________________
श्रेणिकचरितम्
મારે વેશ્યાની જેમ લજજા લોપે છે, અગ્નિની જેમ પૂજ્ય જનને બાલે છે અને ચંદ્ર-છિદ્રમાં ડાંસની જેમ ચેરી કરવા પશે છે. ૧૪ વિડ–-જુ. રીતે, એ વર પ્રક્રિયાનું રૂપ દર્શાવ્યું છે.
जंजयो सोऽकृत्यानि कुख्यां जेगिब्यते स्थितिम् ।
सासद्यते वैधुमुक्तो न सद्यो रोचते नृशम् ॥१०॥ ભાવાર્થ
તે ચાર અકૃત્યને જાપ કરે છે, કુલની સ્થિતિને ગળી જાય છે, બંધુ જનથી મુક્ત થઇ સીદાય છે અને પુરૂષને ચિતે નથી. ૧૦૫ વિશેષાર્થ–બંનuતે, મિતે, સાસરે એ ઘા રૂપ દર્શાવ્યા છે.
परार्थग्रहणे यस्य धीर्जागर्ति पुनः पुनः।
यंयन्यमानः श्वेवासौ कैर्नलन्यो विमंबनाम् ॥ १६॥ ભાવાર્થ
જેની બુદ્ધિ બીજાના દ્રવ્યને લેવામાં જાગ્રત રહે છે, તે મિથુન કરતાં એવા ધાનની જેમ કોનાથી વિડંબના ન પ્રાપ્ત થાય? ૧૦૬ વિટ–ચંખ્યમાનઃ એ વૃદંત ધાતુ રૂપ ઉપરથી બનેલું રૂપ દર્શાવ્યું છે.
गोपायतस्तदस्तेयव्रतं धीरैः पनायितम् ।
यविच्छेद्याधर्मं ब्रह्म पणांयति च योगिनः ॥१०॥ ભાવાર્થ
ધીર એવા શ્રીજિન ભગવંતે પ્રવર્તાવેલું, તે અદત્તાદાન-અચોરીના વ્રતનું પાલન કરનારા યાગીને અધર્મને નાશ કરી બ્રહ્મચર્યનું વ્રત પ્રાપ્ત થાય છે. ૧૦૭ વિ—જૂનાગતમ્, વળાતિ એ “ઘળુ ' ધાતુ ઉપરથી થયેલારૂપ દર્શાવ્યા છે,
गयातलं वा धूपायत्तपनातपतापिताः।। शीलं श्रयत नव्याश्वेतृतीयध्वे नवाटने ॥१॥
૨૭