Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg
View full book text
________________
श्रेणिकचरितम् .
૩૨.
વૈશ્યની, સ્ત્રીને અને શરૂની સ્ક્રીને પરસ્પર પુત્ર કરાવાની ઈચ્છા કરાવા જેવા છે, તેની માતાનેતા સ્વામિભક્તમાં પુત્ર કરવાની ઇચ્છા કરવી ચાગ્ય છે.૧૮-૧૯ વિ—પુત્રાષિપતિ, છુપુત્રીયિતિ, પુર્ગાચવત, છુપુત્તિત્રીપિયિાવનું, એ નામધાતુ ઉપરથી પ્રેરક તથા ઇચ્છાર્થમાં થયેલા રૂપ દર્શાવ્યા છે.
अशिश्वायिमाणत्वं दुदीतत्वेन मानसम् । अश्वायियिषमाणं च चापलाकुरुतां वशे ॥ २णा
स्वं मुदिदिषतु ज्ञानामृतैर्माजिं जिषत्वघम् । नारायते नक्ततां चेत गुरौ तन्निखिलं वृथा ॥ २१ ॥ युग्मम् । ભાવાર્થ—
દુ:ખે દમન કરવા ચેાગ્ય પણાથી અશ્વની ચેષ્ટા કરાવાની ઇચ્છા કરનારૂ અને અન્ધની ચેષ્ટા કરવા ઇચ્છતુ એવું મન ભલે ચપલતા વશ કરે, જ્ઞાન રૂપ અમૃત વડે પેાતાને હર્ષે આપવાની ઇચ્છા ભલે કરે અને પાપની શુદ્ધિ કરવાની ઇચ્છા પણ ભલે કરે તથાપિ ગુરૂને વિષે ભક્તિ ભાવ બતાવે નહીં, તા તે બધુ વૃથા છે. ૨૦-૨૧
વિ-ગાયાચિત્રમાળસ્ત્રમ્, અશ્વાાંયિષમાળ, તિતિ, માિિનષનુ, આર્યતે, એ નામ ધાતુ ઉપરથી બનેલા પ્રક્રિયા તથા પ્રત્યાયાંત રૂપ દર્શાવ્યાછે. તેમજ मृज् ' અને ઘૂરૂ ધાતુના પ્રક્રિયાના રૂપ દર્શાવ્યા છે.
यमारर्यन् दिशः प्रोर्णोनूयमाना स्त्विषा सुराः । इंडिशयिषमालाच नृपास्तं कोऽवधीरयेत् ||२२||
ભાવા...
કાંતિથી દિશાઓને વ્યાસ કરતાં દેવતાઓ અને ઇતુ આચરણ કરવાની ઇચ્છા કરનાર રાજાએ જેની પાસે પ્રાપ્ત થયેલા છે, તેવા પ્રભુની કાણ અવજ્ઞા કરે? રર
વિશેષાર્થ---બાર્ચન, મોળાંચમાના, ચંદ્રાવવાળા એ ધાતુરૂપ અને નામ ધાતુ ઉપરથી બનેલા પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.
૩૦

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262