Book Title: Shubh Sangraha Part 01
Author(s): Akhandanand Bhikshu
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 168
________________ જ્ઞાનચારિત્ર્યને વધારનારાં વચનામૃત ૧૫ નત કરનારા વિષ્ણુગ્માની પૂજા કરે!! (સ્વામી રામતીનાં લખાણેાપરથી) પાપકારના તડાકા:–તમારા આહાર-વિહાર પાછળ, સારાનરસા પ્રસંગા પાછળ અને મેાજ–શાખ પાછળ હારા રૂપિયા કાંકરાની માક ઉડાવા છે. અને બીજી તરફ તમારા પાડાશીનાં બચ્ચાંને સૂકા રાટલા પણ ન મળે ! ભલે તે મરે કે જીવે, પણ આપણા ઘરનાં માણુસા સુખી રહે એટલે બસ! અને એમ છતાં પણ તમે જીવદયા અને પરમાની માટી મેાટી વાત કરે છે!! (શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી) અહારના ડાળ:-બહારના ડેાળથી તમે કદાચ સઘળા લેાકાને ચાડે વખત આંજી શકશે અથવા કદાચ થોડા લેાકેાને સધળા વખત પશુ આંજી શકા; પરંતુ યાદ રાખજો કે, સધળાંજ લેાકેાને સધળેા વખત તા તમે આંજી શકવાના નથીજ. (લિકન) “બેવકુફાના ધાંટા-એટલામાટે મેાટા હાય છે કે, તેમ ન હેાય તે તેમનુ ક્રાઈ સાંભળેજ નહિ. ” (ગ્લેંડસ્ટન) પરાપકાર કરવા-બીજાની સેવા કરવી, ને તેમ કરવામાં જરાએ મેાઢાઈ ન માની લેવી, એ ખરી કેળવણી છે.” “શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહિ, પરંતુ ચારિત્ર્યની ખીલવણીધર્માભાવનું ભાન’ “જગતને વધારે વિચારૂં છું', તેમ તેમ વધારે સમજાય છે કે, તવગર થવા કરતાં ગરીબ રહેવામાં વધારે આશ્વાસન છે. ××× ગરીબાઈનાં મૂળા વધારે સુંદર અને વધારે મીઠાં છે.'' એક પછી બીજું એમ પુસ્તક વાંચતાં છેવટે તમે અંતર-વિચાર પણ કરી શકશેા.” . “સુદામાજીનુ` ચરિત્ર તેા હુ વાંચી ગયા હતા. તેની અને નરસિહ મહેતાની ગરીબાઈની હિરકાઈ કરવાના મને ઉત્સાહ આવ્યા . અને છે. આપણું પહેલુ સૂત્ર એ છે કે, આત્માને જાણવા, એ પા ભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198