________________
មច
श्रेणिकचरितम् . Tધ એ પુંવર્ભાવના નિયમવાલા સમાસાંત પદ દર્શાવ્યા છે.
ये कषायवृहतिकाश्चानेयीवृत्तयश्च ये ।
लोहनौका स्वागाधे मनास्ते त्वत्पथश्च्युताः ॥५॥ ભાવાથ
કષાય વધારનારા અને હલકી વૃત્તિવાલા જે પુરૂષો તમારા માર્ગમાંથી ભ્રષ્ટ થઈ જાય છે તેઓ લેઢાના નાવની જેમ અગાધ એવા ભવસાગરમાં રૂબી જાય છે. પેટ વિજાપતિ , માથાવૃત્તા ઃ એ સામાસાંત પદ દર્શાવ્યા છે.
વન્માતુર વાણિયા: વાવાણિનિની !
तस्याश्चाग्रेऽनवद्यांग्या: कानवांगमानिनीय ભાવાર્થ
વાસિષ્ટી (ઊત્તમ અથવા વસિષ્ટ ગોત્રની એ તો માતુશ્રી શિ લાની આગલ પતે વાસિષ્ટી છે એમ માની બી કે ફિર માત્ર છે. અને નિર્દોષ અંગવાલા તે માતાની જાગલ . . . . માનનારી કેણ સ્ત્રી છે? ૬૦ વિ–પાલિgiાનની , અનાવામાં ર. પંભાવના નિયમવાલા સમાસાંત પદ દર્શાવ્યા છે.
चतुर्थबुझिसंयुक्ता दुर्गन्नार्याश्रिते हरे । कथं रमेरंस्त्वां वीक्ष्यानंदिकश्रीनिकेतनम् ॥६॥ ભાવાર્થ
આનંદિક (નંદિવર્ધન)ની લક્ષ્મીના સ્થાન રૂપ એવા તમને જોઇને ચોથા પ્રકારની બુદ્ધિએ યુક્ત એવા પુરૂષો દુર્ગ ભાર્યા-દુર્ગને આશ્રિત રહેલા શંકર ને વિષે કેમ કરી આનંદ પામે? ૬૧ વિવાર્થવૃદ્ધિસંયુal , સુમતિ , એ સામાસાંત પદ દર્શાવેલ છે.
पीनस्तनसुरस्त्रीनिरदोत्यैवा विनाति ते ।