________________
श्रेणिकचरितम् :
*
ભાવાર્થ
હું ભળ્યેા, તે માટે તમે સર્વા અહિંસા વ્રતને ધારણ કરે અને અતી ચાથી મિશ્ર કરી તે વ્રતને મલિન કરો નહીં, જેણે કેશ આલ્યા હૈાય, અંગચાલી સ્નાન કર્યું હોય, સાસ વજ્ર પહેર્યા હેાય અને જે આભૂષણના દી લાથી ચકચકિત થયે હેાય તેવા કયા પુરૂષ પેાતાના વેષને બગાડે ? ૮૦-૮૧ વિ—વિત્રતામ્, મહિનવંતુ, વિજ્ઞપ્તિત, ગમ્ય, જ્ઞાત, સંચિત, સંધિ૪ ગલસૂત્યંત્, એ ધાતુ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દર્શાવ્યાછે.
धर्मयं लक्ष्पायंतु शास्त्राभ्यासैः स्वशेमुषीम् । व्रतयंतु पयो मूढाः शूशन्नं व्रतयंतु वा ॥८२॥ वेदापयंतु वात्रेयः श्रुती रर्थापयतु च । क्रियाः सत्यापर्यंतु स्वाः प्रापर्यंतु जर्म प्रति ॥०॥ प्रतिहस्तयता राशोपश्लोक्यतां चसादरम् । न चेजीवदयां कुर्युर्नलंघेरन् नवार्णवम् ॥८४॥ त्रिनिर्विરોજમ
ભાવાર્થે
મૂઢ લેકે શાોના અભ્યાસવર પાતાની બુદ્ધિને ધોમ કરે અને સુધારે પાત્રત મહણ કરે, શૂદ્રનું અન્ન બ્રેડી દેવાનું વ્રત લે, વિદ્યાર્થીઓને વેદ ભણાવે, વેદના અર્થ કરે પેતાની ક્રિયા સત્ય કરે, અને તે લોકો પ્રત્યે અજમાવે તથા સમર્થ રાજાએ તેમની આદર સાથે સ્તુતિ કરે પણ જો તેઓ જીવા નહીં કરે તેા તેઓ સસાર સાગરને આલગરો નહીં. ૮૨-૮૩-૮૪
ब्रूयाद्यः सूनृतं शश्वन्मोहस्तं नानिषेणयेत् ।
रूपयंति श्रियः प्रेम्णोपप्रयाति स सद्गतिम् ॥८५॥ ભાવાર્યું...
જે હમેશ સત્ય એટલે, તેની ઊપર મેહુ ચડાઈ કરતા નથી, લક્ષ્મીએ પ્રેમથી તેને દીપાવે છે અને તે સદ્ગતિને પામેછે, ૮૫