________________
श्रेणिकचरितम्.
૫ જૂઇ: સર્ગ :॥
*
विवेकिनो यां परस्मै पदाय स्पृहयालवः । नतात्मने पदान्युच्चैः प्रयच्छंतीमुपासते ॥ १ ॥
ભાવાર્થ
પરમ પદની સ્પૃહાવાલા વિવેકી પુરૂષા, નમન કરનારને ઊચ્ચ આાપ નારી જેની ઊપાસના કરેછે. ૧
વિ—મંજ, આમનેવય્ એ પ્રત્યયના નામની સૂચના આપી છે. श्राधधर्मः साधुधर्मश्वेति धर्मावुभौ मतौ । प्रथमोमध्यमस्तत्रोत्तम श्वान्यो ययोच्यते ॥ २ ॥
ભાવાર્થ
શ્રાવકધર્મો અને સાધુધર્મ એમ એ ધર્મ કહેલાછે, તેમાં પ્રથમના શ્રાવક ધર્મ મધ્યમ છે અને બીજો સાધુધર્મ ઊત્તમ છે, એમ જે કહે છે, ૨ વિપ્રથમ, મથન, અને સત્તમ, એ શબ્દોથી પ્રથમ પુરૂષ, મધ્યમ પુરૂષ અને ઉત્તમ પુરૂષના નામ સૂચવ્યા છે.
पयश्चत्वं चाहे चामूं स्वादिस्नानातिशामहो ।
इति स्वीतियां नूनं शर्करापुरतः सुधा ||३||
V
ભાવા
6
તું અને હું જલરૂપ છીએ ’ એમ સુધા-અમૃત સાકરની આગલ સ્વાઢ અને સ્નાનથી અધિક એવી જેની સ્તુતિ કરેછે. ૩
૧ અહીથી સરવતીની સ્તુતિ શરૂ થાય છે.
૨૪