Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 228
________________ श्रेणिकचरितम् . ग्राीते तद्यशः पुष्पमाला मोदमयी स्वयम् | गच्छति क्रमान्मोक्षं यः स्यादर्शन निश्चलः ॥ १६५ ॥ નવૃત્તિ: જુલમ્ । ચ -२२३ ભાવાર્થ જે દર્શનમાં નિશ્ચલ હેાય, તે પેાતાના ગુણવ≥ શાસન દેવતાઓના મન ખરીદ કરેછે, તેમની શક્તિયડે તે પૃથ્વીને નાની કરેછે તથા પર્વતેાને લલ્લુ કરેછે. જલને, અગ્નિને, તથા હાથીઓને, સ્ત ́ભિત કરેછે. ચારને, શત્રુઓને અને શત્રુના મુખને સાચાવેછે, સિહુને અને રોગના સમૂહને હઠાવેછે તુ પૃથ્વીને પ્રસન્ન કર્યું, ત્રુઓને ચાળી નાખ્યું અને આનદ સહિત રહે ,, આ પ્રમાણે શાસનદેવીએ તેને આશીષ આપેછે તેની અપકીર્ત ચાર કારા પણ હેાતી નથી. સેના વિઘ્નો ક્ષણવાર ટકી શકતા નથી, અને તેના ગુાથી ત્રણ લેાક વાસિન થાયછે, તેને ઉદયનું પિરણામ હેતુ નથી, તેની ભાગ્ય સપત્તિ સુતી નથી, તેની પાપ રૂપ લતા પાત્તાની મેલેજ છેદાયછે અને તેના દુ:ખ ભેદી જાયછે. તેને વ્રત પેાતાના થાયછે, શીલ સ્વયમેવ આવેછે અને આર્યજને એ પ્રાસ કરેલા તેના માર્ગ હર્ષ આપેછે. લક્ષ્મી અને સરસ્વતી રસથી તેના અંગઉપર પરસ્પર આલિંગન કરે છે. તેના આત્મા આત્માને ણતા નથી કારણકે, તે પેાતાના હિતના ઊપાય જાણેછે, તેની મનેાવૃત્તિ કૃપા ધારણ કરેછે, વૈરાગ્ય રૂપ ખરૂં તેના પાપને છે, કથા પાતેજ તેને થછે અને તેની નારી સ્થિતિ કરાવતી નથી. તેની સુગંધી યશરૂપ પુષ્પની માલા સુગધ આપેછે અને અનુક્રમે તે માક્ષે જાયછે, ૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૨-૬૩-૬૪૫ વિ~ત્રીનાાંત, સુનીયાત્, તનુયાત્, સંસ્નાન, સંસ્ક્વોતિ, સ્નુમ્નોતિ સ્નુઝ્નાતિ, *નાતિ, સ્નોતિ, સ્ક્રુમ્નાત,ુનાતિ, મીનીદિ, યુદ્દાન, ચીયતામ્, મધુપત, મૂથને શોયને, વાવતે, સુવ્વત, સૂચત, અમારૂ, માપયતે, ગજિયતે, ધત્તે, છિઽત્ત, દ્યૂતે, ગીત, પ્રીતે, એ જુદા જુદા ધાતુ રૂપ દશાવ્યા છે. प्रत्याचष्ट कुतीर्थं यो रोचते वईते दृशा । स पराजयंते जाव रिपू निविशते शिवम् ॥ १६६ ॥

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262