________________
श्रेणिकचरितम् .
२४१
મહરાજને ચ્યવાના ઇચ્છે, તેએ સર્વે જેમતા પ્રસાદ્રથી પૂર્ણ ઇચ્છાવાલા અતિશે થાય છે, તેવા ભગવંત ઉપર આવી દુષ્ટ આશીષને કહેવાપણું થાય, તેને કાણુ પ્રતિપાદન કરે? અર્થાત્ કાઇપણ કરેજ નહીં. ૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦
પા-પર
વિશેષાર્થ—હાત્કાશિપુ:, વિપાવાયેપુ:, ગિનાચિપુ:, ચોવિર્ષાવપુ:, વિમાયવિપુ:, રાલયg:, જિહાfયપુ:, વર્ષાવવુ:, અનુરોવપુ:, નુદ્દાયy:, સુત્રાચિત્તુ:, સંમિશ્રાયિપુ, શ્રવચJ:, ચિત્રાવયિપુ:, ચિતિદ્રાચિપુ:, વિદ્રાવિપુ, ગળીપુ:, વિચિળ, સમુદ્રાનિપુ, વિઝુચિપુ:, ઝાચપુ:, प्रचिच्यावयिषुः, प्रचुच्यावयिषुः, बोभूयंते, आपनीपद्यताम्, वात्रटूकताम्, ધાતું ઉપરથી ઈચ્છાર્થ વિગેરે પ્રક્રિયામાંથી બનેલા પ્રત્યયાંત રૂપ તથા ચત્તના રૂપ શાવ્યા છે.
इति मीमांसमानस्य राज्ञोवरीवृधत्कुधः ।
अजनि कुतमूचे च जेजीव्यस्वेति कौष्टिकः ||५३ शा ભાવાર્થે
એમ વિચાર કરતાં અને જેને ક્રેધ અતિશે વૃદ્ધિ પામ્યા છે એવા રાજાને તે વખતે છીંક આવી એટલે તે કોડીએ મેલ્યા કે, તમે ધણું જીવેા, ૫૩
વિ—મીમાંસમાનસ્ય, વરીવૃધધ:, ગર્ગાન, ચે, બેનીન્યવ, એ ધાતું તથા ધાતુ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
दध्यौ नूपति राः साम्नावनीवंचीति मामयम् । मावधीन्मां नृपोऽसावित्यवदत्त्वस्य मा न जीः ॥५४॥
ભાવાર્થ
રાજા શ્રેણિકે ચિંતવ્યું કે, આ કુછી મને તો છેતરે છે. ‘આ રાજા મને મારા નહીં” એમ ધારી તે આવુ આલ્યા પણ તેને ભય ન હેાય તેમ નથી. ” ૫૪
વિ—યો, વનીવીતિ, માવષીત, સવવત્ એ ધાતુના જુદા જુદા રૂપ દશાવ્યા છે.
૩૧