________________
श्रेणिकचरितम् ।
IQB ભાવાર્થ
જેણે રણભૂમિમાં બાણાથી શત્રુઓને વીંધ્યા છે, જેણે યમાં પ્રભુની પ્રીતિને સાંધી લીધી છે, સ્વામીને માટે સુતા પણ નથી અને પ્રાણના ત્યાગ કરવાને વસેલેા છે, તેવા સુભટના સમૂહને રાજા શ્રેણિકે આ પ્રમાણે વિચારીને કહ્યું કે, જે આ સભામાં રહી પ્રભુની વિરૂદ્ધ ખેલેલા છે, તેને પડીયેા. ૮૨-૮૩
વિ—વવ્યાય, વાય, મુલ્લાવ, પાસ, વાવ, એ જુદા જુદા ધાતુના પરાક્ષ ભૂતકાલના રૂપ દર્શાવ્યા છે.
प्रमाणमाज्ञेति मुदावावाच्यंत नृपं जटाः । भर्तुर्नियोगेषु मरुत्सूनोः कक्षां विवक्षवः ॥ ८४ ॥
ભાવાર્થ
સ્વામીની આજ્ઞા પાલવામાં હનુમાનની તુલના કરવાને ઇચ્છનારા તે સુસઢાએ રાજા શ્રેણિકને હર્ષથી જણાવ્યું કે, “આપની આજ્ઞા પ્રમાણછે” ૮૪ વિ—અવાવા પંત, વિવજ્ઞક એ ધાતુરૂપ અને ધાતુ ઉપરથી પ્રત્યયાંત દશાવેલ છે.
देशनां ते जिनं नत्वा कुष्टयुदस्थात्समाजतः । acturer area मार्ग संघश्वतुर्दिशम् ॥८॥
ભાષાય
દેશના પૂરી થઇ એટલે તે કેડીઓ પ્રભુને નમી સમાજમાંથી ઉડ તેવામાં શ્રેણિકરાજાના સુભટાના સમૂહે ચારેક્રિશાએ રૂંધી તેના માર્ગને છેદી નાંખ્યા ૮૫
વિ—થાત્, ત્રત્ર, એ જુદા જુદા ધાતુરૂપ દર્શાવ્યા છે. पश्यतामेव पत्तीनां कुष्टिरूपमपास्य सः । यत्सुरोऽर्कस्त्विषा जिग्ये दिव्यं जग्राह त६पुः ||८६॥
ભાવાર્થ
તે સુભટા જોતાં તેણે કેાડીયાનું રૂપ ત્યજી દીધુ' અને કાંતિથી સૂર્યન જિતી લે, તેવું દિગ્ય રૂપ ગ્રહણ કર્યું, ૮૬