________________
श्रेणिकचरितम्.
२५५
वि०- आजुहान, अदिश्रुतत् मे धातु३५ हशीव्या छे. सिध्वापविषवः, मे ધાતુરૂપ ઉપરથી પ્રત્યયાંત રૂપ દર્શાવેલ છે.
या पूर्णसुश्वापयिषायुधमोहस्य योद्धृषु ।
रागाद्या नानुविधु संविव्युर्न दुर्नयाः || १०३ ॥ भावार्थ
જે વાણી માહુરાજાના યેદ્ધાઓને યુદ્ધમાં પૂર્ણ રીતે સુધારવાની ઈચ્છા રૂપ છે, જે વાણીને સાદિક વીંધી શકતા નથી અને જે વાણીને દુઃનય સીવી શકતા નથી. ૧૦૩
वि०- सुष्वापयिषा, अनुविबुधुः संविव्युः मे प्रथमनुं ३५ धातु उपरथी પ્રત્યયાંતનુ છે અને ખીજા બે પરોક્ષ ભૂતકાલના ધાતુ રૂપ છે.
चक्षुः शुद्धबोधं ये बज्रज्जुर्विदुषां मनः ।
यां पप्रज्बुः संशयांस्तांस्तत्वं वा वसतो जनाः ॥ १०६॥ भावार्थ-
જેઓ શુદ્ધ એધને છેદી નાખે, અને વિદ્વાનેના મનને દહન કરે છે. તેવા તત્ત્વમાં રહેલા સશયાને અથવા તત્ત્વને લેાકેા જે વાણીને પુછે છે. ૧૪. वि० – वत्रभ्रुः बभ्रज्जुः पप्रच्छुः मे छुट्टा लुहा धातु३५ ह દશાવ્યા છે. ये दिव्या ये नरोवा त्रिदशसमुदयो मोदराजस्य वीर्यं तत्त्वं शौर्येण संविवयि जगवतीत्यस्तवीद्यां द्युनेता | नाग्लायां कुबोधच्छिदि जगति तया सुग्लुसुम्लीकृतारि वया दाताघराशेश्वरितमचकयत्कुष्टिनो ईनृपाय ॥ १०५ ॥ कलापकम् ।
भावार्थ
“ જે દિવ્ય પુરૂષો જે મનુષ્યા અને જે દેવતાઓના સમુય માહુરાજાના વીર્યને હઠાવી શક્યા નથી, તેવા વીર્યને તમે શેર્યથી હવી શક્યા છે ”