________________
ՀԵ
श्रेणिकचरितम् ભાવાર્થ
સર્વજ્ઞ પ્રભુએ આ અહિંસા, પ્રતીતિવાલ ધર્મ ઉત્કૃષ્ટ કહેલો છે, જે એ ધર્મની વારંવાર નિંદા કરે તે દુઃખને સહન કરે છે. પ૭ વિધુત, તિતિક્ષત, એ અને તિજ્ઞ ધાતુ ઉપરથી બનેલા રૂe દર્શાવ્યા છે.
विचिकित्सति नो धर्म योऽघव्याधिचिकित्सके ।
चिकित्सत्यांतरांरातीन क्षेत्ररूढतृणोधवत् ॥५॥ ભાવાર્થ....
પાપ રૂપ વ્યાધિની ચિકિત્સા (વૈદુ) કરનાર ધર્મને વિષે જે વિપરીત ભાવ પામતું નથી તે ક્ષેત્રમાં ઊગેલા ઘાસના ઢગલાની જેમ અંતરના શત્રુઓની ચિકિત્સા કરે છે. પ૮ વિ—વિશિક્તિ એ જિત ધાતુનું રૂપ દર્શાવેલા છે. તેની આગલા રિ ઉપસર્જી લાગતાં જે અર્થ થાય તે પણ દર્શાવ્યો છે. "मीमांसते यो दीदांसुधिया तत्त्वं प्रतीषिषन् ।
ઇ રાત્તિ તસ્મિન્ સ્વયુધારિ મનોકgણા ભાવાર્થ- ધર્મ પ્રતીતિ કરવાની ઇચ્છા વાલે થઇ જે તત્વને શંકા ભરેલી બુદ્ધિથી વિચાર કરે છે, તેની ઊપર કામદેવ પિતાના આયુધની શિક્ષા કરવા ઇચ્છે છે, ૫૯: વિક–પીપલતે હીરાંg તિર્, રાં, એ ખાસ ધાતુના નિયમસિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
धीनिशातः श्रुतान्यासैरवदासमनाः सुखी ।
अबीनत्सो मानयिता मानार्हान् स्यादहिंसया ॥॥ ભાવાર્ય
અહિંસાથી માણસે બુદ્ધિને તીક્ષ્ણ કરનારા અભ્યાસથી ઊજવલ મન વાલે, સુખી, અબીભત્સ અને માન્ય પુરૂષને માન આપનાર થાય છે. ૬૦