________________
श्रेणिकचरितम्..
પૃથ્વીમાં (નરકમાં ભૂમિમાં) લઇ જાય છે અને ધર્મ બુદ્ધિ પાંચમી ગતિમાં લઇ જાય છે. ૫૩
guă
વિનતિ એ ની ધાતુનુ રૂપ દર્શાવેલ છે..
यो ह्यस्तनी मद्यतनीं श्वस्तनीं च तिथिं सदा । सिषेवे सेवते सेविष्यते धर्मं जिनोदितम् ॥५४॥ परोक्षा अपि तस्याशीर्वादाः शासनदैवतैः । ક્રિયાતિપત્તિરતો રવિવ્યતિ સમીરિતાઃ ॥ા યુગ્મમૂ
ભાવાય—
જે પુરૂષ ગઈ કાલની, આજની અને આવતી કાલની સ્થિતિમાં સર્વા શ્રી જિન કથિત ધર્મને સેવતા હતા, સેવે છે સેવરશે, તે પુરૂષને શાસન દેવતાએ કહેલા પક્ષ એવાપણ આશીર્વાઢા ક્રિયાતિપત્તિ (ક્રિયાના દૂધનથી). રક્ષણ કરનારા થશે. ૫૪-૫૫
વિ—અહિ ઘુસ્તની વિગેરે શબ્દોથી હસ્તન, અદ્યતન અને વસ્તન કાલના અનુક્રમે સિષેત્રે, સેવતે અને સેવ−તે એ રૂપ દર્શાવ્યા છે. તથા પરોક્ષ અને જિયાતિત્તિ એ કાલના નામ દશાવ્યા છે.
-
जेव्हां तें तरारातीन् षमाद्याः सार्वधातुकम् ।
ये विचतितरां धर्मपरिणामं महाशयाः ॥ ५६ ॥
ભાવાર્થ
જે મહાશયે ધર્મના પરિણામને ધારણ કરે છે, તે સર્વે ધાતુમાં વ્યાયક એવા અંતરના છ શત્રુઓને જિતનારા પુરૂષામાં મુખ્ય છે. ૫૬ વિ——વિમ્રતિતરામ્, એ સામ્, પ્રત્યય સાથે ધાતુરૂપ દર્શાવેલ છે. સાર્વધા એ વડે ધાતુ પ્રત્યયના એક ભાગને દર્શાવેલ છે.
तुकम्
હત્યાડ્યાતે પ્રથમ : सार्वैरदेशि धर्मोऽयमहिंसाप्रत्ययः परः aisi जुगुप्सते भूयो दुःखानि स तितिक्षते ॥