________________
श्रेणिकचरितम् :
ભાવાર્થ—
જેણે પ્રભુના ચરણને પરૂના રસથી ચર્ચત કર્યા અને જે આવું દુર્વચન ( તમે મરે એવુ ) મેલ્યા, તેને આપત્તિ વડે વ્યાસ કોણ ન કરે? ૩૩ વિશેષાર્થ—સૌન્નત, ચાય, નિનનાર્ એ જુદા જુદા ધાતુરૂપ હરાવ્યા છે.
२३७
raकारयिषेत्कोऽस्मिन् निंदामधमरिष्टवत् ।
यो जघासौचितीं भक्तिं जहाँ स्वं कल्मषेऽजुहोत् ॥ ३४ ॥ ભાવાર્થ
તારા ષ્ટિ-વિગ્નની જેમ આવા માણસથી નિદાને કાણ ગણે ? જે ચાગ્યતાને ખાઇ ગયા, જેણે ભક્તિ છેડી દીધી અને પેાતાના આત્માને પાપમાં હામી દીધે।. ૩૪
વિ—ટિઝ ાયિષત્, નવાસ, ગૌ, અનુદાન, એ ખાસ નિયમસિદ્ધ ધાતુરૂપ અને ભૂતકાલના રૂપ દશાવ્યા છે.
दग्धस्योपरि गंगेनात्तस्थे तत्पाप्मनामुना । प्रागाशात्य तथेशं यद्दुराशी डुडुवेऽधुना ||३५|| ભાવાર્થ
'
આ પાપી પ્રથમ પ્રભુની આશાતના કરી અને તે પછી તમે મરી એવી દુષ્ટ આશીષ ખેલ્યું, તે દાઝવા ઉપર ફાલ્લા ઉડયા જેવુ થયુ છે. ૩૫
""
વિ~ત્તશે, ડુડુવે, એ પરાક્ષ ભૂતકાલના ધાતુરૂપ દાન્યા છે. અહિં વષોાર મંડનોત્તસ્થે ” એ ન્યાય પણ દર્શાવ્યા છે.
""
स्वर: चोकूयते यद्दत्तथा चोकूयमानकः ।
कदामयांतं नेयोऽसौ यश्चक्रे मंतुमीदृशम् ||३६||
ભાવાય—
જેમ ગધેડા ભુંકે, તેમ ભુકનારા આ કેડીએ જે આવે અપરાધ કર્યો છે. તેના અંત હવે મારે કયારે લાવવા? ૩૬