________________
श्रेणिकचरितम्..
*
ભાવાર્થે
સત્ય ખેલનાર વિદ્વાન પુરૂષ જીર્ણ અને તુટેલ વગ્ન પહેરનાર ભિક્ષુક હાય અથવા ઊત્તમ કરીયાણાવાલેા વેપારી ગૃહસ્થ હેાય પણ તે પૃથ્વી ઉપર પુણ્યવાન્ પુરૂષ હોય તેમ શોભે છે. ૮૯
વિ—સંમાંવમાન, સીવવાળા એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
पूष्प
ભાવા
कारी षोध्योपयेदमिः श्रुतिर्माघे निशासु यान् ।
या निष्ठावायेऽपि मृषावाचः कुट्टक्तया || ||
જેઓને માલમાસની રાત્રિઓમાં વેઢ બ્રહ્મના અગ્નિનું સેવન કરાવે છે. અને ભિક્ષુક વાસ કરાવે છે, તેઓ કુદૃષ્ટિ પણાવૐ મિથ્યા વચન ખેલનારા છે. ૯૦. વિ—ગોશ્વેત્, મિક્ષાવાવેત્ એ નામ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
व्यासाः कंसं घातयंति ये सीतां हारयंति ये । रात्रिं विवासयत्याशु येऽर्थकामकथापराः ॥ ५१ ॥ श्रवत्याः प्रस्थित माहिष्मत्यामुमयंति ये । सूर्य पुष्पेण चंं ये योजयंति धनाशया ॥ शा -लोकस्थितिं कारयंतु चोरयंतु नृणां मनः । અતિયંતસ્તત્વાર્થે મ તે સત્યનાણિક પર
ત્રિनिर्विशेषकम् ॥
ભવા
અર્થ તથા કામની કથાઓમાં તત્પર એવા જેવ્યાસ કુસતા થાત કરાવે છે, જે સીતાનું હરણ કરાવે છે, સત્રિયે વિષમવાસ કરાવે છે જેઓ પતની આશાથી ઉજયિની નગરીથી ચાલેલા સૂર્યને માહિષ્મતી નગરીમાં ઉગાડે છે અને ચંદ્રના પુષ્ય નક્ષત્રની સાથે યાગ કરાવે છે, તેઓ ભલે લાક મર્યાદા કરાવે, અને ભલે લાોના મનને ચારીલે પણ તત્ત્વાર્થને નહીં ચિતવતા એવા તેઓ સત્યવાદી કેમ કહેવાય ! ૯૧-૯૨-૯૩