________________
श्रेणिकचरितम् -
ભાવાર્થ—
કાઇપણ અર્થની પ્રતીતિ કરવાની ઇચ્છા રાખી તે કાડીએ ભગવતને તમે મૃત્યુ પામે ’ તે વાણી સાંભલી રાજા શ્રેણિક ક્રોધ પામ્યા અને ચિતાથી વ્યાપ્ત થઇ ગયા. ૨૬
કહ્યું કે,
વિ—પ્રિયવ્, સોવિયન, બાાસ્થત એ જુદા જુદા ધાતુરૂપ અને ધાતુની પ્રક્રિયા ઉપરથી બનેલ રૂપ દર્શાવેલ છે.
जुहोमि तं खरोषानौ चेत्कृती जजनातीतत् । स्यात्कृपाचिदात्मापि दृष्टे न कोप चक्नु स ||२||
V
ભાવાય—
જો લેકાનું ઊલ્લધન કરી કૃતાર્થ થાય અને કદિ તેને આશ્મા દયાથી વ્યાસ હાય તેમજ જોવાથી કાપ થાય તેવું કરે, તેને હું મારા કાપ રૂપ અગ્નિમાં હામી દઊં. ૨૭
વિ—ઝુર્નામે, નખના તત, વિદ્યુત, એ ધાતુ તથા ધાતુના ખાસ નિયમસિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
यश्चराचरकल्प ुर्विपःऽह्निघनाघनः ।
पतापतानां जंतूनां हस्तालंबो जवार्णवे ||२८||
चलाचलाहदर्पाद्दिपटुपटतप: पविः ।
तं प्रत्येष कथं हंत स्त्रियस्वेति वदावदः ||२|| ભાવાર્થ
જે સ્થાવર જંગમના કલ્પવૃક્ષ રૂપ છે, જે વિપત્તિ રૂપ અગ્નિમાં મેધ સમાન છે, સંસાર સાગરમાં પડતા પ્રાણીઓને જે હાથના ટેકા રૂપ છે, અને જે ઇન્દ્રિયના ગર્વ રૂપ પર્વને તાડવામાં સમર્થ એવા વજ્ર સમાન છે તેવા પ્રભુને આ માણસ ‘ તમે મૃત્યુ પામે ’ એમ કેમ કહી શકે? ૨૮-૨૯
વિ~~૨રાષર૦ ધનાધના, પતાવતાનામ્, ચાપ૭૦ ટુટ, વરામ; એ ધાતુ ઉપરથી દ્વિભાવના પ્રત્યયાંત રૂપ દર્શાવ્યા છે.