Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 244
________________ २३० श्रेणिकचरितम् श्यनि योग्यतां यत्र दिव्यगोशीर्षलेपनम् । तयोः पूयच्छटाची यश्चिकीत्पन्नोः पदो: ॥३॥ पंच निः कुलकम् । ભાવાર્થ જેઓને પ્રાપ્ત કરી લક્ષ્મી બીજે જતી નથી, જેઓ ત્રણ જગતમાં વિચર્યા છે, ઇંદ્ર જેએની પૂજા કરી છે, જેમની કીર્તિઓ સર્વત્ર પ્રસરી છે, જેઓએ કમલની શેભા પ્રાપ્ત કરી છે, જ્યાં રહીને ગુણે વધેલા છે, ભવિ પ્રાણીઓ જેની પ્રસન્નતાથી સુખ પામ્યા છે, જેઓએ તમ-અજ્ઞાનનું ભક્ષણ કરેલું છે, જેઓને પ્રતાપ પિતાના પરાક્રમથી પૃથ્વી ને અતિકામ કરે છે, જે સૂર્યથી જુદો પડતો નથી, જે દિશાઓમાં વ્યાપ્ત થયેલ અને જેણે સ્વર્ગ તથા ભૂતલને બાંધી લીધા છે, જેઓ નખના કિરણેથી સૂર્યના લક્ષણ ધારણ કરે છે, જેઓ કામ-ઇચ્છાને પૂર્ણ કરે છે, તેથી વિદ્વાનોએ તેને કલ્પવૃક્ષની ઉપમા આપેલી છે. અને જેઓ દિવ્ય ગોશીર્ષ-ગોરૂ ચંદનની યોગ્યતાને ધારણ કરે છે, તેવા આ ચરણની ઉપર આ કેડી પરૂંના છાંટાની ચર્ચા २१॥ ७२ ते ३वी पात? 3.-४०-४१-४२-४३ qिa-आट, आंचतुः, आनर्च, आंबुः, आरतुः, अनृधे, आनशे, आशतुः, अतिबभूव, वेवेक्ति, अवेवेष्ट, अनेनट् , विभृतः, उपमिमते, पिपृतः, इयर्ति, चिकीव में शुढा नुहा पातु३५ ६वीच्या छ. यस्तेजसा लालसिपुर्यः पिपावयिषुः कुलम् । स्वं जिजावयिषुर्ब्रह्म यो योयिय विषुहिया ॥ध्या स्वं विनावयिषुर्न दीनं यो रिरावयिषुर्हिषः । लिलावयिषुनिः पापं गुणैः पिपविधुश्च यः ॥५॥ योऽनुबोन्नविषुः सौख्यं यो जुहावयिषुः श्रियः । शुश्रावयिषुरार्यान् स्वं यशः कविमुखेन यः ॥६॥ संसिश्रावयिषुः स्वर्गलदम्या यः स्वं स्वयंवरम् ।

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262