________________
१७७
श्रेणिकचरितम्. एतासु दृष्टमात्रासु कस्य चेतो न शांतरससात्स्यात् ।
वर्षासूपनतासूदकसात्संपद्यते न किं लवणम् ॥१५॥ भावार्थ
એ સતીએ માત્ર જોવામાં આવે તે કેનું ચિત શાંતરસને આધીન થાય? વર્ષાઋતુ પ્રાપ્ત થતાં શું લવણ જલને આધીન થાય? અત્નથાય ૧૫૭ वि०-शांतरससात्, उदकसाव में सात् प्रत्ययांत ३५ ६शी०॥ छ.
आसां च मित्रसात्कृतशत्रुः शीलप्रनावतो नियतम् ।
अपि वह्निरात्मसात्कृतशिवश्रियां वारिसाद्भवति ॥१५॥ भावार्थ
મોક્ષની લક્ષ્મીને આત્માને આધીન કરનારી એ સ્ત્રીઓના શીલનો પ્રભાવથી શત્રુ મિત્રના જેવો અને અગ્નિ જલના જેવો થઈ જાય છે૧૫૮ वि०-मित्रसास्कृत०, आत्मसात्कृत, वारिसाव से सात् प्रत्ययांत ३५ शाव्या .
पुत्रत्राकृतविनवा अर्थित्रानूतसंपदन्वयजाः ।
एकपतित्वाः संपन्नयौवनाः पुण्यवत्य श्माः ॥१५॥ ભાવાર્થ
પુણ્યવંત એવી એ સતીએ પોતાના વૈભવને પુત્રના આધીન કરનારી છે. જેમણે પોતાની સંપત્તિ યાચકોને આધીન કરેલી છે. એ એવા પુરૂષોના વંશમાં ઊસન્ન થયેલી અને એક પતિને આધીન તથા વન વડે સંપન્ન છે. ૧૫૯ वि०-पुत्रत्राकृत० अर्थित्रा, एकपतित्रा, ये त्रा प्रत्ययांत ३५ ६शी०याछे.
गृहकार्ये स्युः पतिसाद गुरुसादामुत्रिके नवेयुर्याः।
ताः कथमिमा न वंद्याः श्रुतसात्संपद्यमानधियः ॥१क्षणा भावार्थ
જે સ્ત્રીઓ ગૃહકાર્યમાં પતિને આધીન રહેનારી, પરલોકના કાર્યમાં ગુરૂને
२३