SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ՀԵ श्रेणिकचरितम् ભાવાર્થ સર્વજ્ઞ પ્રભુએ આ અહિંસા, પ્રતીતિવાલ ધર્મ ઉત્કૃષ્ટ કહેલો છે, જે એ ધર્મની વારંવાર નિંદા કરે તે દુઃખને સહન કરે છે. પ૭ વિધુત, તિતિક્ષત, એ અને તિજ્ઞ ધાતુ ઉપરથી બનેલા રૂe દર્શાવ્યા છે. विचिकित्सति नो धर्म योऽघव्याधिचिकित्सके । चिकित्सत्यांतरांरातीन क्षेत्ररूढतृणोधवत् ॥५॥ ભાવાર્થ.... પાપ રૂપ વ્યાધિની ચિકિત્સા (વૈદુ) કરનાર ધર્મને વિષે જે વિપરીત ભાવ પામતું નથી તે ક્ષેત્રમાં ઊગેલા ઘાસના ઢગલાની જેમ અંતરના શત્રુઓની ચિકિત્સા કરે છે. પ૮ વિ—વિશિક્તિ એ જિત ધાતુનું રૂપ દર્શાવેલા છે. તેની આગલા રિ ઉપસર્જી લાગતાં જે અર્થ થાય તે પણ દર્શાવ્યો છે. "मीमांसते यो दीदांसुधिया तत्त्वं प्रतीषिषन् । ઇ રાત્તિ તસ્મિન્ સ્વયુધારિ મનોકgણા ભાવાર્થ- ધર્મ પ્રતીતિ કરવાની ઇચ્છા વાલે થઇ જે તત્વને શંકા ભરેલી બુદ્ધિથી વિચાર કરે છે, તેની ઊપર કામદેવ પિતાના આયુધની શિક્ષા કરવા ઇચ્છે છે, ૫૯: વિક–પીપલતે હીરાંg તિર્, રાં, એ ખાસ ધાતુના નિયમસિદ્ધ રૂપ દર્શાવ્યા છે. धीनिशातः श्रुतान्यासैरवदासमनाः सुखी । अबीनत्सो मानयिता मानार्हान् स्यादहिंसया ॥॥ ભાવાર્ય અહિંસાથી માણસે બુદ્ધિને તીક્ષ્ણ કરનારા અભ્યાસથી ઊજવલ મન વાલે, સુખી, અબીભત્સ અને માન્ય પુરૂષને માન આપનાર થાય છે. ૬૦
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy