________________
ઉત્તમ પુસ્તકો જૂજ કિંમતે પૂરાં પાડનારી, ૧૮ વર્ષથી ચાલતી
विविध ग्रंथमाळा
દરવર્ષે પાX૮ અને પX૯ નાં કદનાં ૧૬૦૦ પૃષ્ટનાં વિવિધ વિષયનાં ઉત્તમ પુસ્તકા પો. સાથે માત્ર૪) અને પાકાં પૂંઠાં સાથે ૫)માં મળે છે.
સ'. ૧૯૮૩માં ‘‘મુસ્લીમ મહાત્માએ’નીકળી ચૂકયુ' છે. તથા ‘શુભસંગ્રહ ભાગ ત્રીજો” “છેટમની વાણી-ભાગ ખીજો” અને “ભારતના વીરપુરુષો’”ની સંશોધિત બીજી આવૃત્તિ, એ પુસ્તકા થાડાજ માસમાં નીકળશે.
૧૯૮૪ માં સંતવાણી તથા સ્વર્ગનાં પુસ્તકામાંથી તેમજ શુભસ’ગ્રહ અને ટુંકી વાર્તાઓના નવા ભાગા, સત્યાગ્રહ અને અસહકાર, ટાગારકૃત ભારતધમ, જેમ્સ એલનનાં પુસ્તકા, ભારતીય નીતિકથાઓ, સ્વામી વિવેકાનંદના જ્ઞાનયેાગ, સુમેાધ રત્નાકર, વિજયકૃષ્ણ ગાસ્વામી અને ભાસ્કરાનંદ સ્વામી ૪૦નાં ઉત્તમ ચરિત્રા ઇમાંથી નીકળશે.
आ माळाना आगलां वर्षोना हजी मळता सॅट
૧૯૭૬નાં ત્રણ પુસ્તક-પૃષ્ઠ ૧૫૦૦, રૂ. ચા, પાકાં પૂર્યાં ચા, સ્વામી વિવેકાનંદ ભાગ ૬-૭, ભાગ્યના સટ્ટાઓ, ટુકી વાર્તાગા ભાગ ટ્ટો. ૧૯૭૭નાં ત્રણ પુસ્તક પૃષ્ઠ ૧૫૦૦, ૩. ગ્રા, પાકાં પૂઠાં જા, ટુંકીવાર્તાઓ ભાગ ૭ મે,કાઉન્ટ ટાČાય, સ્વામી વિવેકાનંદને રાજ્યાગ.
સ°વત ૧૯૮૦ નાં ત્રણ પુસ્તક-પૃષ્ઠ ૧૬૦૦, મૂલ્ય ૪,પાકાં પૂઠાં પ) રવામી રામતીથ ભાગ ૧૦-૧૧, નેપોલિયન માનાપાટ,બંકિમકૃત ધમ તત્ત્વ.
સ’વત ૧૯૮૧ નાં ચાર પુસ્તક પૃષ્ઠ ૧૬૦૦,મૂલ્ય ૪, પાકાં પ) સ્વામી રામતી ભાગ ૧૨-૧૩, યાગતત્ત્વ, સ્વર્ગના પ્રકાશ,આદર્શ દૃષ્ટાંતમાળા.
સંવત ૧૯૮૨નાં પુસ્તકાઃ–દાનવીર કાર્નેગી, શુભસંગ્રહ ભા. ર, રામાયણ અને મહાભારતવિષે વિચારા, આદશ દૃષ્ટાંતમાળા ભાગ રો. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-અમદાવાદ અને મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com