SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. ૫ જૂઇ: સર્ગ :॥ * विवेकिनो यां परस्मै पदाय स्पृहयालवः । नतात्मने पदान्युच्चैः प्रयच्छंतीमुपासते ॥ १ ॥ ભાવાર્થ પરમ પદની સ્પૃહાવાલા વિવેકી પુરૂષા, નમન કરનારને ઊચ્ચ આાપ નારી જેની ઊપાસના કરેછે. ૧ વિ—મંજ, આમનેવય્ એ પ્રત્યયના નામની સૂચના આપી છે. श्राधधर्मः साधुधर्मश्वेति धर्मावुभौ मतौ । प्रथमोमध्यमस्तत्रोत्तम श्वान्यो ययोच्यते ॥ २ ॥ ભાવાર્થ શ્રાવકધર્મો અને સાધુધર્મ એમ એ ધર્મ કહેલાછે, તેમાં પ્રથમના શ્રાવક ધર્મ મધ્યમ છે અને બીજો સાધુધર્મ ઊત્તમ છે, એમ જે કહે છે, ૨ વિપ્રથમ, મથન, અને સત્તમ, એ શબ્દોથી પ્રથમ પુરૂષ, મધ્યમ પુરૂષ અને ઉત્તમ પુરૂષના નામ સૂચવ્યા છે. पयश्चत्वं चाहे चामूं स्वादिस्नानातिशामहो । इति स्वीतियां नूनं शर्करापुरतः सुधा ||३|| V ભાવા 6 તું અને હું જલરૂપ છીએ ’ એમ સુધા-અમૃત સાકરની આગલ સ્વાઢ અને સ્નાનથી અધિક એવી જેની સ્તુતિ કરેછે. ૩ ૧ અહીથી સરવતીની સ્તુતિ શરૂ થાય છે. ૨૪
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy