________________
98.
श्रेणिकचरितम् . ભાવાર્થ
અહિં લેકના ઘરમાં શબ્દરૂપ સાત ધાતુઓ વિભાગથી રગિત અર્થ દ્રવ્યવાનું અને લિંગ-ચિહવાલુ ચિત્રકર્મ હોવાથી લક્ષ્મીઓ રહેલી છે. ૮૨ વિક–અહિં શબ્દરૂપ, ધતુ, સાત વિભક્તિ, અર્થવાળું લિંગ સહિત નામ સૂચવ્યું છે. એથી “ઝવવાનુકસા કાતરમ્' એ સૂત્રાર્થ સૂચિત થાય છે.
व्याख्यायंतेऽत्र शब्दझैः सप्त स्यादिविनक्तयः
प्रथमाद्याः श्रुतधरैरिव नारकलूमयः ॥७॥ ભાવાર્થ
અહિં શબ્દશાસ્ત્ર જાણનારા પંડિતે જેમ જેનશાસ્ત્રજ્ઞ પુરૂષે સાત નારકીની વ્યાખ્યા કરે તેમ પ્રથાદિ સ્વાદિ સાત વિભકિતઓની વ્યાખ્યા કરે છે. ૮૩. વિ_યાકરણમાં સ્થાદિ સાત વિભક્તિની વ્યાખ્યા કહેલી છે.
कोप्यप्याकारवुद् पुंसां तत्वसंबुद्धिरागमात् । .. अनोऽमिनदीश्रोपधा शुझनुसंगता ॥म्मा ભાવાર્થ
અહિં પુરૂષને આગમથી તત્વને સારો બંધ થાય છે અને પાપરૂપ અગ્નિમાં નદી સમાન શુદ્ધ શ્રદ્ધા અનુસંગત રહે છે. ૮૪ વિક–અહિં સંદ્ધિ સંઘોધન, ગામ, ૩૫થા વિગેરે વ્યાકરણની શબ્દ સં. - જ્ઞાઓ દર્શાવી છે.
अत्र शब्दागम श्व व्यंजनानामिवार्हताम् ।
न चतुर्विंशतेर्नार्चा धुट्स व प्रवर्त्तते ॥ ५ ॥ ભાવાર્થ
* અહિં વ્યંજનોને શબ્દના આગમની જેમ ચાવીશ તીર્થકરોની પૂજા - ધુમ્ સંસાની જેમ નથી પ્રવર્તતી એમ નથી અથાત પ્રવર્તે છે. ૮૫
વિટ–અહિં ગામ, ઈ સંજ્ઞા એ વ્યાકરણની સંજ્ઞા દર્શાવી છે.