________________
श्रेणिकचरितम
निः स मैत्रीमांकुदकोषीत्पुण्यसंग्राम् । अनुक्ताशं यशोऽधुदधादी फुलकाननम् ||१२|| सनांतश्च कुपाशीत्कायक्लेशान शिश्रियत् । हृदो व्यवन्नाधिस्तस्य बोधस्वसुत्रवत् ॥ ३० ॥ न सोऽचकमत श्रेयः स्वं वशेऽचीकरप्रियाम्, कल्कैराशयिषातां च तस्य लोकावुभावपि ॥ १३१ ॥ तस्याश्वयी दिशो ऽकीर्त्तिर्नयः क्षयमशिश्वयत् । तवामृतं नादधत्सोऽवासी हुर्वासना विषम् ||१३|| मूल नवशेर सिचत्स सौजन्यमपास्यत । तस्याख्यवत्तां यः सचाली कमवोचत ।।१५३॥ दुर्नामभिः कोनाह्वत्तं कर्मपत्स्तमालिपन् । यस्यासेवतोपचितास्तृष्णाः सीधुमया मनः ॥ १३४॥ पन्निः कुलकम् ।
२१५
भावार्थ
જેના મનને દેિશ રૂપ વૃદ્ધિ પામેલી તૃષ્ણાઓ સેવન કરે છે, તેણે સત્પુરૂષાની સાથે મૈત્રીને તાડી છે, પુણ્યની કથાને દૂર કરી છે, દુ:ખ ભાગળ્યુ છે, યશ ખાલ્યુ' છે, ગુણ રૂપ વનને દહન કર્યું છે, તેણે અતર ચક્ષુથી જોયું નથી, કાયાંના કલેશના અક્ષય કર્યો છે, તેના હૃદયમાંથી આધિ દૂર થયા નથી, તેના એધ ખરી ગયા છે, તે પોતાનું શ્રેય ઇચ્છતા નથી, પાતાના આત્માને તેણે ભયને વશ કરેલા છે, તેના આ લેાક અને પરલાક બને મલિન થઇ ગયા છે, તેની અપકીર્ત દિશાઓમાં ફેલાયેલી છે, તેની નીતિ ક્ષય પામી છે, તે તત્ત્વરૂપ અમૃતને ધારણ કરતા નથી, તેણે દુષ્ટ વાસના રૂપ એને પીધું છે, સંસાર રૂપ વૃક્ષના મૂલને સિંચન કર્યું છે અને સાજન્યતાને દૂર કરી છે. જે તેને ગુણવાન કહે, તે મૃષાવાદ કરે છે, તેને દુષ્ટ નામથી કોણ ખેલાવતું નથી? सने दुर्मना क्षेत्र तेनेति रे १२५-१३०-१३१-१३२-१३३-१३४०