેલા ઉતારા વાંચવા–વ'ચાવવાનું, સાંભળવા–સભળાવવાનું' ચૂકતાજ નહિ.) “રાવણના સેતાની છત્રની છાયાતળે અસુરા ઉન્મત્ત બનેલા હતા; રાક્ષસી સુર્પણખા આખા દેશને પેાતાના ભીષણ અને કારમા નખાથી ભયંકર રીતે ઉઝરડી રહી હતી; રાવણુના સુખા-ખર અને દૂષણ-દેશભરમાં અનીતિનું સામ્રાજ્ય માંડી રહ્યા હતા. કુંભકણુ પ્રજાના મેાટા ભાગને આખા ને આખાજ ગળતા હતા.” ઈશ્વરપરાયણ સાત્વિક મુદ્ધિવાળા વિભીષણે રાવણી રાજ્યના અધની સામે માથું ઉપાડયું; પરંતુ સામ્રાજ્યના મદથી ઉન્મત્ત થયેલા રાક્ષસેાને વિભીષણના વેણુસામે કાન ધરવાની દુરસદ નહાતી-પરવા નહેાતી. રાવણ તેા પેાતાના મહારાજ્યનાં દવિધ ખાતાંઓમાં એકમુખીજ કારભાર ખેડતા હતા, પ્રજામાં એક શબ્દસુદ્ધાંયે ખેાલવાની સત્તા નહાતી-તાકાદ નહેાતી; ને પોતાના નાનકડા ખેટમાં બેઠેલા રાવણુ અનેક વેળાએ ગથી છાતી ફુલાવતા.” રાવણુ માનતા હતા કે, ‘હું જગતભરતનુ` ભલું કરવાનેજ સરજાયેલેા છું. મારી સત્તા સર્વોપરિ છે, મારૂ ખળ અતુલ છે, મારી સંસ્મૃતિ સશ્રેષ્ટ છે. પ્રજાને રંજાડીને–તેને નીચેાવીનેય જગતનાં સુખાના ઉપભાગ કરવાનુ... મારે કાજે સુલભ છે.' રાવણની આસપાસના કારભારીએ રાવણુના આ ગર્વને તેના આ પાપને-પાષવામાંજ પેાતાના જીવનની પ્રતિક વ્યતા સમજતા હતા.” “તે રાવણની લંકાના માણસેાની મનેાદશા પણ કેવી હતી ? બિચારા લેાકેા માનતા હતા કે, ધર્મનુ પાલન એ તે દુઃ`ળ લાકાનુંજ કાર્યાં છે ! ધર્માંના બધા ઇજારા ધમની બધી ભાવના–ધર્મોનાં બધાં કાર્યો— રાજા અને રાજ્યમાંજ સમાયેલાં છે! સન્નાટાની શક્તિ તા નથીયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvv ૧૯૪. શુભસંગ્રહ-ભાગ ૧ શ્રેષ્ઠ છે. સામ્રાજ્ય પિતાના હાથમાં વિજયપતાકા લઈને જ્યારે જ્યારે ઘુમી રહે છે, ત્યારે ત્યારે ભગવાન દિવસના ચંદ્રમાની પેઠે આકાશના કોઈ ખૂણામાંજ સંતાઈ રહે છે.” : બહુ થયું, રાવણના પાપનો ઘડો ભરાઈ ગયો, ધરતીમાતાપરને. પાપનો ભાર અસહ્ય થયે. ધરતી સળવળી સરજનહારને શરણે ગઈ ધરતીમાતાએ વેણ કાઢયાં –“કૃપાનાથ ! આ પાપને ભાર હવે નથી સહેવાતો, મારા ખેાળાપરના માનવીઓની આસ્થા ભૂકો થઈ છે, તપસ્યા અને ધર્મપાલનનું આજની દુનિયામાં નામેય નથી, સુરાપાનની આજે છળે ઉડી રહી છે. વાતાવરણના અણુ અણુમાં અત્યાચાર વ્યાપી રહ્યો છે. લંકાની રાષ્ટ્રદેવી પહેરે પહેરે હજારો માણસોને ભક્ષા માંડે છે, દેવો સંતાઈ ગયા છે. નાથ ! સર્વનાશ આવ્યો છે. બચાવો !” “અને જગદીશ્વરે પૃથ્વીને આશ્વાસન આપ્યું: “દેવિ! શ્રદ્ધા રાખ. મનુષ્યોમાં ઈશ્વરી અંશ પ્રકટ થશે. વાનરોને હાથેજ રાવણ પરાભવ પામશે. વજીકાય, વજકૌપીન બાળકે દેશમાં પ્રગટ થશે, ધર્મની જાગૃતિ થશે. આ બધાને કારણે પરમાત્મા પ્રકટ થશે!” પછી તો દશરથે તપસ્યા આદરી–ધર્મને તેણે અગ્નિ ચેતાવ્યો. યજ્ઞપુરુષે પાયાસરૂપી ચિતન્ય આપ્યું. થોડાક ચમત્કાર થયા, કેઈ આગાહીઓ ઉઠી ને આવતા અવતારને ચરણે માથું નમાવવાને જનતા અધીરી બની.” “પાપનો ક્ષય થયો, ધર્મને ઉદય થયો, અવતારની ઘડી આવી લાગી ને ભગવાન રામનો જન્મ થયો. કેવો તે દિવસે પ્રજાને આનંદ!” રાવણ અને તેના રાક્ષસી કારભારીઓના અત્યાચારો તે જેવા ને તેવાજ ચાલતા હતા. કાંચનમૃગ મારીચની રાક્ષસી માયાને સત્યાનાશ હજી નહોતે મંડાયે; પણ રામનો જન્મ થયો હતો ને! પ્રજાએ ઉત્સવ માંડયા.” “પરધુરામાં પીડાતી પ્રજાને રામજન્મને આનંદ અનેરો હત-અપૂર્વ હતો. રામ એટલે સત્ય, રામ એટલે ક્ષમા, રામ એટલે દયા ને રામ એટલે ધર્મ અને અસ્તેય !” “નામે પિતાનું અવતારકાર્ય શરૂ કર્યું. પિતાના એક બેલને ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvy vvvvvvvvvvvvvvvvv5 vvy ભારતીય સેવકે અને આગેવાને! ૧૭૫ રામે રાજ્ય છોડવું, બેબીને સંતોષવાને રામે સીતાને તજ્યાં, અન્યાય, અધર્મ અને અત્યાચાર સામે રામે દુશ્મનાવટ માંડી. જનતાએ રામજન્મમાં પોતાની મુક્તિ દીઠી, સ્વાતંત્ર્ય જોયું, ધર્મરાજ્ય દેખ્યું.” “ત્યારથી તે આજસુધી જનતા રામજન્મ ઉત્સવ માંડે છે તે અમસ્તો નથી.” ૯૦–ભારતીય સેવકો અને આગેવાનો! તમને કેમ આવી રાષ્ટ્રસંતતિની સુંદર સેવા નથી સૂઝતી? | (હિંદી માસિક “ગૃહલક્ષ્મી” ઉપરથી) અનાથ બાળકોને, તેમજ જેમના પાલનપોષણનું માતા પાસે પૂરતું સાધન નથી હોતું તેવાં બાળકને, ફ્રાન્સમાં “રાષ્ટ્રસંતાન” કહેવામાં આવે છે. કાન્સમાં રાજ્ય તરફથી એવાં કેટલાંએ આશ્રમ ચાલે છે, કે જ્યાં ગરીબ માતાઓ અને બીજા બાળકને મૂકી જાય છે. આ બાબતમાં કાન્સ પાસેથી બીજા રાષ્ટ્રને ઘણું શીખવાનું છે. કાન્સના લોકો સ્વીકારે છે કે, એવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેમાં સ્ત્રીને પિતાના બાળકને ત્યાગ કરવો અનિવાર્ય થઈ પડે છે. આથી ત્યાં રાજય તરફથી એક એ વિભાગ ખોલવામાં આવ્યો છે, કે જેથી બાળહત્યા કરવા કરતાં સ્ત્રીઓ પિતાના બાળકને રાષ્ટ્રને હવાલે કરી દે પણ પ્રથમ તો સ્ત્રીઓ પોતે જ પોતાનાં સંતાનનું પાલનપોષણ કરે, એ પ્રયત્ન કરવામાં આવે છે. આવા આશ્રમમાં એક દરવાજે એવો હોય છે, કે જે સ્ત્રીની જતી વખતે ઉઘડે છે અને તે અંદર પહોંચે છે એટલે તરતજ બંધ થઈ જાય છે. આ રીતે સ્ત્રી એક એકાંત એારડામાં પહોંચી જઇને ત્યાં તે કેટલીક વારસુધી એકલી રહે છે અને દિવાલો ઉપર ટાંગેલી હકીકતો વાંચે છે. એ હકીકતો વાંચતાં વાંચતાં તેને સમજાય છે કે, બાળક રાષ્ટ્રને આપી દીધા પછી તેને તે ફરીથી પાછું લઈ જઈ શકશે નહિ. વળી રાષ્ટ્ર તેને કેવી રીતે પાળશે–પેપશે તે વાત પણ તેને સમજાય છે. એ પછી થોડી વારે તેને બીજા ઓરડામાં આશ્રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શુભસંગ્રહ ભાગ ૧ લે ના મંત્રી-સેક્રેટરી પાસે બેલાવે છે. સેક્રેટરી પ્રથમ તે તેને બાળકનું પાલન-પોષણ જાતેજ કરવા સમજાવે છે તથા તેને રોજગાર વગેરે શોધવાની યુક્તિઓ બતાવે છે; અને સ્ત્રીને તે વાત પસંદ નજ પડે, તે પછી તે એક કાગળ લખીને તૈયાર કરે છે અને તેના ઉપર સ્ત્રી પિતાની સહી કરે છે અને બાળકને તેમને હવાલે સેપે છે. એ પછી અમુક વખત સુધીમાં તે પિતાને વિચાર ફેરવતી નથી, તે તે બાળકના ગળામાં એક સફેદ મણકાની માળા પહેરાવવામાં આવે છે અને તે ઉપરથી તે રાષ્ટ્રની મિલકત ગણાય છે. ૯૧-શિવાજી કી પ્રતિજ્ઞા જનની સમાન, જન્મભૂમિ કષ્ટ પા રહી, જકડી પડી અનાથ આશ્ર હૈ બહા રહી; કોઈ નહીં સહાય, હાય હાય કર રહી, તન છીન, મન મલીન દીન આહ ભર રહી, સબ પાશ કાટકર ઈસે સ્વતંત્ર બનાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. આયે ન આર્યાવર્ત મેં ચે શત્રુ–ભૂપ હૈ, ઉતરે મનુષ્યવેષ મેં નિશિચર સ્વરૂપ હૈ, મંદિર બગાડ, ઘર ઉજાડ કર સતા રહે, હિંદુ સિર્યો ને ક્યા ન અત્યાચાર હૈં સહે; ઈનકે સિર કી ભેંટ ભવાની કે ચઢાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. ૨ . કીતને કુલેં કી માન મર્યાદા વિનષ્ટ કી, સીમા નહીં હૈ ગાય બેચારી કે કષ્ટ કી - મેરી પવિત્ર માતૃભૂમિ દલિત હે રહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ A ^ ^ ^ ^^ ^ ^^ ^ ^ ^ ^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^^ ^ ^ ^ ^ “ ^ પw હર હર મહાદેવ ૧૭ માલિક અને હું આજ ઉસકે કઈ ઓર હી. ઈનકા મિટાઉં નામ હિંદૂ નામ બચાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. ૩ કિતને સિસે ચેટિયાં જબરન ઉતાર લીં', બદલે મેં ચેટિ કેયા ગરદન ઉતાર લીં; ક્યા ક્યા કહું હા! સેતેહી દિલ દહલ જાતા, બાહે ફડકતી ખૂન આંખ ઉતર આતા; ઈનક પરાસ્ત કર વિજય કે કેતુ ફહરાઉં, તબ મેં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. ૪ ઐસી લગાઉં આગ યવનવન વિનાશ હો, ઈસ અંધકારમેં પુનઃ સુંદર પ્રકાશ હે; ઉલટી બહાઉ ધાર ગંગા કી પહાડ કે, મેં એક દાને સે દીખા ૬ ફેડ ભાડ કે; કેઈ બચે ન શત્રુ એસી ખગ ચલાઉં, તબ મિં યથાર્થ હી શિવાજી વીર કહાઉં. ૫ ૯૨–હર હર મહાદેવ ( ચાકન દુર્ગ છતને કે લિયે શિવાજી મહારાજ કા ચારણ મહારાષ્ટ્ર સિપાહિ કે ઉત્સાહિત કરતા હૈ ઔર સૈનિકગણ ઉસકા પ્રત્યુતાર દેતે હૈ.) ચારણ ચાકન કે ઉત્તર કિલપર શત્રુ-પતાકા કહરાઈ, મહારાષ્ટ્રપર તકી દલ કી દીખ રહી હૈ પ્રભુતાઈ; ઉઠે રાષ્ટ્ર કે ઉભટ વીરે સુત દારા કા મેહ તજે, છુરા વાઘનખ ખડગ તીર એ વીર બાંકરે ખૂબ સજો. ૧. શુ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શુભસગ્રહ ભાગ ૧ લા સૈનિકગણઃ રાષ્ટ્ર હમારા ઘર હૈ, ઇસકે પહેરેદાર સિપાહી હમ, સેાચ સમઝકર રખના ઇસમે તુર્કા કે એ ભૂપ! કર્દમ, આતે હૈ હમ ચાકન પર સે યવની ધ્વજા ગિરાને કા, માતૃભૂમિ કી છાતી પર સે તેરા કદમ હટાને કેા. ૨ મહાકાલ ઉસ રુદ્રસૂતિ કી શક્તિ હમારી માતા હૈ, મહારાષ્ટ્ર કી દિવ્ય દેવતા તન મન ધન કી ત્રાતા હૈ; ગાબ્રાહ્મણહિત છે।ડ પ્રાણુ હેમ ધર્મધ્વજા રાચેંગે, ખડ્ગવા સે શત્રુશૈલ કા મસ્તક તેડ ગિરાયેગે. ૩ જીયે દેવતા જીજીખાઈ પૂર્વ દિશાસી કાન્તિમયી, જુગજુગ જિચે શિવાજી ભાસ્કર જિનકી જવાલા તેજમયી; કિરણુ સદ્દેશ હમ ઘિર જાયેંગે ક્રિશા દિશામે લેંગે, માર માર કરતુર્થાં કા હમ પૈાં તલે મસલ દેંગે. ૪ ચઢે ચલા ખાદલ સે વીરા તારણુ કે ચહુ આર ઘિશ, ઉમડ ઘુમડ કર બેહદ ખરસેસ્ડ ફૂટ ટૂટ કર ઝૂમ કરે; માતા કા સ્તનપાન કિયા હૈ ઉસે ન અટ્ટા લગ જાગે, છત્રપતિ કા માન મઢે જગ મેં શુભ ડંકા મજ જાચે. ૫ મહારાષ્ટ્ર કી આન રહેગી ગાબ્રાહ્મણ રક્ષિત હોંગે, તુકી દલ કી રુધિરનદી મે* વીર ચરણુ વિદ્યુત ડાંગે; હિન્દુત્ત્પન કી લાજ મચેંગી દેવાલય સજાયેગે, * હોંગે હમ સ્વાધીન આજ ચાં વીરમૃત્યુ કે પાચેંગે. ૬ હર હર મહાદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat wwwwwin www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૯૩–આનંદસાગર બ્રહ્મની આરાધના આનસાગર બ્રહ્મ આરાખીએ, એવુ' વેદવચન નિર્ધાર જો; આન'માંથી સો જગ ઉપજે, જીવે આનદૅ સ'સાર જો. આ૦ ૧ અંતે આનંદમાં સરવે સમે, તે આનંદ અચલ કે'વાય ને; અણુ ને આદિ તે બ્રહ્મા લગી,સૌમાં સરખા આનંદ થાય જો. આ૦ ૨ આન વિષચેામાં જે કૈા કહે, તેને ગુરુની ગમ ના હાય જો; જડ વિષયેામાં આન’૪ ના રહે,આન ચૈતન્યમધ્યે જોય જો. આ૦ ૩ વિષયવિષે જે આનંદ થાય છે, તેના જોજો કરી વિચાર જૈ; સમતી વૃત્તિ હૈાય છે. જીવની, દેખી વિષય ઠરે છે ઠાર જો; તેમાં પડે પ્રતિષિ*બ બ્રહ્મનું, તેમાં છે આનંદ નિર્ધાર જો. આ૦ ૪ - સૂકાં અસ્થિ વિષે જ્યમ શ્વાનને, ખાતાં સુખનુ' લેાહી લપટાય જો; ત્યમ ત્યમ ખાય ઘણું ખાંતે કરી,કારણ પાતે ના પ્રીછાય જો. આ૦ ૫ એમ વિષયમાં આન જે કહે, તે નર શ્વાનસમા કહેવાય જો; વિષચા નિદ્રામાં રહેતા નથી,પણ આનંદને અનુભવ થાય ને.આ૦૬ એથી સહજ સમાધીને વિષે, ઉપજે આન' કેરા આધ જો; એવા અક્ષય આનંદ માણવા,સદાય કરવા સાચા જોગ જો. આ૦ ૭ આનદ વિષયાના સઘળે વદે, ઇન્દ્રાદિક અજપદ કૈલાસ જો; ટમ બ્રહ્માન≠ જેને મત્ચા, તે તા ન કરે કોઇની આશ જો. આ૦ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૯૪–ઍ છે એનું એ. ( લેખક-કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા ) અંજની ગીત દેશતણા દીવા પ્રગટાવ્યા, દેશમહી હીરા નીપજાવ્યા; અણમૂલાં રત્ન કંઈ દીધાં, માતા એની એ. રામ અને દેવાંશી કૃણ, સતવ્રતધારી હરિશ્ચંદ્ર; સતી સીતાને દમયંતીની, જનની એની એ. શંકર ગઉતમ ને ગઉરાંગ, નાનક વીર વિવેકાનંદ ધરમપ્રચારક ભક્તવની, ભૂમિ એની એ. વીર પ્રતાપ પૃથુ શિવાજી, ચાંદબીબી ને લક્ષ્મી જેવી; યુદ્ધવિશારદ વીર દેવીની, જન્મભૂમિ તે એ. શિયળને શણગાર સજીને, નૈહરવ્રતમાં પ્રેમ ધરીને બળતી બાળા ભડભડ ચેતે, જન્મભૂમિ તે એ. કરે ન પાછી પાની સ્વામી, સુંદરીના સૌદર્યો મહી; ક્ષત્રાણુઓ ભેટ ધરતી, નિજ શિરની તે એ. દાદા ને સુરેન્દ્ર સરીખા, ગાંધી ને ગપાળ સમાણા દેશભક્તનાં કીધાં લ્હાણું, દાતા એની એ. રે! ગૌરવ સો નષ્ટ થશે શું? સુર ઈતિહાસ લુપ્ત થશે? ઉછે, જાગે, પ્રાપ્ત કરીને, સી છે એનું એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૯૫–ગૃહદેવીઓનું મંગળ ગીત ( લેખક:–નર્મદાશંકર બાલાશંકર પંડયા ) અમે સ્નેહ ને સૌજન્ય કેરી દેવીએ રે લોલ, અમે વર્ગથી સંસારતટે ઉતર્યા રે લોલ. અમે શાન્તિ ને આનંદ બધે રેલીએ રે લોલ; અમ હાસ્યમાં તે તેજના અંબાર છે રે લોલ. અમે વાણીથી સ્વર્ગસુધા રેડીએ રે લોલ; અમ નેણુમાંથી પ્રેમની ધારા ઝરે રે લોલ. અમે ધાત્રીએ સંસારની કહેવાઈએ રે લોલ; અમે વીર કાંઈ ઉગમાં હુલાવીએ રે લોલ. અમ ઉરથી અમૃતની શેર ઝરે રે લોલ; અમી પાઈને દેવાંશીઓ ઉછેરીએ રે લોલ. અમે વિશ્વના સંતાપ સવ ફેડીએ રે લોલ; તખ્યા માનવીને છાંય શીળી આપીએ રે લોલ. દુઃખી માનવીનું શિર અક રાખીએ રે લોલ, અમે ઉતર્યા રેતાંનાં આંસુ લૂછવા રે લોલ. અમ હાસ્યથકી શેલતો સંસાર છે રે લોલ; અમે વિશ્વમાં સૌન્દર્યના અવતારશાં રે લોલ અમે કાન્તની માનીતી ગ્રહદેવીએ રે લોલ, અમે રાજી તો પ્રભુ સદા પ્રસન્ન છે રે લોલ. અમે સ્વગને સંસારમાં ઉતારીએ રે લોલ અમે નેહ ને સૌજન્ય કેરી દેવીઓ રે લોલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૬-કહાં હૈ વીર શેર શિવરાજ ( લેખક:-કવિ શ્રી હરિશંકર શર્મા ) દેખ દીનતા આ જાતિ કી, હાતા દુઃખ મહાન! સક્રેટ સહુ સહ સિસક રહી હૈ, હા ! હા !! ઋષિસ'તાન! નષ્ટ હૈ। ગયે સભી સુખ-સાજ કહાં હૈ વીર શેર શિવરાજ ? ગાય, વિપ્ર, અખલાએઁપર હા! હાતે અત્યાચાર ! વીર કહાનેવાલે કાયર, સાચે પાંવ પસાર ! ખચાવે કૌન આજ હા લાજ? કહાં હૈ વીર શેર શિવરાજ દૂધ, દહી, પટ, અન્નાદિક સે ભરે રહે ભંડાર, પર અખ ટુડે, ઔર ચીથડે તક કા હૈ લાચાર; મન ગયે ઔાં કે મહેતાજ કહાં હૈં વીર શેર શિવરાજ કિસી સમય જગતીપરજિનકા દમકા દિવ્ય દિનેશ, આજ વીરે ખનને કી ક્ષમતા રહી ન ઉનમેં શેષ; કહા કિ કૌન કહે સરતાજ કહાં હૈ વીર શેર શિવરાજ ? મંદિર, મૂતિ, મઢાંપર ફિર સે હાને લગે પ્રહાર, ચાટી ઔર ને ખચના હુવા હાય! દુરવાર; પુકારે પીડિત પડા કહાં હૈ વીર શેર શિવરાજ ? સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ उत्तम अने सस्तुं साहित्य અતિ ઉત્તમ ધાર્મિક ગ્રંથા પૃષ્ઠ કઈંચ મૂલ્ય ગ્રંથનું નામ સંપૂર્ણ મહાભારત–શુદ્ધ ગુજરાતી ભાષાંતર ૫૨૦૦×૧૦ ૩૬) શ્રીવામીકિ રામાયણ-૩૨ ચિત્રાસાથે.....૧૩૨૦ ૬ll×૧૦ તુલસીકૃત રામાયણ-૪૦ ચિત્રાસાથે ...... ૧૩૫૦ મહાભારતનુ' શાંતિપ-નવી આવૃત્તિ...... ૯૦૦ "" ૭૮૪ પાxe ... ... ગિરધરકૃત શુદ્ધ રામાયણ અખાની વાણી-મનહરપદ સાથે ••• ૫૦૦ ૫૪૮ પ્રીતમની વાણી–સથી મેાટા સગ્રહ,..... ૪૨૦ ૫૯ છેટમની વાણી–ગ્રંથ ૧ લે..... છેટમની વાણી-ગ્રંથ ૨ જો તથા ત્રીજો છપાય છે. સત્વર બહાર પડશે. ૧૫ ૨૬૪ ૧) ... ... .. ધર્મતત્ત્વ-બંકિમચરિત્રસાથે ૨૪૮ પાા૪૮ lll ચાગતત્ત્વ ૩૮૪ ,, ૧૫ ... ૬૦ પા×૮ રા ૭૦૦ પગ×િe રા શ્રયાગવાસિષ્ઠમહારામાયણ એ ભાગમાં. ૧૯૦૦ lll×૧૦ ૧૦) મહાભારતનાં આદિઅને સભાપર્વ(૧લી આવૃત્તિ)॰ lu×૧૦ ૨) શ્રીદાસબાધ નવી આવૃત્તિ શ્રીજ્ઞાનેશ્વરી ભગવદ્દગીતા-નવી આવૃત્તિ શ્રીભગવતી ભાગવત–ઉત્તમ ભાષાંતર શ્રીમદ્ભાગવત–ઉત્તમ ભાષાંતર... શ્રીરામકૃષ્ણકથામૃત-અંતે ભાગ ભેગા... સ્વામી રામતી–ગ્રંથ ૧ લા-ભાગ ૧ થી ૫ ગ્રંથ ૨ જો–ભાગ ૬ થી ૯ ૮૬૧ ૬×૧૦ ૪૫ ૭૦૦ ૮૪૧૧ ૬૫૦ પો×ર ૫) શા ૫૮૦ ૨) .. ጥ ૬૮૦ lll×ા રા ગ્રંથ ૩ જો-ભાગ ૧૦–૧૧ ૧૨૮ પા૪૮ ર) www.umaragyanbhandar.com ,, ... '' ... ... ... ... ... ... "7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... ... ... ,, ૬) ૬) ૫) રા ૧૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ લા 0 ગ્રંથ ૪ થો-ભાગ ૧૨-૧૩ ૬૪. પાપા*૮ ૨) સ્વામી વિવેકાનંદ ગ્રંથ ૧ લો –ભા. ૧-૨-૩ ૫૭૫ પા૪િ૮ ૨ ગ્રંથ ૨ જે-ભા. ૪-૫. ૬૦૦ ૨ ' , ભાગ ૬ થી ૮ નેખા ... ૧૦૦૦ પપ્પા ૩ ભાગ ૯મ-સંપૂર્ણ ચરિત્ર ૭૪૦ ૫૪૬ ૨ા , ભાગ ૧૦ મેરાજયોગ... ૩૦૦ , ૧ શ્રીભકતચરિત્ર અથવા ભક્તિરસામૃત ... ૪૦૮ પત્રક શ્રીભજનસાગર–નવી આવૃત્તિ. .. .. ૨૦૦ ૫૪૮ સ્વર્ગનું વિમાન ... ... ... ... ... ૩૮૪ ૫૮૯ ૧ત્ર સ્વર્ગની કુંચી ... ... ૩૭૮ ૫૪૯ ૧ સ્વર્ગને ખજાને••• • • • • ૩૨૪ ) ૧ સ્વરને પ્રારા ... ... ... ... ... ૩૩૬ ૧e ભગવગીતા-ગુજરાતી ટીકા સહિત નવી આવૃત્તિ છપાય છે. ભગવદગીતા-મરાઠી કે હિંદી ટીકા સહિત.... ૨૩૦ વાગ્યા છે ભગવદ્ગીતા–મૂલમાત્ર–મધ્યમ તથા મોટા અક્ષરમાં છે. અને છે પંચરત્નગીતા-મૂલમાત્ર-નાના, મધ્યમ તથા મોટા અક્ષરમાં ૧,૦૦થા મહાભારત અને રામાયણ-વિષે વિચારો .. ૨૦૦ ૬૪૧૦ બાર શ્રીમહાભારત વિષે જાણવા જોગ વિચારે ... ૩૨૮ ”: ૧ ઉત્સાહ અને ચેતનાપ્રેરક પુસ્તકે શુભસંગ્રહ-ભાગ ૧ લો... ... ... ... ૧૯૨ ૫k૬ ૦ શુભસંગ્રહ-ભાગ ૨ જે.. ••• .. ••• ૭૦૦ ૬૪૧૦ રા શુભસંગ્રહ-ભાગ ૩ જે છપાય છે. સત્વર બહાર પડશે. આગળસે ... ... ... ... . ••• ૪૬૮ ૫૮૯ ૧૫ આદર્શ દષ્ટાંતમાળા-ભાગ ૧ લો • • ૩૩૬ પા૪૮ ૧) | ભાગ ૨ જો ... ... ૩૯૨ ) ૧ મિનિબંધમાળા ધર્મતત્ત્વ સાથે ... • ૫૯૦ ૫૪૮ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ૫.૪૮ ભાગ્યના સૃષ્ટાઓ (સાદું પૂ) • • ૭૨૦ પEા ૧ સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ.... ... ... પ૫ર , ૧ ઈતિહાસ અને વેદસંબંધી ઉપયોગી પુસ્તકો રાજસ્થાનને ઈતિહાસ–બે મોટા ગ્રંથમાં ... ૧૫૩૦ ૬૧૦ ૧૦) આર્યભિષ અથવા હિંદને વૈદ્યરાજ ... ૭૦૦ ૬૮૧૦ ૪) આરોગ્યવિષે સામાન્ય જ્ઞાન-ગાંધીજીકૃત . ૧૪૦ ૫૬ ૦૧ બેધદાયક ઉત્તમ જીવનચરિત્ર દાનવીર કાનગી .. ... ૪૦૦ પા×૮ ના શ્રીભક્તચરિત્ર ••• ••• . ••• ... ૪૦૮ ૫૪૯ ૧૫ મુસ્લીમ મહાત્માઓ ... ... ૫૯૨ પા.૪૮ ૧૫ કાઉન્ટ ટૉસ્ટોયનું જીવનચરિત્ર. ૬૨૦ પા૪૯ રા મહાન નેપોલિયન બેનાપાર્ટ .. સ્વામી રામતીથની જીવનકથા ... ... ૬૪૦ , ૨) સ્વામી વિવેકાનંદનું સંપૂર્ણ જીવનચરિત્ર ૭૪૦ ૫૪૬ રા મહાન સમ્રા અકબર... ... ... ... ૩૫ર પાx૮ ૧ શ્રી શિવાજી છત્રપતિ .. .. ••• .. પ૨૮ પાઝ૯ ૨ વીર દુર્ગાદાસ... ... ... ... ... ... ૨૪. પાછા ભારતના સીને-ગ્રંથ ૧ લો ) • ૨૧૦૦ પાપ૪૮ ૬)) અ » થ ૨ જે 3 છુટક દરેક ભાગના રૂ.૨ા - » , ગ્રંથ ૩ સીએ તથા પુરુષો માટે બેધપ્રદ વાર્તાઓ ટુંકીવાર્તાઓ-ભાગ ૧ થી ૪ ભેગા • • ૬૦૦ પટ ૨) ટુંકી વાર્તાઓ –ભાગ ૫ મેં. ૨૮ સાંસારિક વાતે ૩૦૪ પદાબાટુંકીવાર્તાઓ-ભાગ ૬ –બોધપ્રદર૭ વાતો ... ૩૬૦ , , . ૧) ટુંકીવાર્તાઓ-ભાગ ૭ મો-અનેક વાતે જ ૨૫૦ . ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ દયાળુ માતા અને સદ્ગુણી પુત્રી ... ૧૬૦ માળામાટે ખાસ ઉપયાગી પુસ્તકા ... સદ્ગુણી બાળક-૬૯ બનાવાના સંગ્રહ ૧૨૮ ૫૪૭૫ બાળસોાધ-વાર્તારૂપે ધામિક શિક્ષણુ... ૧૧૨ પ×૬।। બાળકાની વાતારસિક વાતચીતરૂપે ૨૧ પાઠ દુ:ખમાં વિદ્યાભ્યાસ-સચેટ સાચાં દૃષ્ટાંતે ... સુબાધક નીતિકા ... ... ... ... ... ચિત્રો અને ચિત્રાવલીઓ શ્રીમહાભારત ચિત્રાવલી ૨૬ ચિત્રાના સુંદર સંગ્રહ .. શ્રીરામાયણ ચિત્રાવલી ભગવાન શ્રીકૃષ્ણમુરારી ( ત્રિરંગી ) દ્રૌપદી વસ્ત્રાહરણ ( ત્રિરંગી ) ઉપરની ચિત્રાવલીઓનાં છૂટક ચિત્રો પણ મળશે. ૩૬ "" ... ... ... "" ... ૯ ,, ૯૦ પાાઃ૮ ૧૮૪ પાત્રા ,, "" ... ... ... el ... ol ! ૧) ૧) ૧૪૪૨૨ ola ૧૪૪૨૨ ol ન F मंगावनारने खास सूचना ૧-પાસ્ટેજ ઉપરાંત રજીસ્ટર તથા વી. પી. ખં પણ રૂ. ૧૦) સુધીનું રૂ. ન જૂઠ્ઠું લાગે છે. ૨-મગાવેલામાંનાં જે પુસ્તકા ન આવે તે ખલાસ સમજવાં. ૩-પૂરું મૂલ્ય પ્રથમથીજ મેાકલીને દશેક રૂ. નાં પુસ્તકા રેલરસ્તે મંગાવવાથી વધારાના પેકીંગ બદલ રૂ. ન ચઢશે તાપણ્ કુલ ખર્ચો બહુ એછે! આવશે. ૪-મહાભારત સાથે રૂ. ૧૦૦)નાં, અથવા મહાભારત સિવાયનાં રૂ.૨૫) નાં પુસ્તકા લેનારને અમદાવાદમાં ૧૨૫ ટકા કમીશન મળશે અને મહાભારત સાથે ૩૦૦) નાં અથવા તે સિવાયનાં ૧૦૦) નાં લેવાથી ૧૫ ટકા મળશે. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુસ્તકો જૂજ કિંમતે પૂરાં પાડનારી, ૧૮ વર્ષથી ચાલતી विविध ग्रंथमाळा દરવર્ષે પાX૮ અને પX૯ નાં કદનાં ૧૬૦૦ પૃષ્ટનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકા પો. સાથે માત્ર૪) અને પાકાં પૂંઠાં સાથે ૫)માં મળે છે. સ'. ૧૯૮૩માં ‘‘મુસ્લીમ મહાત્માએ’નીકળી ચૂકયુ' છે. તથા ‘શુભસંગ્રહ ભાગ ત્રીજો” “છેટમની વાણી-ભાગ ખીજો” અને “ભારતના વીરપુરુષો’”ની સંશોધિત બીજી આવૃત્તિ, એ પુસ્તકા થાડાજ માસમાં નીકળશે. ૧૯૮૪ માં સંતવાણી તથા સ્વર્ગનાં પુસ્તકામાંથી તેમજ શુભસ’ગ્રહ અને ટુંકી વાર્તાઓના નવા ભાગા, સત્યાગ્રહ અને અસહકાર, ટાગારકૃત ભારતધમ, જેમ્સ એલનનાં પુસ્તકા, ભારતીય નીતિકથાઓ, સ્વામી વિવેકાનંદના જ્ઞાનયેાગ, સુમેાધ રત્નાકર, વિજયકૃષ્ણ ગાસ્વામી અને ભાસ્કરાનંદ સ્વામી ૪૦નાં ઉત્તમ ચરિત્રા ઇમાંથી નીકળશે. आ माळाना आगलां वर्षोना हजी मळता सॅट ૧૯૭૬નાં ત્રણ પુસ્તક-પૃષ્ઠ ૧૫૦૦, રૂ. ચા, પાકાં પૂર્યાં ચા, સ્વામી વિવેકાનંદ ભાગ ૬-૭, ભાગ્યના સટ્ટાઓ, ટુકી વાર્તાગા ભાગ ટ્ટો. ૧૯૭૭નાં ત્રણ પુસ્તક પૃષ્ઠ ૧૫૦૦, ૩. ગ્રા, પાકાં પૂઠાં જા, ટુંકીવાર્તાઓ ભાગ ૭ મે,કાઉન્ટ ટાČાય, સ્વામી વિવેકાનંદને રાજ્યાગ. સ°વત ૧૯૮૦ નાં ત્રણ પુસ્તક-પૃષ્ઠ ૧૬૦૦, મૂલ્ય ૪,પાકાં પૂઠાં પ) રવામી રામતીથ ભાગ ૧૦-૧૧, નેપોલિયન માનાપાટ,બંકિમકૃત ધમ તત્ત્વ. સ’વત ૧૯૮૧ નાં ચાર પુસ્તક પૃષ્ઠ ૧૬૦૦,મૂલ્ય ૪, પાકાં પ) સ્વામી રામતી ભાગ ૧૨-૧૩, યાગતત્ત્વ, સ્વર્ગના પ્રકાશ,આદર્શ દૃષ્ટાંતમાળા. સંવત ૧૯૮૨નાં પુસ્તકાઃ–દાનવીર કાર્નેગી, શુભસંગ્રહ ભા. ર, રામાયણ અને મહાભારતવિષે વિચારા, આદશ દૃષ્ટાંતમાળા ભાગ રો. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ દરેક ઘરમાં તીજોરી આપણા ચોરે હેશિયાર થવા લાગ્યા છે અને તીજોરીઓ ફાડવા માંડી છે, એ સૌ કોઈ જાણે છે. એવા ચોરની ચાલાકીથી બચવાને ગોદ જે નવી જાતની પિતાની પેટટ કરેલી શોધની ચારનાં હથિયાર તેમજ આગ સામે ટકે એવી તીજોરીઓ બનાવવા માંડી છે. એ તીજોરી માપમાં ૧૪ ઇંચ ઉચી, ૧૮ ઈંચ પહોળી અને ૧૫ ઈંચ ઉડી છે. ચોર તેમજ આગસામે ટકે એવી હોવા છતાં કિંમત ફક્ત રૂ. ૯૦) છે. દરેક ઘરમાં વપરાય એવા હેતુથી મેટી સંખ્યામાં બનાવવામાં આવી છે અને તે કારણે નાની કિંમતે વેચી શકાય છે. એ તીજોરી કબાટની અંદર રાખી શકાય એવી છે. એ તીજોરીઓ તેમજ હાલમાં બનાવવા માંડલી પેટેસ્ટ કરેલી શેાધની મેટી સાડા છ ફુટ ઉંચી બે દરવાજાની શોભાયમાન લોખંડની કબાટ જેનાર કોઈકજ એવા હોય છે કે જે ખરીદવાનું મન કરે નહિ. કારખાનું-ગેસ કંપની પાસે-પરેલ-મુંબઈ ૧૩ દુકાન-વિઠ્ઠલવાડીના નાક-કાલબાદેવી ગોદરેજના શુદ્ધ તેલના નંબર ૩ વાળાનવા અને સસ્તા નહાવાના સાબુ ત્રણ મેટી ગોટીના બોકસના ૧૦ આના. આ નંબર ૩ વાળા સાબુ પણ નંબર ૧ અને ૨ વાળાં સાબુની માફક શુદ્ધ તેલના બને છે અને કોઈ પણ જાતના ભેળ હિંસાના હોય છે. જે - નંબર ૧ અને ૨ માં લોબાન અર્ક વગેરે નાખવામાં આવે છે તેથી તે મેધા હોય છે. : - નંબર ૩ માં તેવું કશું નહિ હોવાથી સસ્તા હોય છે. એરપ્લેનેડ રોડ, કટ, સેલ એજન્ટ મુંબઈ નાદરશાહ પ્રિન્ટરએન્ડ કંપની, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ alchbllo hebare le Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com