________________
श्रेणिकचरितम् .
कार्य शिरांसि मोहमुटावासेन मशकृत श्मश्रूनूयच दुडुवुः प्रतिदिशं संघाय तस्मै नमः ॥ १६६ ॥ ભાવાર્થ—
જે સધ પેાતાના પ્રતાપ રૂપ અગ્નિ વડે વાદીઓને દશ્ય કરી અને વેગથી જયલક્ષ્મીને માંસની જેમ પેાતાની કરેછે અને જેથી રણમાં તૈયાર થતાં માહુરૂપી સુલટા ત્રાસથી પાતાના મસ્તક મુંડાવી અને દાઢીમુછ ઉતરાવી પ્રત્યેક દિશામાં નારણીય છે, તેવા સધને નમસ્કાર છે. ૧૬૬ વિ—ગૂજ઼ાદૂત્ય, સત્પાત્ય, મન્નાદાર્ય, માકૃત,॰ એ પ્રત્યયાંત રૂપ ઃશાવ્યા છે.
Rud
उपराजमिवोपगम्यन्नव्यः श्रयते नाविनयं समीपमस्य । हरवत् त्रिपुरीं दहन त्रिलोकीं शमितोऽनेन शमांबुनिः સરામિઃ ૬૩ ॥
ભાવાર્થ
રાજાની જેમ જેની સમીપ ભવ્ય જન જઈ શકેછે અને જેની સાંનિધ્યે પુરૂષ અવિનયને આશ્રય કરતા નથી એવા સ`ઘે શકરની જેમ ત્રિપુરને દહન કરનાર કામદેવ રૂપ અગ્નિને શમતા રૂપ જલવડે શમાવી દીધા છે. ૧૬૭ વિશેષાર્થ—-પાનમ, નિપુત્ત્તમ્, એ સમાસાંતપદ દર્શાવ્યા છે.
ते पृथ्वी महिषदिनी रत्नगजपि रूढा यादोरत्न प्रज्जव नदधिदैत रत्नाकरोऽपि । वंद्योपर्जयति दिविषत्पुंगवैर्दैत्यराजैः संघायं नियतमगुणानाश्रयो जूर्गुणानाम् ॥ १६८ ॥
ભાવા
મણિરૂપ પાષાણ વાલી પૃથ્વી રત્નગર્ભા નામે પ્રખ્યાત છે અને જલજતુ તથા રત્નની, ઉત્તિનું સ્થાનરૂપ એવા સમુદ્ર રત્નાકર કહેવાય છે તેવી રીતે