________________
श्रेखिकचरितम्,
gos ભાવાર્થ
ગુણરૂપ સુગંધી પુખ્યવડે પુરૂષને માથા પહેરાવતે પ્રકાશિત કરતો, એશ્વર્ય ચલાવો અને ધાર્મિષ્ટ પુરૂએ સેવેલો સત્યવાદી પુરૂષ સેવવા પાગ્ય
છે. ૯૭
વિક–જાજન્ કાજ વિલમ્ એ ધાતુઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે.
नदिमाने करो त्यानदिनः कर्मसंततेः।
पुंसां प्रसार्यते ख्यातिमस्तेयं कृशयत्ययम् ॥ए॥ ભાવાર્થ
અસ્તેય (શેરી ન કરવી તે ) દૃઢતાને ગ્રહણ કરનારી લેકની કર્મની સંતતિને કોલ કરે છે, ખ્યાતિ વિસ્તારે છે અને પાપને કૃશ કરે છે. ૯૮ વિ—જાિન, દહિના પતિ એ પ્રત્યયાત નામ તથા ધાસુના રૂપ દર્શાવ્યા છે.
दुष्टांस्ते ऋजयंत्यहीशयति वसंगमे।
તા તથતિ :રાંત તૈન્ય નંતિ છે. પ્રણ છે ભાવાર્થ–
જેઓ ચારીને ત્યાગ કરે છે તેઓ દુર લેકે સરલ કરે છે. રાંગમમાં સમૃદ્ધિનો નાશ કરે છે અને સ્વર્ગની સ્ત્રીઓ તેઓને આલિંગન કરે છેહલ વિશેષાર્ચ–ગતિ, અંતિ, ત્રિયંતિ એ નામ ઊપસ્થી બનેલા ધાતુ રૂપ દર્શાવ્યા છે.
गयाधाने वृदयंति पुंसामस्तेनतावतम् ।
दुःखजाज्वल्यमानाग्निवारिदं च विदुर्जनाः ॥ १० ॥ ભાવાર્થ
અસ્તેય-અદત્તાદાનનું વ્રત પુરૂષને છાયા આપવામાં વૃક્ષનું આચરણ કરે છે અને લોકે તેને દુઃખરૂપ પ્રજવલિત અગ્નિમાં મેઘ સમાન કહે છે, ૧૦