________________
२३०
श्रेणिकचरितम् . થાય છે. જે પ્રત્યેક માણસને પ્રસન્ન કરે છે, જેના ગુણે અતિ વખાણવા - ગ્ય છે. દેવતાઓ સ્થાને સ્થાને જેને મહિમા કરે છે. ગ્રેવેયક અને અનુત્તર વિમાનમાં, નંદનવનમાં, પર્વતોની ઉપર અને સમુદ્રની નીચે જેનું એક એક ઉજવલ ચરિત્ર ગાવામાં આવે છે. ૬-૭-૮ વિશેષાર્થ-ગ, વર્ણ, ગોળો એ અન્યના ગે વીણા બેરૂ૫), અને પછીના અર્થમાં બીજી વિભક્તિ દર્શાવી છે.
__ हा प्रिया मे गतगता नष्ट नष्टेति मम्मथः । - नीतत्नीतो यतो नश्यन्नपश्यनतिमारटत् ॥णा ભાવાર્થ
જેનાથી અતિ ભય પામી નાશતો અને રતિને નહીં તે કામદેવ અહે મારી પ્રિયા ચાલી ગઈ નષ્ટ થઇ ગઈ એમ પિકાર કરતા હતા. ૯ વિશેષાર્થ— તાતા, ન , પીતમઃ એ ને અર્થ દર્શાવ્યો છે..
મેં પટપટુ ટુકી ન જતી |
यस्य तं. त्रिजगन्नाथं यदित्याशातयत्ययम् ॥१॥ ભાવાર્થ–
જેનું વન કરવામાં ઍક સમર્થ નથી તેમ સરસ્વતી પણ સમર્થ નથી તેવા આ જગત્પતિની આ પુરૂષ આશાતના કરે છે, ૧૦ વિશેષાર્થ—rદુ, દુપટ્ટી, એ દિક્તિ (વીસા) ના રૂપ દર્શાવ્યા છે.
नायं चकितचकितः पर्षदो न च ऽर्गते।
निग्रहेऽस्य न शक्राद्याः कुतः पंमितपंमिताः ॥११॥ ભાવાર્થ
આ માણસ આ સભાથી કે દુર્ગતિથી ભય પાઓ નહીં તે તેને શિક્ષા કરવામાં કાદિક કેમ સમર્થ થાય? ૧૧ વિ-રચિત વંદરતા એ વીસાના રૂપ દર્શાવ્યા છે..