________________
२५२
श्रेणिकचरितम् संवेवीय्यकृतिं गयाँ दिव्यां मूर्ति विकृत्य च ।
जिघृक्षया सेसिमानान् मियोऽस्मान् स व्यमोहयत् ॥१॥ भावार्थ
પિતાની નિંદવા યોગ્ય આકૃતિને સકેલી અને દિવ્ય મૂર્તિ વિકર્વી તે કષ્ટીએ પકડવાની ઈચ્છાથી પરસ્પર શ્રમ કરતા એવા અમને વિશેષ મહ પમાડી દીધા છે. ૯૧ वि०-संवेवीय्य, सेसिमानान् , व्यमोहयत में प्रत्ययात३५ तथा पातु३५ शविस छ. ... ना सुषुपाम तं दीर्घनिशया यन्न गोचरः।
प्रत्युतासुषुपामैतत्तेजोमुकुलितेकणाः ॥ए॥ .. सावार्थ
દીનિદ્રા (મૃત્યુ) ના વિષયમાં પણ ન આવી શકે તેવા તે કુછીને અમે સુવરાવી શક્યા નહીં પણ એના તેજથી જેમના નેત્ર મીંચાઈ ગયા છે એવા અમે ઉલટા સુઇ ગયા, હર वि.-असुषुपाम, ये स्वप् पातु ३५ दशावेश छ.
तिरोहितेऽत्र त्वामैयेत्याकागाजिनं नृपः ।
पिपृच्छिषुः कुष्टिकयां सुसुषुः शयनं यथा ॥३॥ लावार्थ
એ કુછી અંતર્ધાન થઈ ગયા પછી અમે તમારી પાસે આવ્યા છીએ. આ પ્રમાણે સાંભળી સુવાની ઇચ્છાવાલે પુરૂષ જેમ શય્યા પાસે આવે, તેમ રાજા શ્રેણિક તે કુષ્ટિની કથા પુછવાની ઈચ્છાથી ભગવંતની પાસે આવ્યો. ૯૩ १०--पिपृच्छिषुः, सुसुषुः मे ४२छार्थ ७५२थी मनेसा प्रत्ययांत ३५ छ.
विश्ववेकीयिता नक्तिं वीक्ष्यापेपीयितं तदा । लुंपन रौसं तस्यापिप्येऽनुतरसो हृदि ॥ए।