________________
श्रेणिकचरितम्. | સપ્તમઃ સર્ષ :
धर्ममित्यं जगन्नाथेऽनिदधानेऽथ पर्षदि ।
मगधेशो दशैकं गलत्कुष्ठिनमागतम् ॥१॥ ભાવાર્થ
આ પ્રમાણે ગત્પતિ શ્રી ભાગવત પર્ષદામાં ધર્મ કહેતા હતા, તેમાં મગધ દેશના રાજા શ્રેણિકે એક ગલત કેડ વાલા પુરૂષને જોયા. ૧
अजिघांसहशो: प्रीति स राज्ञोऽप्यजुगुप्सिवोः ।
स्वदेहादादिटदूरे गलस्पूयान्न मदिकाः ॥२॥ ભાવાર્થ
જુગુપ્સા ( નિંદા ) નહીં કરનાર એવા પણ રાજાની દૃષ્ટિની પ્રીતિન નાશ કરાવા તેણે ઇછા કરી. જેમાંથી પરૂં ગળે છે એવા પોતાના દેહમાંથી પણ તે માખીઓને ઉડાડતો નહતો. ૨ વિક–નિવાસ, ગારિ, એ ધાતુ ઉપરથી પ્રેરક રૂપ બનેલા છે. ગશિવો એ પ્રત્યયાંતરૂપ દર્શાવેલ છે.
श्याय दिदरिज्ञसद्देदकांतिः प्रतिक्षणम् ।
તાનોગે ત નિર્નવય થતાં વાર નૂTs: રા, ભાવાર્થ–
ક્ષણે ક્ષણે, જેના દેહની કાંતિ દારિદ્વને પામે છે એ તે પુરૂષ શ્રી જિન ભગવંતની સમીપ પ્રાપ્ત થયો અને શ્રેણિક રાજાના હૈષ્ણપણાને પણ પ્રાપ્ત થ. ૩ વિક–રા, હિરાસન્ આર એ “” હer અને £ ધાતુના રૂપ દર્શાવ્યા છે.