________________
श्रीणकचरितम् -
ભાવાર્થ
જે પુરૂષ અલ્પ પણ, શીલના ભારને ધારણ કરતા નથી. તે કીર્તન ધારણ કરતા નથી, તે દુર્ગતિથી, મીતા નથી, તે ગુરૂથી શરમાતા નથી, તે કુલ સ્થિતિથી લજ્જા પામતા નથી, તે પેાતાની જાતને અપયશ રૂપ અગ્નિમાં હું એ છે અને પેાતાના પૂર્વજોને હામાવે છે. ૧૨૦–૧૨૧
વિશેષાર્થ—વિમામાસ, વિમાય, માસ, નિકાય,. ઝુફા,. ખુદ્દાÆમાસ, વિમાં,મૂત્ર એ ધાતુના પરાક્ષ ભૂતકાલના રૂપ દર્શાવ્યા છે.
स्व:श्रीरी झांबभूवेकामास सिविधूश्व तम् । नहांच तृणं यः स्त्रीर्भोगानुज्झांचकार यः ॥१२२॥ ભાવાર્થ
જે સ્ત્રીઓને તૃણુ સમાન ગણે છે. અને ભેમને છેડી દે છે, તેને સ્વર્ગની લક્ષ્મી જોવે છે અને સિદ્ધ રૂપ વધૂ નિરખે છે. ૧૨૨
વિશેષાર્થ—શાંચમ, સાયામ, ય, વર્ગાકાર એ પક્ષ ભૂતકાલના ધાતુ રૂપ દર્શાવ્યા છે
सर्व-ईयस्तानुहोढुमीदां व्यक्तिबनू विरे ।
तैषामासिरे दोषा ईहामासेऽमृताय सः ॥१२॥ विदांकरो तु कस्लेषां गुणांते वेत्तु तान कः ।
येऽचारी पुर्ब्रह्मचर्षे तच्छीलयत तद्बुधाः ॥ १२६॥ युग्मम । ભાવાર્થ—
જેએ બ્રહ્મચર્ય પાલે છે, તેને સર્વ સમૃદ્ધિએ પ્રાપ્ત થાય છે, તે રાષને દૂર કરે છે, તે મેાક્ષની ઇચ્છા રાખે છે, તેમના ગુણને કાણ જાણી શકે? અને તેઓના ગુણ: કાણુ ન જાણે ? હું. પ્રાજ્ઞ પુરૂષા, એવા તે બ્રહ્મચર્યન શીલન કરે. ૧૩-૧૨૪
વિ—તિપૂવિશે, વામશિરે, દાસે, વિત્ત્તોનુ, વેપુ, અન્નારીપુર શીયત એ જુદા જુદા કાલના ૩૫ દર્શાવ્યા છે.